Atul from

Sunday 24 December 2017

Manusruti

1) સથુ ાર, લહુાર, કુુંમ્ભાર, સોનાર અનેવસ્ત્ર બનવનાર ના ઘર નુભોજન કરવુનહહ, કેમકે તે બધા
નનચ છે, શદ્રુ છે, મનસ્ુમતૃ ી અધ્યાય 4 શ્લોક 215
2) નનચી જાતી શદ્રુ ્યક્તી ચ્ચ જાતી ્ા્મણ ના બરાબરી મા બેસવા પ્રયકત્ન કરે તો શદ્રુ ની કમર
નનચે નો ભાગ કપાવી દેશ નનકાલ કરવો, મનસ્ુમતૃ ી અધ્યકાયક 4 શ્લોક 216
3) નનચી જાતી ના લોકો ચ્ચ જાનત નો ્યક્સાયક કરે તો તેનુ કમાવલે ુધન નછનનવ નેદેશ નનકાલ
કરવો મનસ્ુમતૃ ી અધ્યકાયક 4 શ્લોક 217
4) શદ્રુો નનચ જાનત નન હત્યકા કુતરા, બબલાડા નન હત્યકા સમાન છે, જેથી તેનો ગનુ ો કેપ્રયકાસ્સ્ચત નથી
 મનસ્ુમતૃ ી અધ્યકાયક 4 શ્લોક 81
5) ્ા્મણ વબમણયકા ના સ્વગગ વાસ બાદ ના કમગ કાડું નુભોજન કુતરા, બબલાડા. કાગડા, ચાુંડાલ સાથે
નનચી જાનત નેજમીન ચપર આપવ,ુ યકાજ્ઞવલ્કયક સ્મતૃ ી અધ્યકાયક શ્લોક 103
6) તેબલ,(મોદી), કુુંભાર, હકરાત, કોલ જાનત ના પડછાયકા થી કે અડવા માત્રથી અપનવત્ર થ જાયક છે,
તલુ સી દાસ
7) આહહર, આદીવાસી,હકરાત, ભ ુંગી, અછુત જાતી ઓ નનચ યકોની થી પેદા થ છે, મનસ્ુમતૃ ી અધ્યકાયક
7 શ્લોક 76
8) ્ા્મણ ગમે એટલો ચાહરત્ર હહન , કેદુષ્ટ હોયક તેપજુું નનયક છે, પારાસર સ્મતૃ ી શ્લોક 182
9) ્ા્મણ ની હત્યકા નુું પ્ય્રાસ્સ્ચત ભગવાન, દેવતા ઓ એ પમણ કરવુપડેછે, ભાગવત અધ્યકાયક 90
શ્લોક 18
10) શદ્રુ અછુત ચ્ચ જાતી નેઅપશબ્દ (ગાળ) બોલેતો શદ્રુ ની જજભ કાપી નાખવી, મનસ્ુમતૃ ી
અધ્યકાયક 2 શ્લોક 270
11) શદ્રુ અછુત ચ્ચ જાનત નુનામ લ નેઅપમાન કરે તો દશ આંગળી લામ્બા લોખ ુંડ ના ગરમ
સબળયકા શદ્રુ ના મોઢા મા ઘસુ ેહડ દેવા મનસ્ુમતૃ ી અધ્યકાયક 2 શ્લોક 271
12) યકદી શદ્રુ ચ્ચ જાતી નેચપદેશ આપેતો શદ્રુ ના મોઢા મા ચકડતુતેલ રેડી દેવુમનસ્ુમતૃ ી
અધ્યકાયક 2 શ્લોક 272
13) શદ્રુ શરીર ના કોઈ ભાગ થી ્ા્મણ ચપર પ્રહાર કરે તો શદ્રુના તેઅંગ નેશરીર થી અલગ કરવુ
મનસ્ુમતૃ ી અધ્યકાયક 2 શ્લોક 280
14) યકદી શદ્રુ ્્મણ ચપર ગસ્ુસેથઈ કકુેતો શદ્રુ ના હોક કાપવા, મનસ્ુમતૃ ી અધ્યકાયક 2 શ્લોક 281
15) શદ્રુ એ છ (6) મહહના વાળ કપાવા નહી, મનસ્ુમતૃ ી અધ્યકાયક 5 શ્લોક 140
16) ્ા્મણો ના ભોજન બાદ વધેલા જુકન (એકવાડ) શદ્રુ એ ખાવી મનસ્ુમતૃ ી અધ્યકાયક 3 શ્લોક 246
17) શદ્રુો નુકાયકગ માત્ર ્ા્મણ ની સેવા કરવા નુજ છે- પારાસર સ્મતૃ ી
18) શદ્રુો નેસજા આપવા થી હત્યકા કરવા થી કો પાપ નથી લાગતુ- પારાસર સ્મતૃ ી
19) ્ા્મણ જ્યકારે ્છેશદ્રો ુ ની મહહલા સાથે બલાત્કાર કરી શકે છે જેના પ્રાયકાસ્સ્ચત રૂપે ્ા્મણ એ 2
ઘ ુંચ ના દામણા ખાવા, સમ્વતગ અધ્યકાયક , શ્લોક 153
20) શદ્રુો ની મહહલા સાથે્ા્મણ જ્યકારે ્છેકો રોક ટોક નવના શદ્રુ મહહલા સાથે શાહરહરક સમ્બ ુંધ
બાુંધી શકે છે બૌધાયકન સ્મતૃ ી
21) શદ્રુો ના નામ નનિંદા, ધમણૃ ા, અપમાન જનક રાખવા કેમેકે તે નનચ છે, મનસ્ુમતૃ ી
22) ખેડુત, ગાયકક, ભાટ, કોયકરી, કુમ્ભાર, વાળુંદ, માળી, કાયકસ્થ, ધોબી, બધા જ નનચ જાનત છે,
મનસ્ુમતૃ ી અધ્યકાયક 4 શ્લોક 253
23) શદ્રુ એ પોતાની જ જાતી મા લગ્ન કરવા, ચ્ચ જાતી ની સ્ત્રી તરફ નજર કરવી નહી, ્ાહમમણ
પોતા ની વાસના સતું સ્ુટી માટેશદ્રુ મહહલા સાથે ્છેત્યકારેચપભોગ કરી શકેછે, મનસ્ુમતૃ ી
અધ્યકાયક 3 શ્લોક 92
24) શદ્રુ એ ્ા્મણ ની લાશ નેપમણ અડવુું નહી, શદ્રુ ના સ્પશગ થી મતૃ ્ા્મણ પમણ અભડા જાયક છે
મનસ્ુમતૃ ી અધ્યકાયક 6 શ્લોક 1
25) સ્ત્રીયકો મખુ ગ અનેચાહરત્ર હહન હોયક છે, તેઓ ની સાથે નમત્રતા કરવી નહી, ઋગવેદ અધ્યકાયક 90
શ્લોક 95
26) નવદ્વાન, જ્ઞાની,વ્તા જેવો પત્રુ મેળવવા ્ા્મણ નેધોડા અથવા બળદ નુું માસું ઘી, ભાત નુું
ભોજન કરાવુુંવહૃદારમણ ચપનનષદ અધ્યકાયક 6, શ્લોક 4/18
27) અસ્વ મેઘ યકજ્ઞ સમયકે ્ા્મણ નેભોજન માું ગાયક નુું માસું ,ઘી, ભાત આપવ,ુ સમ્બતગ સ્મતૃ ી
અધ્યકાયક 150 શ્લોક 154
28) નવષ્ણુએ જલધું ર ની પત્ની બબિંદા સાથેબળાત્કાર કરેલ છેપદ્ મ પરુ ામણ ચત્તરાખડું અધ્યકાયક 2
શ્લોક 3
29) ્્ા એ પોતા ની પત્રુ ી સરસ્વતી સાથેબળાત્કાર કયકો છે, શ્રીમદ ભાગવત સ્કુંધ 3 અધ્યકાયક 12
30) શદ્રુ નેનશક્ષા (ભમણવા) નો અનધકાર નથી,શદ્રુો એ અધ્યકયકન કરવુનહી, મનસ્ુમતૃ ી અધ્યકાયક 1 શ્લોક
109
31) શદ્રુ અગર ચોરી છુપી રીતે જ્ઞાન મેળવે તો તેમને નકગ પ્રાપ્ય્ત થશે,મનસ્ુમતૃ ી અધ્યકાયક 2 શ્લોક 119 

32) ્ા્મણ નુું સ ુંતાન 10 વષગ નુું હોયક છતા શદ્રુ ના 100 વષગ ના ્યકસ્્ત કરતા અદારબમણયક છે
મનસ્ુમતી ૃ અધ્યકાયક 2 શ્લોક 138
33) શદ્રુ સ્ત્રી ના સ્પશગ થી પતન થાયક છે, પરુંતુવાસના સતું ષ્ુટ કરવા માટે ્ા્મણ શદ્રુ જસ્ત્ર નો
ચપભોગ કરી શકે છે, મનસ્ુમતી ૃ અધ્યકાયક 3 શ્લોક 16
34) ્ા્મણો ના પ્રદેશ મા શદ્રુો એ રહેકામણ બનાવા નહી, ્ા્મણો એ શદ્રુો, અધનમિ, ચાુંડાલ ના પ્રદેશ મા
રહેકામણ બનાવા નહી, મનસ્ુમતી ૃ અધ્યકાયક 4 શ્લોક 61
35) શદ્રુો એ કો પમણ પ્રકાર ના યકજ્ઞ, હોમ, હવન, વ્રત, અનષ્ુકાન કરવા નહી, મનસ્ુમતી ૃ અધ્યકાયક 4
શ્લોક 80
36) શદ્રુો એ ભર બપોરે અથવા અંધારી રાત્રે જ ઘરે થી બહાર નનકળવ,ુું વહેલી સવારે અથવા સાુંજે
બહાર નનકળવુકે ્ા્મણ સામે દેખાવુનહી, મનસ્ુમતી ૃ અધ્યકાયક 4 શ્લોક 140
37) સ્ત્રી ઓ એ બાળપમણ મા નપતા ના આનધન, લગ્ન બાદ પનત ના આનધન, વધ્ૃધા વસ્થા મા બાળકો
ના અનધન રહવે ુજો એ, ક્યારેયક પોતાની ્છા મજુ બ કો કાયકગ કરવુનહી, મનસ્ુમતી ૃ અધ્યકાયક 5
શ્લોક 151

मनुस्मृति दहन दिवस

मनुस्मृति दहन दिवस
25 दिसम्बर का दिन दलितों के लिए " मनुस्मृति दहन दिवस" के रूप में अति महतवपूर्ण दिन है। इस दिन ही सन 1927 को " महाड़ तालाब" के महा संघर्ष के अवसर पर डॉ. बाबा साहेब भीम राव अम्बेडकर ने खुले तौर पर मनुस्मृति जलाई थी। यह ब्राह्मणवाद के विरुद्ध दलितों के संघर्ष की अति महतवपूर्ण घटना है। अतः इसे गर्व से याद किया जाना चाहिए।
डॉ. आंबेडकर के मनुस्मृति जलाने के कार्यक्रम को विफल करने के लिए सवर्णों ने यह तै किया था कि उन्हें इस के लिए कोई भी जगाह न मिले परन्तु एक फत्ते खां नाम के मुसलमान ने उन्हें इस कार्य हेतु अपनी निजी ज़मीन उपलब्ध करायी थी। उन्होंने यह भी रोक लगा दी थी कि आन्दोलनकारियों को स्थानीय स्तर पर खाने पीने तथा ज़रूरत की अन्य कोई भी चीज़ न मिल सके। अतः सभी वस्तुएं बाहर से ही लानी पड़ी थीं। आन्दोलन में भाग लेने वाले स्वयं सेवकों को इस अवसर पर पांच बातों की शपथ लेनी थी:-
1. मैं जन्म आधारित चातुर्वर्ण में विशवास नहीं रखता हूँ।
2. मैं जाति भेद में विशवास नहीं रखता हूँ।
3. मेरा विश्वास है कि जातिभेद हिन्दू धर्म पर कलंक है और मैं इसे ख़तम करने की कोशिश करूँगा।
4. यह मान कर कि कोई भी उंचा - नीचा नहीं है, मैं कम से कम हिन्दुओं में आपस में खान पान में कोई प्रतिबन्ध नहीं मानूंगा।
5. मेरा विश्वास है कि दलितों का मंदिर, तालाब और दूसरी सुविधाओं में सामान अधिकार है।
डॉ. आंबेडकर दासगाओं बंदरगाह से पद्मावती बोट द्वारा आये थे क्योंकि उन्हें डर था कि कहीं बस वाले उन्हें ले जाने से इन्कार न कर दें।
कुछ लोगों ने बाद में कहा कि डॉ आंबेडकर ने मनुस्मृति का निर्णय बिलकुल अंतिम समय में लिया क्योंकि कोर्ट के आदेश और कलेक्टर के मनाने पर महाड़ तालाब से पानी पीने का प्रोग्राम रद्द करना पड़ा था। यह बात सही नहीं है क्योंकि मीटिंग के पंडाल के सामने ही मनुस्मृति को जलाने के लिए पहले से ही वेदी बनायीं गयी थी। दो दिन से 6 आदमी इसे तैयार करने में लगे हुए थे। एक गड्डा जो 6 इंच गहरा और डेढ़ फुट वर्गाकार था खोद गया था जिस में चन्दन की लकड़ी रखी गई थी। इस के चार किनारों पर चार पोल गाड़े गए थे जिन पर तीन बैनर टाँगे गए थे जिन पर लिखा था:
1. मनुस्मृति दहन स्थल
2. छुआ -छुत का नाश हो और
3. ब्राह्मणवाद को दफ़न करो।
25 दिसम्बर, 1927 को 9 बजे इस पर मनुस्मृति को एक एक पन्ना फाड़ कर डॉ आंबेडकर, सहस्त्रबुद्धे और अन्य 6 दलित साधुओं द्वारा जलाया गया।
पंडाल में केवल गाँधी जी की ही एकल फोटो थी। इस से ऐसा प्रतीत होता कि डॉ आंबेडकर और दलित लीडरोँ का तब तक गाँधी जी से मोहभंग नहीं हुआ था।
मीटिंग में बाबा साहेब का ऐतहासिक भाषण हुआ था। उस भाषण के मुख्य बिंदु निम्नलिखित लिखित थे:-
हमें यह समझाना चाहिए कि हमें इस तालाब से पानी पीने से क्यों रोक गया है। उन्होंने चतुर्वर्ण की व्याख्या की और घोषणा की कि हमारा संघर्ष चातुर्वर्ण को नष्ट करने का है और यही हमारा समानता के लिए संघर्ष का पहला कदम है। उन्होंने इस मीटिंग की तुलना 24 जनवरी, 1789 से की जब लुइस 16वें ने फ्रांस के जन प्रतिनिधियों की मीटिंग बुलाई थी। इस मीटिंग में राजा और रानी मारे गए थे, उच्च वर्ग के लोगों को परेशान किया गया था और कुछ मारे भी गए थे। बाकी भाग गए और अमिर लोगों की सम्पति ज़ब्त कर ली गयी थी तथा इस से 15 वर्ष का लम्बा गृह युद्ध शुरू हो गया था। लोगों ने इस क्रांति के महत्त्व को नहीं समझा है। उन्होंने फ्रांस की क्रांति के बारे में विस्तार से बताया। यह क्रांति केवल फ्रांस के लोगों की खुशहाली का प्रारंभ ही नहीं था, इस से पूरे यूरोप और विशव में क्रांति आ गयी थी।
तत्पश्चात उन्होंने कहा कि हमारा उद्देश्य न केवल छुआ -छुत को समाप्त करना है बल्कि इस की जड़ में चातुर्वर्ण को भी समाप्त करना है। उन्होंने आगे कहा कि किस तरह पैट्रीशियनज़ ने धर्म के नाम पार प्लेबिअन्स को बेवकूफ बनाया था। उन्होंने ललकार कर कहा था कि छुअछुत का मुख्य कारण अंतरजातीय विवाहों पर प्रतिबन्ध है जिसे हमें तोडना है। उन्होंने उच्च वर्णों से इस "सामाजिक क्रांति" को शांतिपूर्ण ढंग से होने देने, शास्त्रों को नकारने और न्याय के सिद्धांत को स्वीकार करने की अपील की। उन्होंने उन्हें अपनी तरफ से पूरी तरह से शांत रहने का आश्वासन दिया। सभा में चार प्रस्ताव पारित किये गए और समानता की घोषणा की गयी। इस के बाद मनुस्मृति जलाई गयी जैसा कि ऊपर अंकित किया गया है।
ब्राह्मणवादी मीडिया में इस पर बहुत तगड़ी प्रतिक्रिया हुयी। एक अखबार ने उन्हें "भीम असुर" कहा। डॉ आंबेडकर ने कई लेखों में मनुस्मृति के जलाने को जायज़ ठहराया। उन्होंने उन लोगों का उपहास किया और कहा कि उन्होंने मनुस्मृति को पढ़ा नहीं है और कहा कि हम इसे कभी भी स्वीकार नहीं करेंगे। उन्होंने उन लोगों का ध्यान दलितों पर होने वाले अत्याचार की ओर खींचते हुए कहा कि वे लोग मनुस्मृति पर चल रहे हैं जो यह कहते हैं कि यह तो चलन में नहीं है, इसे क्यों महत्व देते हो। उन्होंने आगे पूछा कि अगर यह पुराणी हो गयी है तो फिर आप को किसी द्वारा इसे जलाने पर आपात्ति क्यों होती है? जो लोग यह कह रहे थे कि मनुस्मृति जलाने से दलितों को क्या मिलेगा इस पर उन्होंने उल्टा पूछा कि गान्धी जी को विदेशी वस्त्र जलाने से क्या मिला? "ज्ञान प्रकाश" जिसने खान और मालिनी के विवाह के बारे में छापा था को जला कर क्या मिला? न्युयार्क में मिस मेयो की " मदर इंडिया " पुस्तक जला कर क्या मिला? राजनैतिक सुधारों को लागू करने के बनाये गए "साइमन कमीशन" का बाईकाट करने से क्या मिला? यह सब विरोध दर्ज कराने के तरीके थे ऐसा ही हमारा भी मनुस्मृति के विरुद्ध था।
उन्होंने आगे घोषणा की अगर दुरभाग्य से मनुस्मृति जलाने से ब्राह्मणवाद ख़त्म नहीं होता तो हमें या तो ब्राह्मणवाद से ग्रस्त लोगों को जलाना पड़ेगा या फिर हिन्दू धर्म छोड़ना पड़ेगा। आखिरकार बाबा साहेब को हिन्दू को त्याग कर बौद्ध धम्म वाला रास्ता अपनाना पड़ा। मनुस्मृति का चलन आज भी उसी तरह से है। अतः दलितों को मनुस्मृति दहन दिवस मना कर तब तक जलाना पड़ेगा जब तक चातुर्वर्ण ख़त्म नहीं हो जाता.

Jay Bheem .namo budhhay

मनुवादी व्यवस्था और शुद्र

मनुवादी व्यवस्था और शुद्र
_______________________
मनुवादी अथवा ब्राह्मणवादी व्यवस्था के अधीन रामचरित मानस , व्यास स्मृति और मनु स्मृति प्रमाणित करती है कि भारत का समस्त पिछड़ा वर्ग एवं अछूत वर्ग शूद्र और अतिशूद्र कहलाता है जैसे कि तेली , कुम्हार , चाण्डाल , भील , कोल , कल्हार , बढई , नाई , ग्वाल , बनिया , किरात , कायस्थ , भंगी , सुनार इत्यादि । मनुविधान अर्थात मनुस्मृति में उक्त शूद्रों के लिए मनु भगवान द्वारा उच्च संस्कारी कानून बनाये गए हैं जिनको पढ़ कर उनका अनुसरण करने से उक्त समाज के सभी लोगों का उद्धार हो जायेगा और हमारा भारत पुनः सोने की चिड़िया बन जायेगा । आपके समक्ष मनु भगवान के अमृतमयी क़ानूनी वचन पेश हैं -
-जिस देश का राजा शूद्र अर्थात पिछड़े वर्ग का हो , उस देश में ब्राह्मण निवास न करें क्योंकि शूद्रों को राजा बनने का अधिकार नही है ।
-राजा प्रातःकाल उठकर तीनों वेदों के ज्ञाता और विद्वान ब्राह्मणों की सेवा करें और उनके कहने के अनुसार कार्य करें ।
-जिस राजा के यहाँ शूद्र न्यायाधीश होता है उस राजा का देश कीचड़ में धँसी हुई गाय की भांति दुःख पाता है ।
-ब्राह्मण की सम्पत्ति राजा द्वारा कभी भी नही ली जानी चाहिए , यह एक निश्चित नियम है , मर्यादा है , लेकिन अन्य जाति के व्यक्तियों की सम्पत्ति उनके उत्तराधिकारियों के न रहने पर राजा ले सकता है ।
-नीच वर्ण का जो मनुष्य अपने से ऊँचे वर्ण के मनुष्य की वृत्ति को लोभवश ग्रहण कर जीविका – यापन करे तो राजा उसकी सब सम्पत्ति छीनकर उसे तत्काल निष्कासित कर दे ।
-ब्राह्मणों की सेवा करना ही शूद्रों का मुख्य कर्म कहा गया है । इसके अतिरक्त वह शूद्र जो कुछ करता है , उसका कर्म निष्फल होता है ।
-यदि कोई शूद्र किसी द्विज को गाली देता है तब उसकी जीभ काट देनी चाहिए , क्योंकि वह ब्रह्मा के निम्नतम अंग से पैदा हुआ है ।
-यदि शूद्र तिरस्कार पूर्वक उनके नाम और वर्ण का उच्चारण करता है , जैसे वह यह कहे देवदत्त तू नीच ब्राह्मण है , तब दश अंगुल लम्बी लोहे की छड़ उसके मुख में कील दी जाए ।
-निम्न कुल में पैदा कोई भी व्यक्ति यदि अपने से श्रेष्ठ वर्ण के व्यक्ति के साथ मारपीट करे और उसे क्षति पहुंचाए , तब उसका क्षति के अनुपात में अंग कटवा दिया जाए ।
-ब्रह्मा ने शूद्रों के लिए एक मात्र कर्म निश्चित किया है , वह है – गुणगान करते हुए ब्राह्मण , क्षत्रिय और वैश्य की सेवा करना ।
-शूद्र यदि ब्राह्मण के साथ एक आसन पर बैठे , तब राजा उसकी पीठ को तपाए गए लोहे से दगबा कर अपने राज्य से निष्कासित कर दे ।
-यदि शूद्र गर्व से ब्राह्मण पर थूक दे तब राजा दोनों ओंठों पर पेशाब कर दे तब उसके लिंग को और अगर उसकी ओर अपान वायु निकाले तब उसकी गुदा को कटवा दे ।
-यदि कोई शूद्र ब्राह्मण के विरुद्ध हाथ या लाठी उठाए , तब उसका हाथ कटवा दिया जाए और अगर शूद्र गुस्से में ब्राह्मण को लात से मारे , तब उसका पैर कटवा दिया जाए ।
-इस पृथ्वी पर ब्राह्मण – वध के समान दूसरा कोई बड़ा पाप नही है । अतः राजा ब्राह्मण के वध का विचार मन में भी लाए ।
-शूद्र यदि अहंकारवश ब्राह्मणों को धर्मोपदेश करे तो उस शूद्र के मुँह और कान में राजा गर्म तेल डलवा दें ।
-राजा बड़ी बड़ी दक्षिणाओं वाले अनेक यज्ञ करें और धर्म के लिए ब्राह्मणों को स्त्री , गृह शय्या , वाहन आदि भोग साधक पदार्थ तथा धन दे ।
-जानबूझ कर क्रोध से यदि शूद्र ब्राह्मण को एक तिनके से भी मारता है , वह 21 जन्मों तक कुत्ते बिल्ली आदि पापश्रेणियों में जन्म लेता है ।
-ब्रह्मा के मुख से उत्पन्न होने से और वेद के धारण करने से धर्मानुसार ब्राह्मण ही सम्पूर्ण सृष्टि का स्वामी है ।
-शूद्र को भोजन के लिए झूठा अन्न , पहनने को पुराने वस्त्र , बिछाने के लिए धान का पुआल और फ़टे पुराने वस्त्र देना चाहिए ।
-बिल्ली , नेवला , नीलकण्ठ , मेंढक , कुत्ता , गोह , उल्लू , कौआ किसी एक की हिंसा का प्रायश्चित शूद्र की हत्या के प्रायश्चित के बराबर है अर्थात शूद्र की हत्या कुत्ता बिल्ली की हत्या के समान है ।
-शूद्र लोग बस्ती के बीच में मकान नही बना सकते । गांव या नगर के समीप किसी वृक्ष के नीचे अथवा श्मशान पहाड़ या उपवन के पास बसकर अपने कर्मों द्वारा जीविका चलावें ।
-ब्राह्मण को चाहिए कि वह शूद्र का धन बिना किसी संकोच के छीन लेवे क्योंकि शूद्र का उसका अपना कुछ नही है । उसका धन उसके मालिक ब्राह्मण को छीनने योग्य है ।
-धन संचय करने में समर्थ होता हुआ भी शूद्र धन का संग्रह न करें क्योंकि धन पाकर शूद्र ब्राह्मण को ही सताता है ।
-राजा वैश्यों और शूद्रों को अपना अपना कार्य करने के लिए बाध्य करने के बारे में सावधान रहें , क्योंकि जब ये लोग अपने कर्तव्य से विचलित हो जाते हैं तब वे इस संसार को अव्यवस्थित कर देते हैं ।
-शूद्रों का धन कुत्ता और गदहा ही है । मुर्दों से उतरे हुए इनके वस्त्र हैं । शूद्र टूटे फूटे बर्तनों में भोजन करें । शूद्र महिलाएं लोहे के ही गहने पहने ।
-यदि यज्ञ अपूर्ण रह जाये तो वैश्य की असमर्थता में शूद्र का धन यज्ञ करने के लिए छीन लेना चाहिए ।
-दूसरे ग्रामवासी पुरुष जो पतित , चाण्डाल , मूर्ख , धोबी आदि अंत्यवासी हो उनके साथ द्विज न रहें । लोहार , निषाद , नट , गायक के अतिरिक्त सुनार और शस्त्र बेचने वाले का अन्न वर्जित है ।
-शूद्रों के समय कोई भी ब्राह्मण वेदाध्ययन में कोई सम्बन्ध नही रखें , चाहे उस पर विपत्ति ही क्यों न आ जाए ।
-स्त्रियों का वेद से कोई सरोकार नही होता । यह शास्त्र द्वारा निश्चित है । अतः जो स्त्रियां वेदाध्ययन करती हैं , वे पापयुक्त हैं और असत्य के समान अपवित्र हैं , यह शाश्वत नियम है ।
-अतिथि के रूप में वैश्य या शूद्र के आने पर ब्राह्मण उस पर दया प्रदर्शित करता हुआ अपने नौकरों के साथ भोज कराये ।
-शूद्रों को बुद्धि नही देना चाहिए अर्थात उन्हें शिक्षा ग्रहण करने का अधिकार नही है । शूद्रों को धर्म और व्रत का उपदेश न करें ।
-जिस प्रकार शास्त्रविधि से स्थापित अग्नि और सामान्य अग्नि , दोनों ही श्रेष्ठ देवता हैं , उसी प्रकार ब्राह्मण चाहे वह मूर्ख हो या विद्वान दोनों ही रूपों में श्रेष्ठ देवता है ।
-शूद्र की उपस्थिति में वेद पाठ नही करना चाहिए । ब्राह्मण का नाम शुभ और आदर सूचक , क्षत्रिय का नाम वीरता सूचक , वैश्य का नाम सम्पत्ति सूचक और शूद्र का नाम तिरस्कार सूचक हो ।
-दस वर्ष के ब्राह्मण को 90 वर्ष का क्षत्रिय , वैश्य और शूद्र पिता समान समझ कर उसे प्रणाम करे ।
-मनु के उपवर्णित विधानों से अनुमान लगाया जा सकता है कि शूद्रों अतिशूद्रों पर किस प्रकार और कितने अमानवीय अत्याचार हुए हैं । इस प्रकार के क्रूर और –रोंगटे खड़े कर देने वाले विधान लिखे गए हैं । मनु के इन अमानवीय विधानों से भारत का हाथी जैसा मूल निवासी बहुसंख्यक समाज मानव होते हुए भी पशु के समान जीवन जीने को मजबूर हो गया । मनु के आर्थिक प्रतिबंधों के कारण शूद्र और अतिशूद्र समाज मरे हुए जानवरों के सड़े से सड़े मांस को नोचकर खाने को मजबूर हो गए । मनु द्वारा ब्राह्मणों को दिए गए विशेषाधिकारों ने ब्राह्मणों में शूद्रों और अछूतों के प्रति निर्ममता और अमानवीयता का भाव भर दिया । मनुविधान में वर्णित मूर्ख , गवाँर और कुकर्मी ब्राह्मण भी मूल निवासियों पर आधिपत्य स्थापित कर उन्हें जीवन भर गुलाम बनाने के लिए उनको कई हजार जातियों में बांटा । ( शूद्र अर्थात पिछड़ी जातियां – 3742 और अतिशूद्र sc st 1500 और 1000 ) । ब्राह्मणों ने मूल निवासियों को न केवल जातियों में विभक्त किया बल्कि उनमें ऊँच – नीच का भेद – भाव भी पैदा किया ताकि इन जातियों में आपस में फ़ूट रहे और वे उन पर राज करते रहें । महामानव महान सामाजिक क्रांतिकारी ज्योतिराव फुले का कहना था, अंग्रेजों और मुसलमानों ने तो हमारे शरीर को ही गुलाम बनाया परन्तु ब्राह्मणों ने तो हमारी चेतना को ही गुलाम बना डाला ।
इस प्रकार मनु के विधान के फलस्वरुप समाज में जातिवाद , ऊंच – नीच , छुआछूत , पैतृक – पौरोहिताई , वर्णवाद , कर्मकाण्ड का वातावरण फ़ैल गया । इससे केवल ब्राह्मणों को ही लाभ हुआ तथा शूद्रों का घोर अहित हुआ । उनमें हीनता का भाव पनप गया । ब्राह्मणों द्वारा भाग्यवाद , पुनर्जन्मवाद और ईश्वरवाद के बिछाये जाल में फंस कर बहुजन अपने मान और सम्मान के प्रति संवेदना ही नष्ट कर बैठे । उनमें एक अच्छा इंसान बनने की चाहत समाप्त हो गई । यह सब मनु द्वारा रचित मनुस्मृति के कारण हुआ । मनुवाद विध्वंसक , अपराधिक प्रवृत्ति युक्त , असमानता पर आधारित , लालची एवं स्वार्थी मनोवृत्ति वाला , हिंसक एवं बेईमान , क्रूर , उत्पीड़क , निकम्मा तथा दूसरों का घातक शत्रु है । इस व्यवस्था ने इस देश के मूल निवासियों को शूद्र और अतिशूद्र बना कर उन्हें लम्बे अरसे तक जानवर की जिंदगी व्यतीत करने को मजबूर किया । मनुवाद हमेशा समाज को दिग्भ्रमित करता है तथा बहकाता है । यह बहुजनों और महिलाओं को हमेशा हतोत्साहित करता है । यह घोर भौतिकवादी और अवसरवादी है । बहुजन समाज की उन्नति और मुक्ति के लिए मनुवाद को पुनः दफनाने की जरूरत है । क्या हिन्दुवादी अर्थात ब्राह्मणवादी लोग ये बताने का कष्ट करेंगे कि उपरयुक्त् मनु के क्रूर विचारों और विधानों से क्या पिछड़े वर्ग के लोगों की धार्मिक भावनाएं आहत नही होती हैं ? क्या उनको अपने देश में एक सम्मान और मौलिक अधिकारों के साथ जीने का अधिकार नही है । क्या इससे हिन्दू धर्म की आस्था को ठेस नही पहुंचती है ? क्या विचार धारा से हिंदुओं में फ़ूट उत्पन्न नही होती है ?

Saturday 18 November 2017

कौन सी धातु के बर्तन में भोजन करने से क्या क्या लाभ और हानि होती है

                         *सोना*
सोना एक गर्म धातु है। सोने से बने पात्र में भोजन बनाने और करने से शरीर के आन्तरिक और बाहरी दोनों हिस्से कठोर, बलवान, ताकतवर और मजबूत बनते है और साथ साथ सोना आँखों की रौशनी बढ़ता है।
                        *चाँदी*
चाँदी एक ठंडी धातु है, जो शरीर को आंतरिक ठंडक पहुंचाती है। शरीर को शांत रखती है  इसके पात्र में भोजन बनाने और करने से दिमाग तेज होता है, आँखों स्वस्थ रहती है, आँखों की रौशनी बढती है और इसके अलावा पित्तदोष, कफ और वायुदोष को नियंत्रित रहता है।

                           *कांसा*
काँसे के बर्तन में खाना खाने से बुद्धि तेज होती है, रक्त में  शुद्धता आती है, रक्तपित शांत रहता है और भूख बढ़ाती है। लेकिन काँसे के बर्तन में खट्टी चीजे नहीं परोसनी चाहिए खट्टी चीजे इस धातु से क्रिया करके विषैली हो जाती है जो नुकसान देती है। कांसे के बर्तन में खाना बनाने से केवल ३ प्रतिशत ही पोषक तत्व नष्ट होते हैं।

                         *तांबा*
तांबे के बर्तन में रखा पानी पीने से व्यक्ति रोग मुक्त बनता है, रक्त शुद्ध होता है, स्मरण-शक्ति अच्छी होती है, लीवर संबंधी समस्या दूर होती है, तांबे का पानी शरीर के विषैले तत्वों को खत्म कर देता है इसलिए इस पात्र में रखा पानी स्वास्थ्य के लिए उत्तम होता है. तांबे के बर्तन में दूध नहीं पीना चाहिए इससे शरीर को नुकसान होता है।

                        *पीतल*
पीतल के बर्तन में भोजन पकाने और करने से कृमि रोग, कफ और वायुदोष की बीमारी नहीं होती। पीतल के बर्तन में खाना बनाने से केवल ७ प्रतिशत पोषक तत्व नष्ट होते हैं।

                         *लोहा
लोहे के बर्तन में बने भोजन खाने से  शरीर  की  शक्ति बढती है, लोह्तत्व शरीर में जरूरी पोषक तत्वों को बढ़ता है। लोहा कई रोग को खत्म करता है, पांडू रोग मिटाता है, शरीर में सूजन और  पीलापन नहीं आने देता, कामला रोग को खत्म करता है, और पीलिया रोग को दूर रखता है. लेकिन लोहे के बर्तन में खाना नहीं खाना चाहिए क्योंकि इसमें खाना खाने से बुद्धि कम होती है और दिमाग का नाश होता है। लोहे के पात्र में दूध पीना अच्छा होता है।

                         *स्टील*
स्टील के बर्तन नुक्सान दायक नहीं होते क्योंकि ये ना ही गर्म से क्रिया करते है और ना ही अम्ल से. इसलिए नुक्सान नहीं होता है. इसमें खाना बनाने और खाने से शरीर को कोई फायदा नहीं पहुँचता तो नुक्सान भी  नहीं पहुँचता।

                      *एलुमिनियम*
एल्युमिनिय बोक्साईट का बना होता है। इसमें बने खाने से शरीर को सिर्फ नुक्सान होता है। यह आयरन और कैल्शियम को सोखता है इसलिए इससे बने पात्र का उपयोग नहीं करना चाहिए। इससे हड्डियां कमजोर होती है. मानसिक बीमारियाँ होती है, लीवर और नर्वस सिस्टम को क्षति पहुंचती है। उसके साथ साथ किडनी फेल होना, टी बी, अस्थमा, दमा, बात रोग, शुगर जैसी गंभीर बीमारियाँ होती है। एलुमिनियम के प्रेशर कूकर से खाना बनाने से 87 प्रतिशत पोषक तत्व खत्म हो जाते हैं।

                           *मिट्टी*
मिट्टी के बर्तनों में खाना पकाने से ऐसे पोषक तत्व मिलते हैं, जो हर बीमारी को शरीर से दूर रखते थे। इस बात को अब आधुनिक विज्ञान भी साबित कर चुका है कि मिट्टी के बर्तनों में खाना बनाने से शरीर के कई तरह के रोग ठीक होते हैं। आयुर्वेद के अनुसार, अगर भोजन को पौष्टिक और स्वादिष्ट बनाना है तो उसे धीरे-धीरे ही पकना चाहिए। भले ही मिट्टी के बर्तनों में खाना बनने में वक़्त थोड़ा ज्यादा लगता है, लेकिन इससे सेहत को पूरा लाभ मिलता है। दूध और दूध से बने उत्पादों के लिए सबसे उपयुक्त हैमिट्टी के बर्तन। मिट्टी के बर्तन में खाना बनाने से पूरे १०० प्रतिशत पोषक तत्व मिलते हैं। और यदि मिट्टी के बर्तन में खाना खाया जाए तो उसका अलग से स्वाद भी आता है।

पानी पीने के पात्र के विषय में 'भावप्रकाश ग्रंथ' में लिखा है....

*जलपात्रं तु ताम्रस्य तदभावे मृदो हितम्।*
*पवित्रं शीतलं पात्रं रचितं स्फटिकेन यत्।*
*काचेन रचितं तद्वत् वैङूर्यसम्भवम्।*
(भावप्रकाश, पूर्वखंडः4)

अर्थात् पानी पीने के लिए ताँबा, स्फटिक अथवा काँच-पात्र का उपयोग करना चाहिए। सम्भव हो तो वैङूर्यरत्नजड़ित पात्र का उपयोग करें। इनके अभाव में मिट्टी के जलपात्र पवित्र व शीतल होते हैं। टूटे-फूटे बर्तन से अथवा अंजलि से पानी नहीं पीना चाहिए।

સતી રાણી પદ્માવતી દેવી નો ઇતિહાસ

સતી રાણી પદ્માવતી સિંઘલ રાજ્ય ની રાજ્યકુંવરી હતા.તેમના વિવાહ ચિતોડ ના રાજા રાવ રત્નસિંહ ની સાથે વિવાહ થયા હતા.
સતી પદ્માવતી ખૂબ જ સુંદર હતા.
એક વખત રત્નસિંહ જી એ તેમના દરબાર માં એક સંગીતકાર રાઘવ ને અગમ્ય કારણો સર ચિતોડ રાજ્ય માંથી દેશવટો આપી દિધો હતો.
આ અપમાન તેને  સહન ન થયું ને તે તુરંત દિલ્લી માં અલાઉદ્દીન ખીલજી ને ત્યાં ગયો અને તેને રાણી પદ્માવતી ના એટલા વખાણ કર્યા કે તે તેમના પર મોહિત થઈ પડ્યો અને તુરંત જ તેને ચિતોડ જવાની તૈયારી કરી .
તેને થયું કે હમણાં જ ચિતોડ ભાંગી ને પદ્માવતી ને પામી જઈશ પણ ચિતોડ ની અભેદ્ય કિલ્લા ની રચના જોઈ તે દંગ રહી ગયો.
આથી તેને ત્યાંજ પડાવ નાખી દીધો અને ચિતોડ માં ઘુસવા ની યોજના બનાવી.
જેમાં અલાઉદીન દ્વારા સંદેશ મોકલ્યો કે હું રાણી પદ્માવતી જી ને મારી બહેન માનું છું મને એકવાર તેમના દર્શન કરવા દ્યો.
પણ રત્નસિંહજી એ રાજપુતી રિવાજ ની વિરુદ્ધ નો એ પ્રસ્તાવ ઠુકરાવ્યો.
પણ ખીલજી એ ખૂબ જ આગ્રહ કરતા અરીસા ના પ્રતિબિંબ વચ્ચે તેમને જોવાનું વચન અને સંધિ કરીને બહાનુ કર્યું.
રાવ આ વાત માની ગયા અને ખીલજી ને અંદર આવા દીધો . અરીસા માં જોય ને તે ખુબજ વધુ મોહિત થઈ પડ્યો .
પછી રાવ સાથે ભોજન કરી ને રાવ ખુદ તેમની સાત દરવાજા ની અભેદ્ય સુરક્ષા છોડી ને ખીલજી ને મુકવા ગયા આ તક નો લાભ લઇ ખીલજી એ તેમને બંધક બનાવ્યા અને સંદેશ મોકલાવ્યો કે જો રત્નસિંહ ને જીવિત જોવા માંગતા હોય તો તરત જ પદ્માવતી ને મોકલી આપો.
એટલે તેમના સેનાપતી ગાલા અને બાદલ નામના યોદ્ધા પાસે દેવી પદ્માવતી ગયા અને બધી જ વાત કરી આપી .
એટલે તેમણે એક યોજના ઘડી કે જેમાં નક્કી થયું  કે પદ્માવતી દેવી પાલખી માં બેસી ને તેમની પાસે આવે છે તેવો સંદેશ મોકલ્યો .
પણ આ પાલખી માં પદ્માવતી ની જગ્યા એ સેનાપતિ હતા .અને બાકી સ્ત્રી ના વેશમાં યોદ્ધા ઓ હતા જેમાં અલાઉદીને પદ્માવતી ની પાલખીને એક બાજુ તારવી પોતાના તંબુ તરફ લઈ ગયો.
જેવી પાલખી તરફ જોયું કે અંદર થી સેનાપતિ એ ખીલજી પર હુમલો કરી દીધો.
આ અઓચિંતા હુમલા માં ખીલજી સેના અવાક બની ગઈ . અને ભીષણ કોહરામ મચાવી ને રતનસિંહ ને બચાવી લીધા પણ ...
સેનાપતિ ગાલા અને ખીલજી ના સેનાપતિ વચ્ચે  યુદ્ધ ચાલુ હતું.
ખીલજી ના સેનાપતિ એ ગાલાજી નું માથું કાપી નાખ્યું પણ....
માથા વગર નું ધડ માંડ્યું ખીલજી ની સેના ને વિખવા.
એક પછી એક ત્રણ સેનાપતિ ના મસ્તક કાપ્યા . 101 જેટલા સેનિકો ના માથા ઉતર્યા ખીલજી આ  જોય ને ગભરાઈ ગયો.
અંત માં ધડે 522 જેટલા લોકોના મસ્તક કાપીને ચિતોડ ના રણ મેદાન માં પડ્યું.
આ બાજુ રતનસિંહ સુરક્ષિત પહોંચી ગયા પણ લાંબા સમય સુધી ખીલજી સેના એ પડાવ નાખ્યો હોવાથી કિલ્લામાં અનાજ ખાવા નું ખૂટી ગયું.
જેથી રાવ રતનસિંહે આરપાર ની લડાઈ જાહેર કરી ને  ધીંગાણું આદર્યું પણ રાજા રતનસિંહ યુદ્ધ ભૂમિમાં 1200 સૈનિકો ના કતલ કરી ને વીરગતિ પામ્યા.
ચિતોડ ના તમામ પુરુષો આ યુદ્ધમાં ખપી ગયા અને ખીલજી સેના ના માત્ર 200 જેટલ્સ જ સૈનિકો વધ્યા.
આ વાત ની જાણ થતા રાજપુતી રિવાજ પ્રમાણે રાણી પદ્માવતી દેવી એ જોહર ( અગ્નિ સ્નાન ) નું  વિચાર્યું.
એટલે તેમણે ચિતોડ ની 1000 જેટલી સ્ત્રીઓ સાથે હવન કુંડ સળગાવી શરીર પર  ઘી માં ભીંજવેલ કપડાં પહેર્યા .
એક મોટો હવન કુંડ સળગાવ્યો , કપાસ , લાકડા ને ધખધખતા ભયંકર અગ્નિ માં 1000 જેટલી સતી ઓ કુંડ માં પડી ને જીવ આપ્યો
ખીલજી જ્યારે અંદર આવ્યો ત્યારે જોયું કે અંદર મહેલ માં સળગતી ખોપરી તો કોક પોતાના નાના બાળકો ને ખોળામાં લઈ ને અને પદ્માવતી દેવી જી  રતનસિંહ ના પાર્થિવ દેહ ને ખોળા માં લઈને બળતા ભળ્યા .
એટલું જ નહીં  કોઈ પણ સ્ત્રી કોઈ પણ પ્રકાર ની પીડા નો એક શબ્દ પણ બોલતી ન હતી .
આ જોય ખીલજી ખૂબ જ દુઃખી થયો .
આ હતી રાણી પદ્માવતી ની વાત  આ ઇતિહાસ પ્રમાણભૂત પુરાવા ને આધારે મળેલ છે
આ કુંડ હજુય  છે. અને ગાલાજી તથા બાદલ ની ખાંભી હજુ પણ ઇતિહાસ ની સાક્ષી પૂરે છે.

Friday 17 November 2017

શું તમે જાણો છો તમારા રાજ્યનું નામ કઇ રીતે પડ્યું ?

*ભારત :* કેટલાક હજાર વર્ષ પહેલા ભરત નામના ખુબ જ પ્રતાપી રાજા થઇ ગયા જેમણે ચારે દિશામાં પોતાનાં નામનાં ડંકા વગાડ્યા તેનાં નામ પરથી ભારત નામ પડ્યું. અખંડ ભારતનાં સિમાડા ઇન્ડોનેશિયા અને અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલા હતા.

*અરૂણાચલ પ્રદેશ :* આ એક સંસ્કૃત નામ છે. જેને Dawn-Lit Mountainsમાંથી ટ્રાન્સલેટ કરવામાં આવ્યો છે. જેનો સરળ શબ્દોમાં અર્થ થાય છે ઉગતા સુરજની ધરતી.

*અસમ :* આ નામ અહોમ નામનાં શબ્દો પરથી ઉતરી આવ્યું છે અથવા તો અપભ્રંશ થયું છે. આ એક વંશ હતો જેણે લગભગ 600 વર્ષ જેટલા લાંબા સમય સુધી આ પ્રદેશ પર રાજ કર્યું હતું.

*બિહાર :* આ શબ્દ પાલી ભાષામાંથી ઉતરી આવેલો છે. જે અસલમાં વિહાર થાય છે. જો કે હિંદીભાષી કેટલાક લોકો વ બોલી નહી શકતા હોવાનાં કારણે તે અપભ્રંશ થતા થતા વિહારમાંથી બિહાર થઇ ગયું. વિહારનો અર્થ બૌદ્ધમઠ થાય છે.

*છત્તીસગઢ :* જ્યારે રાજ્યની રચનાં કરવામાં આવી ત્યારે તેમાં 36 કિલ્લાનો સમાવેશ થતો હતો. જેનાં કારણે તેનું નામ 36 ગઢ પરથી છત્તીસગઢ પડી ગયું.

*ગોવા :* પુરાણો તથા ઇતિહાસમાં તેનું નામ ગોવે દર્શાવવામાં આવ્યું છે. પુરાણોમાં તપાસ કરતા તેનાં ગોવે ઉપરાંત ગોવાપુરી તથા ગોમતનાં સ્વરૂપે આ પ્રદેશનો ઉલ્લેખ મળી આવે છે.

*ગુજરાત :* આપણું ગુજરાત ગુર્જરો પરથી ઉતરી આવ્યું છે. 8મી સદી સુધી આ સમગ્ર પ્રદેશ પર ગુર્જરોનું શાસન હતું જેનાં કારણે તે ગુજરાત તરીકે ઓળખાયું.

*હરિયાણા :*આ નામ હરિ અને અરણ્ય બે શબ્દો જોડાઇને બન્યું છે. જેનો અર્થ થાય છે વિષ્ણુ ભગવાનની ભુમિ અથવા તો ભગવાનની ભુમિ હરિયાણા.

*હિમાચલ :* આ શબ્દનો અર્થ થાય છે બર્ફીલા પહાડોનું ઘર

*જમ્મુ કાશ્મીર :* જમ્મુનું નામ અહીંનાં રાજા જમ્મબૂ લોચનનાં નામ પરથી ઉતરી આવ્યું છે જ્યારે કાશ્મીરનું નામ સતીસર અર્થાત કાચબાનાં તળાવ પરથી પડ્યું છે.

*ઝારખંડ :* ઝારખંડ જંગલોની ભુમી છે. સંસ્કૃતમાં ઝાડનો અર્થ જંગલ થાય છે. તે રીતે જંગલોની ભુમી એટલે ઝારખંડ નામ પડ્યું


*કર્ણાટક :* કર્ણાટક શબ્દ કારુ અને નાદથી ઉતરી આવ્યો છે. તેનો અર્થ થાય છે બુલંદ અને જમીન. બુલંદ જમીનનો અર્થ કર્ણાટક થાય છે.

*કેરળ :* ભૌગોલીક દ્રષ્ટીએ કેરળની ઉત્પતી સમુદ્રની વધેલી જમીન પર થઇ છે. કેરળ ચેરન્ના અને આલમ શબ્દથી બન્યું છે. ચેરન્નાનો અર્થ થાય છે જોડવું અને આલમ શબ્દનો અર્થ થાય છે જમીન

*મધ્ય પ્રદેશ :* આ ભારતની મધ્યમાં આવેલો પ્રદેશ છે તેથી તેને મધ્યપ્રદેશ કહેવામાં આવે છે. ઉપરાંત અંગ્રેજો પણ આ વિસ્તારને સેન્ટ્રલ પ્રોવિન્સ જ કહેતાહ તા.

*મહારાષ્ટ્ર :* આ મહા તથા રાષ્ટ્ર શબ્દનું સંયોજન છે. મહારાષ્ટ્ર રાષ્ટ્રીકા નામનાં પરિવાર પરથી ઉતરી આવેલું છે.

*મણિપુર :* આનો અર્થ મણિ એટલે એક પ્રકારનો અમુલ્ય પત્થરની ભુમી છે.

*મેઘાયલ :* મેઘ (વાદળ) અને આલય (આવાસ) મળીને બને છે મેઘાલય. જેનો અર્થ થાય છે વાદળોનું ઘર

*મિજોરમ :* આ ત્રણ શબ્દોનું સંયોજન છે. મિ (લોકો), જો (લુઇસ હિલનાં લોકો) અને રમ (ભુમિ) પરથી ઉતરી આવ્યો છે.

*નાગાલેન્ડ :* અહીં નાગા પ્રકારની જાતીના લોકો વસે છે. તેઓની ભૂમિ એટલે નાગાલેન્ડ

*ઓડિશા :* આ સંસ્કૃત શબ્દ ઓડ્ર દેસથી આવ્યોછે. તેને મધ્ય ભારતમાં રહેનારા લોકોનાં સંદર્ભમાં બોલવામાં આવે છે.

*પંજાબ :* પાંચ નદીઓની ભુમિક એટલે પંજાબ. પંજ (પાંચ) આબ (બેટ) પાંચ નદીઓ જે પ્રદેશમાં મળે છે તે પંજાબ

*રાજસ્થાન :* આને પહેલા વિર રાજાઓની ભુમિ તરીકે ઓળખવામાં આવતી હતી. રાજપુતોની ભુમિ હોવાનાં કારણે રાજસ્થાન

*સિક્કીમ :* આ ડેનજોંગથી આવ્યું છે. લિંબૂ મુળનાં બે શબ્દોમાંથી બન્યું છે આ નામ. જેમાં સુનો અર્થ થાય છે નવું અને ક્કિમનો અર્થ હોય છે મહેલ. નવો મહેલ એટલે સિક્કીમ

*તેલંગાણા :* ત્રિલિંગા શબ્દથી અપભ્રંશ થઇને તેલંગાણા બન્યું. ત્રિલિંગાનો અર્થ થાય છે શંકરભગવાનનાં લિંગોની ભુમિ

*તમિલનાડુ :* તમિલ લોકોનો પ્રદેશ એટલે તમિલનાડુ

*ત્રિપુરા :* આ બે શબ્દોમાંથી ઉતરી આવેલો શબ્દ છે. તઇ(ત્રિ)નો અર્થ થાય છે પાણી અને પુરા(પારા)નો અર્થ થાય છે નજીક. પાણીની નજીકની જમીન એટલે ત્રિપુરા (તઇપારા)

*ઉતરાખંડ :* ઉતર તરફનો ખંડ એટલે ઉતરાખંડ

*ઉત્તરપ્રદેશ :* તેનો અર્થ પણ ઉત્તરીદિશાનો પ્રદેશ એટલે ઉતરપ્રદેશ

*પશ્ચિમ બંગાળ :* બંગાળ શબ્દનો મુળ શબ્દ છે બોન્ગ. તેનાં કેટલાય અર્થ લેવામાં આવ્યા છે. જેમ કે ફારસીમાં બંગલાહ, હિંદીમાં બંગાળ અને બંગાળીમાં બાંગ્લા તરીકે ઓળખાય છે.

Monday 23 October 2017

શિક્ષણ સાથે જોડાયેલ ટૂંકાક્ષરી નામો

SSA
સર્વ શિક્ષા અભિયાન

IED
ઈન્ટિગ્રેટેડ એજ્યુકેશન ઓફ ડિસ-એબલ્ડ ચાઈલ્ડ્સ

CCE
કન્ટિન્યૂઅસ એન્ડ કમ્પ્રિહેન્સિવ એવેલ્યૂએશન

ADEPTS
એડવાન્સમેન્ટ ઓફ એજ્યુકેશનલ પર્ફોમન્સ થ્રુ ટીચર્સ સપોર્ટ         

BISAG
ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટ્યુર ફોર સ્પેસ એપ્લીકેશન એન્ડ જિઓ-ઈન્ફોર્મેટિક્સ

BALA
બિલ્ડીંગ એઝ લર્નિંગ એડ         

BRC
બ્લોક રિસોર્સ સેન્ટર   

BRP
બ્લોક રિસોર્સ પર્સન

BRG
બ્લોક રિસોર્સ ગૃપ       

CRC
ક્લસ્ટર રિસોર્સ સેન્ટર

CRG
ક્લસ્ટર રિસોર્સ ગૃપ     

CWSN
ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ

DDO
ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ ઓફિસર

DIET
ડિસ્ટ્રીક્ટ ઈન્સ્ટીટ્યુટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ

DPC
ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર

DPE
ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ એન્જિનિયર

DPEO
ડિસ્ટ્રીક્ટ પ્રાયમરી એજ્યુકેશન ઓફિસર

DPEP
ડિસ્ટ્રીક્ટ પ્રાયમરી એજ્યુકેશન પ્રોગ્રામ

EC
એજ્યુકેટિવ કમિટી

ECCE
અર્લી ચાઈલ્ડ હુડ કેર એન્ડ એજ્યુકેશન

GCERT
ગુજરાત કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ

GIAC
ગ્રાન્ટ ઈન એઈટ કમિટી

GOG
ગવર્મેન્ટ ઓફ ગુજરાત

GOI
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા

IED
ઈન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ

KGBV
કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય

MIS
મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ

MTA
મધર ટીચર એસોસિએશન

NPEGEL
નેશનલ પ્રોગ્રામ ઓફ એજ્યુકેશન ફોર ગર્લ્સ એટ એલિમેન્ટ્રી લેવલ

PTA
પેરેન્ટસ ટિચર એસોસિએશન

RTE
રાઈટ ટુ એજ્યુકેશન

RTI
રાઈટ ટુ ઈન્ફોર્મેશન

SIP
સ્કૂલ ઈમ્પ્રુવમેન્ટ પ્લાન

SPD
સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર

SPO
સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસર

SSA
સર્વ શિક્ષા અભિયાન

STP
સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ

TLE
ટીચીંગ લર્નિંગ ઈક્વિપમેન્ટ

TLM
ટીચીંગ લર્નિંગ મટિરિયલ

TRP
ટેકનિકલ રિસોર્સ પર્સન

TT
ટીચર્સ ટ્રેનિંગ

UP
અપર પ્રાયમરી

VCWC
વિલેજ સિવિલ વર્ક કમિટી

VEC
વિલેજ એજ્યુકેશન કમિટી

VER
વિલેજ એજ્યુકેશન રજિસ્ટર

WCWC
વોર્ડ સિવિલ વર્ક કમિટી

WEC
વોર્ડ એજ્યુકેશન કમિટી

WER
વોર્ડ એજ્યુકેશન રજિસ્ટર

NCF
નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક

NUEPA
નેશનલ યુનિવર્સિટી એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન

PSTE
પ્રિ સર્વિસ ટીચર એજ્યુકેશન

CMDE
કરિક્યુલમ મટિરિયલ ડેવલપમેન્ટ એન્ડ ઈવાલ્યુએશન

ET
એજ્યુકેશનલ ટેકનોલોજી

P & M
પ્લાનીંગ એન્ડ મેનેજમેન્ટ

RESECO
રિમોટ સેન્સીંગ એન્ડ કોમ્યુનિકેશન સેન્ટર

DPO
ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસ

DRU
ડિસ્ટ્રીક્ટ રિસોર્સ યુનિટ

TDO
તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર

TPO
તાલુકા પ્રાયમરી ઓફિસર

EBB
એજ્યુકેશનલી બેકવર્ડ બ્લોક

EGS
એજ્યુકેશન ગેરેન્ટી સ્કિમ

WE
વર્ક એક્સપિરિયન્સ

MHRD
મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ

NCERT
નેશનલ કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ

SIM
સેલ્ફ ઈન્સ્ટ્રક્ટીવ મટિરિયલ

LEP
લર્નિંગ એનહાઉસમેન્ટ પ્રોગ્રામ

GEIC
ગુજરાત એજ્યુકેશનલ ઈનોવેશન કમિશન

SMC
સ્કૂલ મેનેજમેન્ટ કમિટિ

DISE
ડિસ્ટ્રીક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ્સ ફોર એજ્યુકેશન

ICDS
ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ

IITE
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન

UNEP
યુનાઈટેડ નેશન્સ ઈવોલ્યુશન પ્રોગ્રામ

MPFL
માસ પ્રોગ્રામ ફોર ફન્કશનલ લિટરસી

CASE
સેન્ટર ફોર એડવાન્સ સ્ટડી ઈન એજ્યુકેશન

NKU
નેશનલ નોલેજ કમિશન

NTS
નેશનલ ટેલેન્ટ સર્વિસ

SCERT
સ્ટેટ કાઉન્સીલ ઓફ એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ટ્રેનિંગ

ALM
એક્ટિવિટી લર્નિંગ મેથોડોલોજી

ABL
એક્ટિવિટી બેઝડ લર્નિંગ

MIS
મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ

SDC
સ્કૂલ ડેવલપમેન્ટ કમિટી

TSG
ટેકનિકલ સપોર્ટ ગૃપ

TSM
ટિચર્સ સપોર્ટ ગૃપ

TET
ટીચર એલિજિબિલીટી ટેસ્ટ

ICT
ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી

GER
ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો

GAP
ગુજરાત એચિવમેન્ટ એટ પ્રાયમરી

GR
જનરલ રજીસ્ટર

CAL
કમ્પ્યુટર આસિસ્ટેડ લર્નિંગ

CAI
કમ્પ્યુટર આસિસ્ટેડ ઈન્સ્ટ્રક્શન

IGNOU
ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી

UGC
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન

CBSE
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન

CTE
કોલેજ ઓફ ટીચર એજ્યુકેશન

IASE
ઈન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઈન એજ્યુકેશન

NIEPA
નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન પ્લાનીંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન

CCERT
સેન્ટર ફોર કલ્ચરલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ટ્રેનીંગ

RIE
રીજીયોનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન

ICAI
ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા

PTR
પ્યુપીલ ટિચર્સ રેશિયો

SIS
સ્ટેટ ઈમ્પ્લીમેન્ટેશન સોસાયટી

UEE
યુનિવર્સલ એલિમેન્ટ્રી એજ્યુકેશન

UPS
અપર પ્રાયમરી સ્કૂલ

   *🏖જ્ઞાન કી દુનિયા🏖*🏖🌿 *mission Tet 1* 🌿🏖

*🏖શિક્ષણ સાથે જોડાયેલ ટૂંકાક્ષરી નામો*


IED

ઈન્ટિગ્રેટેડ એજ્યુકેશન ઓફ ડિસ-એબલ્ડ ચાઈલ્ડ્સ

CCE

કન્ટિન્યૂઅસ એન્ડ કમ્પ્રિહેન્સિવ એવેલ્યૂએશન

ADEPTS

એડવાન્સમેન્ટ ઓફ એજ્યુકેશનલ પર્ફોમન્સ થ્રુ ટીચર્સ સપોર્ટ         

BISAG

ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટ્યુર ફોર સ્પેસ એપ્લીકેશન એન્ડ જિઓ-ઈન્ફોર્મેટિક્સ

BALA

બિલ્ડીંગ એઝ લર્નિંગ એડ         

BRC

બ્લોક રિસોર્સ સેન્ટર   

BRP

બ્લોક રિસોર્સ પર્સન

BRG

બ્લોક રિસોર્સ ગૃપ       

CRC

ક્લસ્ટર રિસોર્સ સેન્ટર

CRG

ક્લસ્ટર રિસોર્સ ગૃપ     

CWSN

ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ

DDO

ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ ઓફિસર

DIET

ડિસ્ટ્રીક્ટ ઈન્સ્ટીટ્યુટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ

DPC

ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર

DPE

ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ એન્જિનિયર

DPEO

ડિસ્ટ્રીક્ટ પ્રાયમરી એજ્યુકેશન ઓફિસર

DPEP

ડિસ્ટ્રીક્ટ પ્રાયમરી એજ્યુકેશન પ્રોગ્રામ

EC

એજ્યુકેટિવ કમિટી

ECCE

અર્લી ચાઈલ્ડ હુડ કેર એન્ડ એજ્યુકેશન

GCERT

ગુજરાત કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ

GIAC

ગ્રાન્ટ ઈન એઈટ કમિટી

GOG

ગવર્મેન્ટ ઓફ ગુજરાત

GOI

ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા

IED

ઈન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ

KGBV

કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય

MIS

મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ

MTA

મધર ટીચર એસોસિએશન

NPEGEL

નેશનલ પ્રોગ્રામ ઓફ એજ્યુકેશન ફોર ગર્લ્સ એટ એલિમેન્ટ્રી લેવલ

PTA

પેરેન્ટસ ટિચર એસોસિએશન

RTE

રાઈટ ટુ એજ્યુકેશન

RTI

રાઈટ ટુ ઈન્ફોર્મેશન

SIP

સ્કૂલ ઈમ્પ્રુવમેન્ટ પ્લાન

SPD

સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર

SPO

સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસર

SSA

સર્વ શિક્ષા અભિયાન

STP

સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ

TLE

ટીચીંગ લર્નિંગ ઈક્વિપમેન્ટ

TLM

ટીચીંગ લર્નિંગ મટિરિયલ

TRP

ટેકનિકલ રિસોર્સ પર્સન

TT

ટીચર્સ ટ્રેનિંગ

UP

અપર પ્રાયમરી

VCWC

વિલેજ સિવિલ વર્ક કમિટી

VEC

વિલેજ એજ્યુકેશન કમિટી

VER

વિલેજ એજ્યુકેશન રજિસ્ટર

WCWC

વોર્ડ સિવિલ વર્ક કમિટી

WEC

વોર્ડ એજ્યુકેશન કમિટી

WER

વોર્ડ એજ્યુકેશન રજિસ્ટર

NCF

નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક

NUEPA

નેશનલ યુનિવર્સિટી એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન

PSTE

પ્રિ સર્વિસ ટીચર એજ્યુકેશન

CMDE

કરિક્યુલમ મટિરિયલ ડેવલપમેન્ટ એન્ડ ઈવાલ્યુએશન

ET

એજ્યુકેશનલ ટેકનોલોજી

P & M

પ્લાનીંગ એન્ડ મેનેજમેન્ટ

RESECO

રિમોટ સેન્સીંગ એન્ડ કોમ્યુનિકેશન સેન્ટર

DPO

ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસ

DRU

ડિસ્ટ્રીક્ટ રિસોર્સ યુનિટ

TDO

તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર

TPO

તાલુકા પ્રાયમરી ઓફિસર

EBB

એજ્યુકેશનલી બેકવર્ડ બ્લોક

EGS

એજ્યુકેશન ગેરેન્ટી સ્કિમ

WE

વર્ક એક્સપિરિયન્સ

MHRD

મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ

NCERT

નેશનલ કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ

SIM

સેલ્ફ ઈન્સ્ટ્રક્ટીવ મટિરિયલ

LEP

લર્નિંગ એનહાઉસમેન્ટ પ્રોગ્રામ

GEIC

ગુજરાત એજ્યુકેશનલ ઈનોવેશન કમિશન

SMC

સ્કૂલ મેનેજમેન્ટ કમિટિ

DISE

ડિસ્ટ્રીક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ્સ ફોર એજ્યુકેશન

ICDS

ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ

IITE

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન

UNEP

યુનાઈટેડ નેશન્સ ઈવોલ્યુશન પ્રોગ્રામ

MPFL

માસ પ્રોગ્રામ ફોર ફન્કશનલ લિટરસી

CASE

સેન્ટર ફોર એડવાન્સ સ્ટડી ઈન એજ્યુકેશન

NKU

નેશનલ નોલેજ કમિશન

NTS

નેશનલ ટેલેન્ટ સર્વિસ

SCERT

સ્ટેટ કાઉન્સીલ ઓફ એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ટ્રેનિંગ

ALM

એક્ટિવિટી લર્નિંગ મેથોડોલોજી

ABL

એક્ટિવિટી બેઝડ લર્નિંગ

MIS

મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ

SDC

સ્કૂલ ડેવલપમેન્ટ કમિટી

TSG

ટેકનિકલ સપોર્ટ ગૃપ

TSM

ટિચર્સ સપોર્ટ ગૃપ

TET

ટીચર એલિજિબિલીટી ટેસ્ટ

ICT

ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી

GER

ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો

GAP

ગુજરાત એચિવમેન્ટ એટ પ્રાયમરી

GR

જનરલ રજીસ્ટર

CAL

કમ્પ્યુટર આસિસ્ટેડ લર્નિંગ

CAI

કમ્પ્યુટર આસિસ્ટેડ ઈન્સ્ટ્રક્શન

IGNOU

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી

UGC

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન

CBSE

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન

CTE

કોલેજ ઓફ ટીચર એજ્યુકેશન

IASE

ઈન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઈન એજ્યુકેશન

NIEPA

નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન પ્લાનીંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન

CCERT

સેન્ટર ફોર કલ્ચરલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ટ્રેનીંગ

RIE

રીજીયોનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન

ICAI

ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા

PTR
પ્યુપીલ ટિચર્સ રેશિયો

SIS
સ્ટેટ ઈમ્પ્લીમેન્ટેશન સોસાયટી

UEE
યુનિવર્સલ એલિમેન્ટ્રી એજ્યુકેશન

UPS
અપર પ્રાયમરી સ્કૂલ

Thursday 12 October 2017

સૌરાષ્ટ્રના સંત -દાસી જીવણ

*સૌરાષ્ટ્રના સંત -દાસી જીવણ*

દાસી જીવણ / જીવણસાહેબ / જીવણદાસજી (ઇ.સ.૧૭પ૦-૧૮રપ)

રવિ-ભાણ સંપ્રદાયના તેજસ્વી સંત કવિ. ભીમસાહેબના શિષ્ય. જન્મ વિ.સં.૧૮૦૬ ઇ.સ. ૧૭પ૦માં ઘોઘાવદર (તા.ગોંડલ‚ જિ.રાજકોટ) ગામે હરિજન ચમાર કુટુંબમાં દાફડા શાખના જગાભગત સામબાઈને ત્યાં. દાસી ભાવે પરમાત્માની ઉપાસના કરનારા આ સંત કવિ લોકોમાં ‘રાધાનો અવતાર’ તરીકે ઓળખાય છે. નિર્ગુણ નિરાકારની સાથે સગુણ સાકારની ઉપાસનાનો સમન્વય કરી પ્રેમલક્ષણા દાસીભાવ‚ જ્ઞાન‚ યોગ‚ વૈરાગ્ય‚ ચેતવણી‚ બોધ ઉપદેશ ગુરુમહિમા એમ વિવિધ ભાવસૃષ્ટિ ધરાવતાં ભજનોના રચયિતા સંત કવિ તરીકે સૌરાષ્ટ્રના ભજનસાહિત્યમાં દાસી જીવણે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમનાં પ્યાલો‚ કટારી‚ બંસરી‚ બંગલો‚ મોરલો‚ હાટડી‚ ઝાલરી વગેરે રૂપકાત્મક ભજનો ઉચ્ચ પ્રકારની સાહિત્યિક ગુણવત્તા ધરાવે છે. દાસી જીવણે સં. ૧૮૮૧ આસો વદી અમાસ-દીવાળીને દિવસે (ઇ.સ.૧૮રપ) ઘોઘાવદરમાં જ જીવતા સમાધિ લીધેલી. પત્ની : જાલુમા. પુત્ર : દેશળભગત. શિષ્યો : પ્રેમસાહેબ (કોટડા સાંગાણી)‚ અરજણ (ભાદરા).

દાસી જીવણ

ઓળખ:

જીવણ જગમાં જાગિયા,નર મટી થિયા નાર,
દાસી નામ દરસાવિયુ, એ રાધા અવતાર.’

કૃષ્ણ ભકત જીવણદાસ પુરુષ હોવા છતાં પોતાને રાધાનો અવતાર ગણાવતાં હોવાથી દાસી જીવણ તરીકે જાણીતા બન્યા હતા. દાસી જીવણ એ રવિભાણ સંપ્રદાયનાં ઓજસ્વી સંતકવિઓની વેલનું અમરફળ છે. રવિસાહેબ અને દાસી જીવણના પદોએ આટલાં વર્ષે પણ જનમાનસનાં હૈયામાં પોતાનું સ્થાન અણડોલ પણે જાળવી રાખ્યું છે. આમ તેમના ભજનને આત્મજ્ઞાનની અનુભવરૂપી વાણીનો જ એક પરિપાક ગણવામાં આવે છે. તેમણે દાસીભાવે અનેક પદો અને ભજનો રચ્યાં, જે આજેય લોકજીભે પ્રચલિત છે. વસ્ત્ર પરિધાનમાં પણ તેઓ ભારે વરણાગી ગણાતા. પોતાની જાતને ચૌદ ભુવનના સ્વામીનાં પટરાણી ગણી જાત ભાતના શણગારોથી સજાવતા. દાસી જીવણને સૌરાષ્ટ્રની મીરાં બાઈ પણ કહેવાય છે.

જન્મ અને બાળપણ:
દાસી જીવણનો જન્મ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં ઘોઘાવદર ગામમાં થયો હતો. જે સંવત ૧૮૦૬ માં આસો મહિનાની અમાસ એટલેકે દિવાળીના દિવસે મેધવાળ જ્ઞાતિનાં એક ગરીબ કુંટુંબમાં થયો હતો. તેમનું મુળનામ જીવણદાસ હતું. તેમનાં પિતાનું નામ જગા દાફડા અને માતાનું નામ સામબાઈ હતું. દાસી જીવણનાં પિતાનો વ્યવસાય તે સમયનાં ગોંડલ સ્ટેટનાં મરેલા પશુઓનાં ચામડાં ઉતારી તેને કેળવવાનો ઈજારો રાખવાનો હતો. ગોંડલ સ્ટેટનાં ચમારોમાં દાસી જીવણનાં પિતાનું બહુ મોટું નામ ગણાતુ હતું. વ્યવસાય પ્રમાણે કોઈ કોઈ માણસો તેને ચમાર જ્ઞાતિનાં પણ ગણે છે.

ધાર્મિક લાગણી અને ઈશ્વરી આસ્થા દાસી જીવણના કુંટુંબનું અંગ બની ગયા હતા. રાત પડે અને જગા દાફડાની ડેલીએ ભજનો શરૂ થાય. સાધુ-સંતો માટે તેમનું ઘર આશરો બની રહેતું. આવા વાતાવરણ વચ્ચે દાસી જીવણનો ઉછેર થતો હતો. દાસી જીવણ પોતાના પિતાનાં વ્યવસાય કરતાં કરતાં મન તો ભક્તિના રંગમાં ડુબેલું જ રાખતા. આમ સમય જતાં તે યુવાનાવસ્થામાં પહોંચ્યા.

લગ્નજીવન અને ગુરૂનો મેળાપ:
દાસી જીવણ યુવાન થતા તેમના પિતા અને માતાએ તેમના માટે સારી કન્યા ગોતવા માંડયા. લગ્ન માટે આમતો દાસી જીવણની ઈચ્છા ન હતી છતા પણ પોતાના માતાપિતાની આજ્ઞાને શિરે ધરી. સમય થતા જાલુમા નામની કન્યા સાથે તેમના લગ્ન થયા. પોતાનો સંસાર સમયનાં વહેણની સાથે ચાલવા લાગ્યો અને તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો. તેમનુ નામ દેશળ રાખવામાં આવ્યુ. સંસારની જવાબદારી વધવા છતા પણ તેમનો ભક્તિમાં લીન રહેવા લાગ્યા. તેઓ આજુબાજુના ગામમાં થતા ભજનમાં પણ જવા લાગ્યા. હવે તો પોતાનાં ઘરમાં પણ સાધુઓની અવર જવર વધવા લાગી. તેમના પિતાએ શરૂ કરેલ આતિથ્ય સતકારની ભાવનાથી રંગાયેલ દાસી જીવણને આ કાર્યમા આનંદ આવતો હતો. આમ એક દિવસ રવિભાણ સંપ્રદાયનાં સિધ્ધસંત ત્રિકમ સાહેબનાં શિષ્ય એવા આમરણ(તા.મોરબી) નિવાસી સંતશ્રી ભીમ સાહેબના સમ્પર્કમાં આવ્યા પછી પ્રેમલક્ષણા ભકિતનો ઉદય થયો. તેમની સાથે ભક્તિની વાતો કરે અને સતસંગમા આનંદ મેળવતા હતા.

આમ પણ દાસી જીવણને નાનપણથી જ ખ્યાલ હતો કે ગુરૂ વિના સાચુ જ્ઞાન મળતુ નથી, અને જો ઈશ્વરનાં દર્શન કરવા હોય તો ગુરૂજ્ઞાન થવુ જરૂરી હતુ. દાસી જીવણને જયારે કોઈ સંત તેજસ્વી લાગતા ત્યારે તે પોતાના ગુરૂ માનીને કંઠી બંધવતા હતા. આમ પ્રભુ ઉપાસનાનાં પંથે પડેલા દાસી જીવણે ૧૭ વખત ગુરૂ બદલાવ્યા, પણ ક્યાંય મેળ ન જામ્યો. પોતાનુ હૈયુ ઠરે તેવા ગુરૂની શોધમાં હતા. તેવામાં તેમને ભીમસાહેબનો ભેટો થયો. મનમાં જેવા ગુરૂની કલ્પના કરી હતી તે સાકાર થઈ. પરમતત્વની લે લાગી ગઈ. હદયનાં કમાડ ઉઘડી ગયા અને દાસી જીવણની વાણી વહેતી થઈ.

ગુરૂના સાનિધ્યમાં ભજનવાણી:
અમુક લોકોને જેમ ગુરૂનો મેળાપ થયા પછી પોતાના જીવન ધ્યેય ફરી ગયા છે, તેમ હવેતો ગુરૂ મળવાથી મનમાં અનેરો આનંદ થાય છે. તેમને દિવસ કેમ વિતી જાય છે. તેનો ખ્યાલ પણ રહેતો નથી અને રાત્રે ભજનની લહેર લાગી જાય છે. પોતાના ગુરૂ પાસે મુંઝવતા પ્રશ્નોનું સમાધાન કરી અને ભક્તિમાં તરબોળ થતા જાય છે. અને હવેતો તેના અંતરનો તારો બોલી ઉઠ્યો, ભજનસરવાણી છુટવા લાગી. સાદી અને સરળ પણ મર્મસ્પર્શી એમની વાણી છે. જગતને ધુતવાવાળા ધુતારાઓને નિરક્ષર સંતે પોતાના પદ દ્વારા પડકાર ફેંકયો છે કે, જોગી હોકર જટા વધારે, અંગ લગાવે વિભુતા, જોગી નહીં પણ જગધુતા. દંભ સામે કટાક્ષ કરનાર દાસી જીવણના ભજનોમાં યોગસાધના પધ્ધતિનુ પણ નિરૂપણ થયુ છે. સાધના દ્વારા જે અગમ્ય અનુભવ થાય છે. તેનુ વર્ણન કરતા કહે છે કે, અજો ગગનથી લહેરૂ આવે, જરજર નેણાં અમર જરે; જીણા જીણા મોતીડાં વરસે ધ્યાન અખંડી જો ધરે. તે ઉપરાંત દાસી જીવણ મસ્ત કવિ પણ હતા, પરંતુ આ મસ્તપણુ શુરવીરતાયુકત હતુ.

દાસી જીવણ કોઈ એક ગામમાં ગયેલા. તે ગામમાં તેમની પાછળ મોહિત થઈને એક બેન ચાલી નીકળી. તે બેનને સમજાવવા માટે એક પદ રચ્યુ જે શુ કરવા સુખ પારકા, સુખ માંડેલ હોય તો થાય જી, રૂપ દેખી નવ રાચિયે, પત પોતાની જાય. આમ ઈશ્વરના અપાર વિશ્વાસ પર તેમનુ જીવન આધારિત હતું. પોતાના ગુરૂ ભીમસાહેબને પ્રભુના સ્થાને ગણ્યા હતાં.

શિષ્ય પરંપરા:
મધ્યયુગના આ સંતકવિએ જનતાને વ્યવહારૂ આત્મવિધા આપી, આત્મવિકાસની સાથે ભ્રામક માન્યતાનું ખંડન કર્યુ. ધરતીને ખોળે ખેલનારા આ સંત અને ભક્ત પ્રજાજીવનના નીતિ અને આચારધર્મની આધારશીલા હતા. ગ્રામજીવનમાં આચાર ધર્મ માટેનાં આલંબન આજે પણ તેમના ભજનો બની રહ્યા છે. દાસી જીવણને પણ પોતાના જીવનકાળ દરમિયાન બે શિષ્યો થયા. જેમા એક હતા અરજણભગત અને બીજા હતા પ્રેમ સાહેબ. પ્રેમસાહેબ પછી તેમની બુંદશિષ્ય પરંપરા આગળ ચાલી અને તે પ્રેમવંશ કહેવાયા.

દાસી જીવણે તેમના જીવનકાળ દરમિયાન ઘણા બધા પરચાઓ આપ્યા હતા. તેમાનો એક જોઈએ તો પરબધામ-તા.ભેસાણની દેવીદાસબાપુની જે જગ્યા આવેલી છે ત્યા એકવાર ઘોઘાવદરથી દાસી જીવણ અને તેમના શિષ્ય તેમજ અન્ય માણસો સાથે ત્યા ગયા. તે વખતે દાસી જીવણ સંત કહેવાતા હતા. હવે બન્યુ એવુકે ત્યાના તે વખતના મહંત શાદુળભગત હતા. ત્યા દાસી જીવણ બધા સાથે રોકાયા હતાં. તે દરમિયાન જગ્યામાં પાણીનો કુવો હતો. દાસી જીવણ કુવા પાસે ગયા અને કહ્યુકે શાદુળભગત કુવામાં પાણી નથી ? જેથી જવાબ આપતા શાદુળભગતે કહ્યુકે ફરતી સીમનાં ગાયુનાં ધણ ધા નાખે છે. કસ જોવરાવ્યો પણ પાણી નથી. જેથી દાસી જીવણે કુવામાં ઉતરીને કસ જોઈ દેવા તૈયારી બતાવી. અને થોડીજ વારમાં ખાટલીમાં બેસાડીને જીવણદાસજીને કુવામાં ઉતાર્યા અને પછી દાસી જીવણના સંતપણાના પારખા લેવા શાદુળભગતે ખાટલી કુવામાંથી બહાર કઢાવી લીધી. પથ્થરોના તળ તપાસીને દાસી જીવણે કહ્યુકે મને હવે ઉપર સીંચી લ્યો. જેથી શાદુળભગતે કહ્યુકે એ નહી બને. આ કુવામાં પાણી આવ્યા વગર તમને બહાર નથી કાઢવા. તમે તો સંત છોને તો ત્યાજ પાણી આવે કરો તો જ હુ માનું. દાસી જીવણે કહ્યુકે અરે ભાઈ, મારામાં એવુ સત નથી. મારી આબરૂ ન લે. છતા શાદુળભગત ન માન્યા. અંતે દાસી જીવણે પોતાનો એકતારો દોરડા મારફત મંગાવ્યો અને દાસી જીવણે પ્રભુને રીજવવા અને પાણી લાવવા એક સાથે ચાર ભજન કુવામાં ગાયા હતાં. અને તે બાબત ઇતિહાસમાં પણ સાક્ષી પુરે છેકે તેમનાં દાસીપણા અને સંગીતનાં જોરે સુકેલા કુવામાં પાણી આવ્યા હતા. અને તે સમયે શાદુળભગત દાસી જીવણના પગે પડી ગયા અને તેમનુ દીલ દુભાયુ તે બદલ પસ્તાવા રૂપે વચન આપ્યુકે જ્યા લગી આકુવો છે તેમા કોઈ દિવસ આભળછેટ નહી લાગે અને અઢારેય વરણ તેમા પાણી પીસે. આમ દાસી જીવણે પરચો પુર્યો હતો. આ ઉપરાંત ગોંડલ સ્ટેટનાં કર ન ભરવા માટે થઈને જેલમાં પુર્યા હતાં. તે દિવસે પણ તેની પત રાખવા ખુદ ભગવાન કૃષ્ણએ તેમનો દંડ ભર્યો હતો અને દાસી જીવણને છોડાવ્યા હતા. ભગવાને દાસી જીવણને છોડાવવા માટે આપેલ કોરી આજે પણ ગોંડલ સ્ટેટના વારસદારો પાસે છે. આમ દાસી જીવણ કામ પણ ભગવાને કરેલા છે.

વંશ પરંપરા:
દાસી જીવણને સંતાનમાં એકજ પુત્ર દેશળ હતા, જે સમય જતા દેશળભગત તરીકે ઓળખાયા. દેશળભગતને સંતાનમાં એકમાત્ર પુત્રી હતા અને તેને ઘોઘાવદર પાસેના મોટા દડવા ગામે પરણાવેલા. જમાઈ સાતા ભગત ઘોઘાવદર રહેતા. સાતા ભગતને બે પુત્રો પુરણદાસ અને હમીરદાસ થયા. પુરણદાસના ત્રણ પુત્રો હિરદાસ, જીવાદાસ અને મંગળદાસ થયા. તેઓનાં વંશજો અત્યારે દાસીજીવણની જગ્યામાં પુજા વગેરે કામ સંભાળે છે.

સમાધીમંદીર:
આમ પોતાના જીવનમાં ભક્તિ કરતા કરતા ૭૫ વર્ષનું આયુષ્ય ભોગવીને સંવત ૧૮૮૧નાં વર્ષમાં ઘોઘાવદર ગામમાં સમાધી લીધી. તેમના સમાધિસ્થાન ઉપર મંદીર બંધાયુ છે. તેમાં દાસી જીવણ, તેમના પત્ની અને પુત્રની મુર્તિઓ છે. મંદીરની બાજુમાં જુના વખતની દેરી પણ જાળવી રાખવામા આવી છે. તેમના પગલા પુજાય છે. દાસી જીવણનાં એક ભકત અમરાબાપાના પગલા પણ દેરીની બાજુમાં આવેલા છે. તેમના વંશજ ગોંડલના કોન્ટ્રાકટર રાણાભાઈએ ૧૯૭૪મા સમાધીમંદીરનો જીર્ણોધાર કરાવી વર્તમાન મંદીર બંધાવ્યુ છે. સમાધીમંદીરના દ્વાર પર દાસી જીવણની વિશાળ કદની તસવીર લટકાવવામાં આવી છે.

પ્રચલિત ભજનો:

અજવાળું હવે અજવાળું
વારી વારી જાઉં રે
બંગલાનો બાંધનાર

સંત લખીરામ

             લક્ષ્મીસાહેબ મૂળ ગામ-ઇંગોરાળા જાતે મેઘવાળ સાધુ. માં-બાપ બચપણ થી જ મરણ પામેલ હોવાથી ભવાયા રમી ગુજરાન ચલાવતા.એક જ બેન હતા અને એમના લગ્ન રૂપાવટી ગામ થયેલ.... એક દિવસ ભવાયા નો ખેલ લક્ષ્મી સાહેબના બેન ના ગામ માં થયો....એ સમયમાં લાઈટ ના હોવાથી એ લોકો ગામમાંથી સૂતર ઉઘરાવતા અને એ સૂતર ને સળગાવી એના પ્રકાશમાં ભવાયા ની વેશ ભજવતા. લક્ષ્મી સાહેબ પણ સૂતર લેવા ગયા .. સમર્થ ગુરુ કરમણ સાહેબ ના ઘરે, કરમણસાહેબે સુતર આપતા કહ્યું-લખીરામ તું જે પુરબીયાનું ગીત " મેં પુરબીયા પુરબ દેશ સે આયા મેરા ભેદ ના જાને કોઈ" એ ગીત તું હવેથી નહિ ગાતો.... લખીરામ કહે હા બાપુ નહિ ગાવ.
પણ જેવો ભવાયા નો ખેલ ચાલુ થયો કે લખીરામ પુરબીયા બનીને પડ માં આવ્યા અને ગીત ચાલુ કર્યું
" મેં પુરબીયા પુરબ દેશ કા મેરા ભેદ ના જાણે કોઈ"
સામે જ ગુરુ કરમણસાહેબ બેઠા હતા એમને સાનમાં ઈશારો કરી નજીક બોલાવ્યા અને માથામાં ત્રણ થપાટ મારી..... અને પછી લખીરામ માંથી લક્ષ્મીસાહેબ થઈ ગયા અને એ જ સમયે ભીડમાં બેઠેલા પોતાના બેનને સંબોધી એક ભજન બોલ્યા

વરતાણી છે આનંદ લીલા‚ મારી બાયું રે !
બે ની રે ! મું ને ભીતર સદગુરુ મળિયા રે
બેની ! મું ને…૦
કોટિક ભાણ ઊગ્યા દિલ ભીતર‚ ભોમકા સઘળી ભાળી ;
શૂનમંડળમાં મેરો શ્યામ બિરાજે‚ ત્રિકુટિમાં લાગી મું ને તાળી…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
અખંડિત ભાણ ઊગ્યા દલ ભીતરે‚ મું ને સાતે ય ભોમકા દરશાણી ;
કાળાં અંજન કરમણે આંજ્યાં‚ તનડામાં લાગી ગઈ છે તાળી…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
અગમ ખડકી જોઈ ઉઘાડી‚ તિયાં સામા સદગુરુ દીસે ;
ખટ પાંખડીયાં સિંહાસન બેસી‚ ઈ ખાંતે ખળખળ હસે…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
બાવન બજારૂં ને ચોરાશી ચૌટા‚ કંચનના મોલ કીના ;
ઈ મોલમાં મારો સદગુરુ બીરાજે‚ દોઈ કર જોડી આસન દીના…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
ઘડીઘડીમાં ઘડિયાળાં વાગે‚ છત્રીસે રાગ રાગિણી ;
ઝળકત મહોલ ને ઝરૂખા-જાળિયાં‚ ઝાલરી વાગે જીણી જીણી…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
પવન પૂતળી સિંગાસણ શોભતી‚ મારા નેણે નખ શિખ નીરખી ;
અંગનાં ઓશીકાં ને પ્રેમનાં પાથરણાં‚ ગુરુજીને દેખી હું તો હરખી…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
સોના જળમાં સહસ કમળનું‚ શોભે છે સિંહાસન ;
નજરો નજર દેખ્યા હરિને‚ તોય લોભી નો માને મંન…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
સત-નામનો સંતાર લીધો‚ ગુણ તખત પર ગયો ;
કરમણ-શરણે લખીરામ બોલ્યા‚ ગુપત પિયાલો અમને પાયો…
મારી બાયું રે…
બેની ! મું ને…૦

Wednesday 6 September 2017

ભારતીય સ્વાતંત્ર સંગ્રામમા દલિતોનુ યોગદાન

🌞🌞🌞🌞🌞🌞🌞
जानिए दलितों का स्वतंत्रता संग्राम में योगदान-
अक्सर सवर्ण बंधुओ द्वारा यह प्रश्न किया जाता है की दलितों का आजादी की लड़ाई में क्या योगदान रहा है , वे गाहे बेगाहे सवर्ण क्रांतिकारियो की लिस्ट दिखा के यह साबित करने की कोशिश करते हैं की, सारी आज़ादी की लड़ाई उन्होंने ही लड़ी बाकी अछूत दलित तो कुछ नहीं करते थे । यह मानसिकता वह है जो हजारो सालों से चली आ रही है ,इसी मानसिकता के चलते एकलव्य का अंगूठा कटवा के उसके बाद अर्जुन को सर्वश्रेष्ठ धनुर्धर की पदवी दिला दी जाती है ।

खैर, मैं आपको प्राचीन काल में नहीं अपितु इतिहास में ले चलता हूँ,

सब जानते हैं की आज़ादी की लड़ाई की शुरुआत 1857 में मंगल पाण्डे से शुरू हुई । हालांकी मंगल पाण्डे को अंग्रेजो से बगावत करने की प्रेरणा मातादीन वाल्मीकि से मिली वर्ना, पाण्डे जी जीवन भर अंग्रेजो की नौकरी ही करते रहते ।

मातादीन वाल्मिकि को अछूत होने के नाते भुला दिया गया ।
पर यहां आपको मैं बताऊंगा की आज़ादी की प्रथम लड़ाई 1857 में मंगल पाण्डे द्वारा नहीं लड़ी गई थी ,बल्कि, आज़ादी की लड़ाई 1804
में ही शुरू हो गई थी । और यह लड़ाई लड़ी गई थी छतरी के नबाब
द्वारा, छतरी के नबाब का अंग्रेजो से लड़ने वाला परमवीर योद्धा
था "ऊदैया चमार" ,जिसने सैंकड़ो अंग्रेजो को मौत के घाट उतार दिया था ।
उसकी वीरता के चर्चे अलीगढ़ के आस-पास के क्षेत्रो में आज
भी सुनाई देते हैं ,उसको 1807 में अंग्रेजो द्वारा फाँसी दे दी गई थी ।

उसके बाद आता है बाँके चमार, बाँके जौनपुर जिले के मछली
तहसील के गाँव कुँवरपुर के निवासी थे , उनकी अंग्रेजो में इतनी
दहशत थी की सन 1857 के समय उनके ऊपर 50 हजार का इनाम रखा था अंग्रेजो ने ।

अब आप सोचिये कि, जब "2 पैसे" की इतनी कीमत थी की उस
से बैल ख़रीदा जा सकता था तो उस समय "50 हजार" का इनाम कितना बड़ा होगा ।

वीरांगना झलकारी बाई को कौन नहीं जानता ? रानी झाँसी से बढ़ के
हिम्मत और साहस था उनमें , वे चमार जाति की उपजाति कोरी जाति से थी ।
पर दलित होने के कारण उनको पिछे धकेल दिया गया और
रानी झाँसी का गुणगान किया गया ।

1857 में ही राजा बेनी माधव (खलीलाबाद) अंग्रेजो द्वारा कैद किये
जाने पर उन्हें छुड़ाने वाला अछूत वीरा पासी था !
इसके अलावा कुछ और दलित क्रान्तिकारियो के नाम आप लोगो को
बताना चाहता हूँ जो गोरखपुर अभिलेखों में दर्ज हैं ।
1- आज़ादी की लड़ाई में चौरा-चौरी काण्ड एक मील का पत्थर है ,
इसी चौरा-चौरी कांड के नायक थे "रमापति चमार" , इन्ही की
सरपस्ति में हजारो दलितों की भीड़ ने चौरा-चौरी थाने में आग लगा दी थी जिससे 23 अंग्रेज सिपाहियों की जलने से मौत हो गई थी ।
इतिहासकार श्री. डी सी दिनकर ने अपनी पुस्तक "स्वतंत्रता संग्राम" में 'अछूतों का योगदान' में उल्लेख किया है की- "अंग्रेजो ने इस काण्ड में सैंकड़ो दलितों को गिरफ्तार किया ।
228 दलितों पर सेशन
सुपुर्द कर अभियोग चला ।
निचली अदालत ने 172 दलितों को फाँसी
की सजा सुनाई।
इस निर्णय की ऊपरी अदालत में अपील की गई , ऊपरी अदालत ने 19 को फाँसी, 14 को आजीवन कारवास , शेष को आठ से पांच साल की जेल हुई ।

2 जुलाई 1923 को 18 अन्य दलितों के साथ चौरा-चौरी कांड के नायक रमापति को फांसी के फंदे पर लटका दिया गया ।

चौरा-चौरी कांड में फाँसी तथा जेल की सजा पाने वाले क्रन्तिकारी
दलितों के नाम थे-

1- सम्पति चमार- थाना- चौरा, गोरखपुर, धारा 302 के तहत
1923 में फांसी,

2- अयोध्या प्रसाद पुत्र महंगी पासी- ग्राम - मोती पाकड़, जिला
चौरा, गोरखपुर , सजा - फाँसी

3- कल्लू चमार, सुपुत्र सुमन - गाँव गोगरा, थाना-झगहा, जिला
गोरखपुर, सजा - 8 साल की कैद

4- गरीब दास , पुत्र महंगी पासी - सजा धारा 302 के तहत
आजीवन कारावास

5- नोहरदास, पुत्र देवीदीन- ग्राम - रेबती बाजार, थाना चौरा-चौरी, गोरखपुर, आजीवन कारवास

6-श्री फलई , पुत्र घासी प्रसाद- गाँव- थाना चौरा-चौरी , 8
साल की कठोर कारवास,

7-  बिरजा, पुत्र धवल चमार- गाँव - डुमरी, थाना चौरा, धारा 302
के तहत 1924 में आजीवन कारावास

8- श्री. मेढ़ाइ, पुत्र बुधई- थाना चौरा, गोरखपुर, आजीवन कारवास....

इसके अलावा 1942 के भारत छ़ोडो आंदोलन में मारने वाले और भाग लेने वाले दलितों की संख्या हजारो में हैं जिसमें से कुछ प्रमुख हैं -

1-मेंकुलाल ,पुत्र पन्ना लाल, जिला सीता पुर यह बहादुर दलित 1932 के मोतीबाग कांड में शहीद हुआ ।

2- शिवदान ,पुत्र दुबर - निवासी ग्राम - पहाड़ीपुर, मधुबन
आजमगढ़ , इन्होंने 1942 के 15 अगस्त को मधुबन थाना के प्रात: 10 बजे अंग्रेजो पर हल्ला बोला , अंग्रेजो की गोली से शहीद हुए ।
इसके अलावा दलित अमर शहिदों का भारत अभिलेख से प्राप्त
परिचय - मुंडा, मालदेव, सांठे, सिंहराम, सुखराम, सवराउ, आदि बिहार प्रान्त से ।
आंध्र प्रदेश से 100 से ऊपर दलित नेता व् कार्यकर्ता बंदी ।
बंगाल से 45 दलित नेता बलिदान हुए आजादी की लड़ाई में...
ऐसे ही देश के अन्य राज्यो में भी दलितों ने आज़ादी के संग्राम में
अपनी क़ुरबानी दी ।

अरे हाँ.... !!

सबसे महत्वपूर्ण नाम लेना तो भूल ही गया , जलियाँवाला बाग का बदला लेने वाले और लन्दन जा के माइकल आडेवयार को गोलियों से भून देने वाले दलित "शहीद ऊधम सिंह...." जिसका नाम सुनते ही
अंग्रेजो में डर की लहर दौड़ जाती थी ।
        ये सब दलित "स्वतंत्रता सेनानी" और हजारो ऐसे ही गुमनाम शहीद जो 'दलित' होने के नाते कभी भी मुख्य पंक्ति में नहीं आ पाये,
देश को नजर आये तो सिर्फ सवर्ण ।

Sunday 27 August 2017

આટલુ જાણો

 *આપણા કુલ 4 વેદો છે*
1] ઋગ્વેદ
2] સામવેદ
3] અથર્વવેદ
4] યજુર્વેદ
*************************************
*કુલ 6 શાસ્ત્ર છે.*
1] વેદાંગ
2] સાંખ્ય
3] નિરૂક્ત
4] વ્યાકરણ
5] યોગ
6] છંદ
*************************************
* આપણી 7 નદીઓ*
1] ગંગા
2] યમુના
3] ગોદાવરી
4] સરસ્વતી
5] નર્મદા
6] સિંધુ
7] કાવેરી
*************************************
*આપણા 18 પુરાણો*
1] મત્સ્ય પુરાણ
2] માર્કન્ડેય પુરાણ
3] ભવિષ્ય પુરાણ
4] ભગવત પુરાણ
5] બ્રહ્માંડ પુરાણ
6] બ્રહમવૈવર્ત પુરાણ
7] બ્રહ્મપુરાણ
8] વામન પુરાણ
9] વરાહ પુરાણ
10] વિષ્ણુ પુરાણ
11] વાયુ પુરાણ
12] અગ્નિ પુરાણ
13] નારદ પુરાણ
14] પદ્મ પુરાણ
15] લિંગ પુરાણ
16] ગરુડ પુરાણ
17] કૂર્મ પુરાણ
18] સ્કંધ પુરાણ
*************************************
*પંચામૃત*
1] દૂધ
2] દહીં
3] ઘી
4] મધ
5] ખાંડ
***********************
*પંચતત્વ*
1] પૃથ્વી
2] જળ
3] તેજ
4] વાયુ
5] આકાશ
***********************
*ત્રણ ગુણ*
1] સત્વ
2] રજ
3] તમ
**********************
*ત્રણ દોષ*
1] વાત
2] પિત્ત
3] કફ
***********************
* ત્રણ લોક*
1] આકાશ લોક
2] મૃત્યુ લોક
3] પાતાળ લોક
***********************
* સાત મહાસાગર*
1] ક્ષીરસાગર
2] દધિસાગર
3] ઘૃતસાગર
4] મથાનસાગર
5] મધુસાગર
6] મદિરાસાગર
7] લવણસાગર
***********************
*સાત દ્વીપ*
1] જમ્બુદ્વીપ,
2] પલક્ષદ્વીપ,
3] કુશદ્વીપ,
4] પુષ્કરદ્વીપ,
5] શંકરદ્વીપ,
6] કાંચદ્વીપ,
7] શાલમાલીદ્વીપ
***********************
*ત્રણ દેવ*
 1] બ્રહ્મા
 2] વિષ્ણુ
 3] મહેશ
***********************
*ત્રણ જીવ*
1] જલચર
2] નભચર
3] થલચર
***********************
*ચાર વર્ણ*
1] બ્રાહ્મણ
2] ક્ષત્રિય
3] વૈશ્ય
4] શૂદ્ર
***********************
*ચાર ફળ*
1] ધર્મ
2] અર્થ
3] કામ
4] મોક્ષ
***********************
*ચાર શત્રુ*
1] કામ
2] ક્રોધ
3] મોહ
4] લોભ
***********************
*ચાર આશ્રમ*
1] બ્રહ્મચર્ય
2] ગૃહસ્થ
3] વાનપ્રસ્થ
4] સંન્યાસ
***********************
*અષ્ટધાતુ*
1] સોનું
2] ચાંદી
3] તાબું
4] લોખંડ
5] સીસુ
6] કાંસુ
7] પિત્તળ
8] રાંગુ
***********************
*પંચદેવ*
1] બ્રહ્મા
2] વિષ્ણુ
3] મહેશ
4] ગણેશ
5] સૂર્ય
***********************
*ચૌદ રત્ન*
1] અમૃત,
2] ઐરાવત હાથી,
3] કલ્પવૃક્ષ,
4] કૌસ્તુભમણિ
5] ઉચ્ચૈશ્રવા ઘોડો,
6] પાંચજન્ય
7] શંખ,
8] ચન્દ્રમા,
9] ધનુષ,
10] કામધેનુ,
11] ધનવન્તરિ.
12] રંભા અપ્સરા,
13] લક્ષ્મીજી,
14] વારુણી, વૃષ.
***********************
*નવધા ભક્તિ*
1] શ્રવણ,
2] કીર્તન,
3] સ્મરણ,
4] પાદસેવન,
5] અર્ચના,
6] વંદના,
7] મિત્ર,
8] દાસ્ય,
9] આત્મનિવેદન.
*********************
* ચૌદભુવન*
1] તલ,
2] અતલ,
3] વિતલ,
4] સુતલ,
5] રસાતલ,
6] પાતાલ,
7] ભુવલોક,
8] ભુલોક,
9] સ્વર્ગ,
10] મૃત્યુલોક,
11] યમલોક,
12] વરૂણલોક,
13] સત્યલોક,
14] બ્રહ્મલોક.  

Thursday 24 August 2017

ગરવો ગઢ ગિરનાર

             ઐતીહાસીક શહેર જૂનાગઢનું ધાર્મીક મહત્વ પણ ઘણું છે. ગીરનારની તળેટીમાં વસેલા ભવનાથ વીસ્તારમાં ઘણાં ધાર્મીક સ્થળો આવેલા છે. વળી વર્ષમાં બે વખત ભવનાથમાં મેળા પણ યોજાય છે.
                   ગીરનાર તળેટી અને જુનાગઢ નાં વિવિધ સ્થળો, દાતાર ટેકરી, પ્રાચીન ભવનાથ મંદીર અને મૃગી કુંડ, પૌરાણીક દામોદર કુંડ, મુચકુંદ ગુફા અને રેવતી કુંડ, ઐતીહાસીક ઉપરકોટનો કીલ્લો અને ત્યાંના રક્ષીત સ્મારકો, નરસીંહ મહેતાનો ચોરો, રાજ્ય રક્ષીત સ્મારકો, મહોબત મકબરો, ખાપરા કોડીયાની ગુફા અને બાવા પ્યારેની ગુફાઓ વગેરે, અશોક શીલાલેખ, સક્કરબાગ ઝૂ, દરબાર હોલ અને સક્કરબાગ મ્યુઝીયમનો સમાવેશ થાય છે. વળી ભવનાથમાં યોજાતા મહાશીવરાત્રીનાં મેળા, ગીરનારની પરીક્રમા, ઉપલા દાતારની ટેકરી પરનો ઉર્ષ, દામોદર કુંડ ખાતે ભાદરવી અમાસ, ચૈત્ર અને કારતક માસમાં મોટી સંખ્યામાં પીતૃતર્પણ માટે આવતા ભાવીકો, દર વર્ષે યોજાતી રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની ગીરનાર સ્પર્ધા, થી જુનાગઢ ની રોનક વધે છે.
               ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ ગિરનાર પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે, પણ ખરેખર કદાચ ૮,૦૦૦ પગથિયા છે.
          દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે જેમાં લાખો લોકો જોડાઇ છે. દર વર્ષે ગિરનાર ચડવાની હરિફાઇ પણ ગોઠવાય છે. સ્થાનિક લોકોનો દાવો છે કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછો સમય ૫૪ મિનીટનો નોંધાયો છે. સામાન્ય માણસને ગિરનાર ચડી પાછા આવતા ૫-૮ કલાક લાગે છે.
           હિંદુ ધર્મમાં શ્રદ્ધાળુઓ માને છે કે ઉઘાડાપગે ગિરનારનાં પગથીયા ચઢવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાંનો એક છે. જેનું અંતર અમદાવાદ થી ૩૨૭ કી.મી. થાય છે. પ્રાચીન અને અર્વાચીન, બન્ને રીતે આ પવિત્ર સ્થળ ગિરનાર છે.
    પુરાણકારોએ લેખકોએ અને કવિઓએ પોતાની કલમ દ્રારા ગિરનારને બિરદાવ્યો છે અને ઉપસાવ્યો છે. ગિરનારનું પરમ સૌંદર્ય વિશિષ્ટ અને વૈવિધ્યસભર વનસ્પતિઓને આભારી છે. યોગીઓ, સંતો, સિધ્ધો અને સાધુઓનું ગિરનાર નિવાસસ્થાન છે. તેની ગેબી ગુફાઓ અને કોતરોમાં અઘોરીઓ વસે છે. ગિરનારને ઇતિહાસ પુરાણ માં રૈવત, રેવંત, રૈવતક, કુમુદ, રૈવતાચળ અને ઉજજ્યંત પર્વત તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. ગિરનારને વસ્ત્રાપથ ક્ષેત્ર પણ કહે છે. કારણકે વસ્ત્રોનો ત્યાગ કરી જયાં સિધ્ધોએ તપ કર્યુ તેથી આ ક્ષેત્રને વસ્ત્રાપથ કહે છે. ગિરનાર ક્ષેત્રની સિમાઓ ઉતરે ભાદર, દક્ષિણે બીલખા, પૂર્વમાં પરબધામ-તા.ભેસાણ અને પશ્ચિમે વંથલી સુધીની ગણાય છે. એક વાર્તા મુજબ પહેલા પર્વતોને પાંખો હતી અને તેઓ ઉડતા હતા. ઇન્દ્ર એ બધા પર્વતોની પાંખો વજ્રથી કાપવા માંડી ત્યારે રૈવતક પર્વત છુપાઇ ગયેલો. દ્વારિકા માં જ્યારે કૃષ્ણ રાજ્ય કરતા હતા, અને અર્જુન જ્યારે વનવાસ દરમિયાન તેમને મળવા આવ્યો ત્યારે, આ પર્વત પાસે જ કૃષ્ણએ તેને સુભદ્રા બતાવી હતી. અને અહીંથી જ સુભદ્રાનું અપહરણ કરી અર્જુન લઇ ગયો હતો.
     સ્કંદ પુરાણ ના પ્રભાસખંડમાં ગિરનાર નું મહાત્મ્ય આપેલું છે, તે મુજબ ગિરનારનું ક્ષેત્ર દશ-દશ ગાઉના પરિઘમાં ફેલાયેલું હતું. ગિરનારમાં આનંદ, કાલરોધ, સનક, વ્રૂષ, નીલ, ક્રૂષ્ણ અને રૂદ્ર જેવા અનેક પુણ્યસ્થળો અને વિવરો છે. પ્રભાસખંડ ગિરનારનું વર્ણન આપતા વિશેષ કહે છે કે, ગિરનાર શિવ લિંગાકાર છે. તેના ભૈરવ, ગજપદ, રામાનંદ, મહાશૂંગ, અંબિકા અને શ્રીચક્ર વગેરે શિખરો તથા સિંહ, વિજય, કમલ, ત્રિલોચન, કુબેર અને અશ્વત્થામા વગેરે શૂંગો છે. આ શિખરો અને શૂંગો આજે પણ છે. પરંતુ સમય જતાં તેનાં નામોનું પરિવર્તન થઈ ગયું છે.
ગિરનારએ અગ્નિકૃત પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજની જગપ્રસિધ્ધીની મહેક પ્રસરી રહી છે આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દરવર્ષે યોજાય છે. જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે.
        ગરવા ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભકતો આવે છે. આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતોજ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી. ત્યાર બાદ સમય બદલાતા, આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા સ્વયંભુ છે.
આ પરિક્રમાનું મહત્વ ખાસતો એટલા માટે વધી જાય છે, કારણકે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરીવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્ક્રુતિને જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાથી દુર પ્રક્રુતિનાં ખોળે અને જંગલના ઘટાટોપ વનરાઈની વચ્ચે ખળખળ વહેતા ઝરણાઓની સંગાથે સુમધુર કરતા પક્ષીઓનાં કલરવ સાથે પ્રક્રુતિની ગોદમાં જીવનનાં ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનાં દુ:ખ ભુલીને આવનાર સમયમાં બને તેટલું યથા શક્તિ પુણ્યનું ભાથુ બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે. તે દરમિયાન કેડીઓ, ધુળીયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, સોળેકળાએ ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે. જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે ૩૬ કી.મી.નો પગપાળા રસ્તો કયારે પુર્ણ થઈ જાય છે અને થાક પણ કયાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી.
        ગિરનાર ચોર્યાશી સિધ્ધોનું નિવાસ સ્થાન છે. યોગીઓની તપોભૂમિ છે. સાધુ-સંતો માટે માનો ખોળો ગણાય છે. સંસારના તાપથી દાઝેલાઓ માટે પરમ શાતા આપતું સ્થાન છે. ભવનાથનો સેંકડો વર્ષોથી સાધુ-સંતોનો મેળો ભરાય છે. દેશ વિદેશથી સાધુ-સંતોની વચ્ચે સંત સમાગમ તથા સત્સંગ કરવા ગિરનારની ગોદમાં આ ભવનાથનાં મેળે આવે છે. અમરાત્મા અશ્વત્થામા અને પાંચ પાંડવો આ ભવનાથનાં મેળામાં શિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સ્નાન કરી અને ભવનાથ મહાદેવનાં દર્શન કરવા આવે છે તેવી પણ એક લોકવાયકા છે.આમ પણ આ મેળાની સાથે જોડાયેલ મહત્વની બે જગ્યાનો પુરાણો ઇતિહાસ છે.
    ભવનાથ મહાદેવ આપણા શાસ્ત્રોમાં કોઈપણ મંદિરનાં પ્રાગટય વિષેની જે વાતો જોવા મળે છે તે મુજબ ભવનાથ મહાદેવની કથા પ્રચલિત છે તે પ્રમાણે જયારે પ્રલય થયો અને બ્રહ્માનાં દિવસનો અંત આવ્યો, ત્યારે સૃષ્ટિ રુદ્રમાં લય પામી. પ્રભાત થયું ત્યારે બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર સત્વ, રજસ અને તમસ રૂપે પ્રગટ થયા. પ્રલય વખતે શિવ જળમાં સમાધિસ્થ હતા. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર વચ્ચે કોણ મોટું એ અંગે વિવાદ જાગ્યો. તે સમયે શિવ વચ્ચે પડયા અને બ્રહ્માને ઉત્પતિ, વિષ્ણુને પાલન પોષણ અને રુદ્રને સંહારનું કામ સોંપી તકરારનો અંત આણ્યો.
           જેથી જગતપિતા બ્રહ્માએ શિવજીને સંસારમાં રહીને સંસારીઓના સુખદુ:ખનું સમાપન કરવા વિનંતિ કરી. આથી ભગવાન શિવએ પૃથ્વી પર નજર દોડાવી. વનરાજીથી આભુષિત એવા ઉજર્યત પર્વત (ગિરનાર) તેમની નજરે ચડયો. જેથી ગિરનારનાં ખોળે ભગવાન શિવએ આસન જમાવ્યું. બીજી તરફ કૈલાશમાં મહાદેવને ન જોતા પર્વતીએ શોધખોળ આરંભી. શિવને દેવોએ સૃષ્ટિ પર મોકલ્યા છે તે જાણીને પાર્વતી ક્રોધે ભરાયા. પતિની શોધ કરતા કરતા પાર્વતી મહાદેવે જયાં આસન જમાવેલું ત્યાં આવ્યાં. જેની સાથે બીજા દેવતાઓ પણ હતાં. તે દિવસે ભગવાન શિવ ભવનાથરૂપે પ્રગટ થયા તે દિવસ વૈશાખ સુદ પૂનમનો હતો. પાર્વતીએ અંબિકારૂપે ગિરનાર ઉપર તથા વિષ્ણુએ દામોદર તરીકે દામોદર કુંડમાં વાસ કર્યો. અન્ય દેવતાઓ, યક્ષો, ગાંધર્વોએ ગિરનારનાં અલગ અલગ સ્થાનોને પોતાના નિવાસ બનાવ્યા હતા તેમ લોકવાયકા છે.
               મૃગીકુંડ ભવનાથ મહાદેવની બાજુમાં આવેલા આ મૃગીકુંડની પણ આવીજ વિસ્મયભરી કથા છે. કાન્યકુબ્જનાં રાજાભોજને તેના અનુચરે એક દિવસ કહ્યુ કે રેવતાચળનાં જંગલમાં હરણનાં ટોળામાં માનવ શરીરધારી કોઈ સ્ત્રી ફરે છે. હરણની જેમ તે કુદે છે જેનું મોઢું હરણનું છે જયારે તેનું શરીર સ્ત્રીનું છે. જેથી રાજા દિવસોની મહેનત બાદ આ નવતર પ્રાણીને પોતાના મહેલમાં લઈ આવ્યા. ત્યારબાદ પંડીતોને આ ભેદ ઉકેલવા વિનંતિ કરી. વિદ્વાનો કોઈ માર્ગ ન શોધી શકતા રાજા ભોજ કુરૂક્ષેત્રમા તપ કરી રહેલ ઉર્ધ્વરેતા નામના ઋષિ પાસે જાય છે.
      ઉર્ધ્વરેતા ઋષિએ મૃગીમુખીને માનવીની વાચા આપી જેથી તેણે પોતાના ગત જન્મની વાત કરી કે, આગલા ભવમાં રાજા ભોજ સિંહ હતો અને મૃગમુખી મૃગલી હતી. સિંહે મૃગલીનો શિકાર કર્યો ત્યારે ભાગવા જતા વાંસની ઝાડીમાં તેનું મસ્તક અટવાઈ ગયું અને બાકીનું શરીર સુવર્ણરેખા નદીના પાણીમાં પડ્યું. નદીના પવિત્ર પાણીમાં શરીર પડવાથી તે માનવજન્મ પામી. પરંતુ મોઢું ઝાડીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું. જેથી ઉર્ધ્વરેતા ઋષિનાં આદેશ પ્રમાણે રાજા ભોજે તપાસ કરાવી તો ઝાડીમાંથી હરણીની ખોપરી મળી આવી. તે સુવર્ણરેખાનાં જળમાં પધરાવવામાં આવી. તેથી મૃગમુખીનું સમગ્ર શરીર માનવીનું બન્યું. અને રાજા ભોજે વિદ્વાનોનાં આશીર્વાદ લઈને તેની સાથે લગ્ન કર્યા. ત્યાર બાદ પત્નીનું સુચન માનીને રાજાએ રેવતાચળ (ગિરનાર)ની તળેટીમાં એક કુંડ બનાવડાવ્યો. તે કુંડ એટલે આ મૃગીકુંડ. આ કથા લોકાધારિત છે. અને આજ કુંડમાં શિવરાત્રિએ સાધુઓ નાહવા પડે છે.

જય ગિરનારી

Saturday 19 August 2017

ભારતના મહત્વના 32 મેળાઓ

1.કુંભમેળો   -નાસિક,  ઉજ્જૈન, પ્રયાગ અને
હરિદ્રારમાં દર બાર વર્ષે યોજાય છે.
૨. પુષ્કરનો મેળો  – રાજ્સ્થાનના પુષ્કરમાં કાર્તિક પૂર્ણિમાએ વિશાળ પશુ મેળો ભરાય છે
૩. તરણેતર નો મેળો - ભાદરવા વદ ૪-૫-૬ ના રોજ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાંમાં યોજાય છે
૪. ભવનાથનો મેળો  – મહાશિવરાત્રીના રોજ
ગિરનારની તળેટીમાં ગુજરાત માં યોજાય છે
૫. વૌઠાનો મેળો  – કારતક સુદ-૧૧ થી પૂનમ સુધી અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં યોજાય છે.
૬. માધ મેળો – અલાહાબાદ માં જાન્યુઆરી –
ફેબ્રુઆરી મા ભરાય છે.
૭. જ્વાળામુખીનો મેળો – કાંગડા ધાટી, હિમાચલ પ્રદેશમાં ચૈત્ર સુદ- ૯, આસો સુદ- ૯ ના રોજ ભરાય છે.
૮. સોનપુર નો પશુમેળો – ભારતનો સૌથી મોટો પશુમેળો કારતક પૂર્ણિમાએ બિહારમાં ગંગા-ગંડક્ના સંગમ પર યોજાયછે.
૯. જાનકીમેળો –મુજફફરપુર જિલ્લાના સીતામઢી ખાતે ચૈત્ર સુદ-૯ ના દિવસે યોજાયછે.
૧૦. ગાયચારણ નો મેળો – મથુરામાં કારતક
મહિનામાં ગોપાઅષ્ટમીના રોજ યોજાય છે.
૧૧. રામદેવજીનો મેળો   – રાજસ્થાનના પોખરણમાં ભાદરવા સુદ – ૨ થે ૧૧ સુધી ભરાય છે.
૧૨. બાબા ગરીબનાથ નો મેળો  – મધ્યપ્રદેશ ના શાજાપુર જિલ્લામાં ચૈત્ર મહિનામાં યોજાય છે.
૧૩. કૈલાસ મેળો – આગ્રામાં શ્રાવણના બીજા
સોમવારે યોજાય છે.
૧૪. મહામૃત્યુંજયનો મેળો –મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં શિવરાત્રિએ યોજાય છે.
૧૫. ગંગાસર મેળો – પશ્વિમ બંગાળમાં
મકરસંકાતિના દિવસે યોજાય છે.                  
૧૬. અન્નકૂટનો મેળો – શ્રીનાથદ્રારામાં કારતક સુદ એકમના રોજ યોજાય છે.
૧૭. જાગેશ્વરી દેવીનો મેળો– મધ્યપ્રદેશના
ચંદેરીમાંચૈત્ર મહિનામાં યોજાય છે.
૧૮. વૈશાલીનો મેળો – બિહારના વૈશાલીમાં ચૈત્ર સુદ- ૧૩ ના દિવસે યોજાય છે.
૧૯. સિરજકુંડનો શિલ્પ મેળો – ફ્રેબુઆરી મહિનામાં યોજાય છે.
૨૦. મહાવીરહીનો મેળો – રાજસ્થાનના હિંડોનમાં ચૈત્ર મહિનામાં યોજાય છે.
૨૧. ગણેશચતુર્થીનો મેળો – રાજસ્થાનના સવાઇ માધોપર જિલ્લાના રણથંભોરમાં ગણેશચતુર્થીએ યોજાય છે.
૨૨. રથ મેળો   – ઉતરપ્રદેશના વૃંદાવનમાં ચૈત્ર મહિનામાં ભરાય છે.
૨૩. કુલુનો મેળો – હિમાચલ પ્રદેશના કુલુમાં
દશેરાના દિવસે મેળો ભરાય છે.
૨૪. રેણુકાજીનો મેળો – હિમાચલપ્રદેશના
રેણુકાજીમાં નવેમ્બર મહિનામાં યોજાય છે.
૨૫. જગન્નાથ પુરીની રથયાત્રા –અષાઢ સુદ
બીજના દિવસે પુરીમાં યોજાય છે.
૨૬. શામળાજીનો મેળો –ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના શામળાજી માં કારતક સુદ- ૧૧ થી ૧૫ સુધી મેળો ભરાય છે.
૨૭. અંબાજી નો મેળો – ગુજરાત ના બનાસકાંઠા મા અંબાજીમાં ભાદરવા સુદ પૂનમે યોજાય છે.
૨૮. વિશ્વ પુસ્તક મેળો – દિલ્હીમાં ફ્રેબ્રુઆરી
મહિનામાં યોજાય છે.
૨૯. ઝંડા મેળો – દહેરાદૂનમાં ચૈત્ર પાંચમ ના દિવસે ભરાય છે.
૩૦. દદરીનો મેળો – બલિયામાં કારતક પૂર્ણિમાએ ભરાય છે.
૩૧. ચોસઠ જોગણી નો મેળો  - વારાણસીમાં ચૈત્ર સુદ એકમના દિવસે ભરાય છે.
32. પાલણપીરનો મેળો - રાજકોટ જીલ્લાના વાંકાનેર તાલુકાના હડમતીયા ગામે પાલણપીરનો મેળો ભરાય છે.કદાચ કોઇને આની જાણ નહિ હોય પરંતુ સમગ્ર વિશ્વ મા દલિતોનો અને ખાસ કરીને દલિત જ્ઞાતિબંધુઓનો આ એક જ મેળો છે. આ મેળાને જન્મ આપનાર પુજય પાલણપીરનો પોતાનો એક ઇતિહાસ છે પાલણપીર દાદાએ સીંધ પાકિસ્તાનમાં માતંગદેવ; લુણીંગદેવ; માતૈયદેવ; મામૈયદેવ એમ ૪ અવતાર લીધા. પાલણપીર તરીકે એમનો પાંચમો અવતાર છે. એમના આગલા મામૈયદેવના અવતારમાં તેમના શીષ્ય માલા સોંદરવાને આપેલ વચન મુજબ સંવત ૯૭૦ ના ચૈતર માસના શુકલ પક્ષની અજવાળી ચોથને બુધવારના રોજ હડમતીયા ગામના કપુરીયા કુંડમાંથી પ્રગટ થયા.
એક કોઢીના કોઢ મટાડતા લોકોના દુ:ખને પાલવનાર તરીકે જણીતા થયા અને પાલણદાદા તરીકે ઓળખાવા લાગ્યા. જીવનભર મેઘવાળ સમાજમાં રહીને લોકોના રોગ દુ:ખ દુર કરીને કુલે ૨૪ લાખ વૈધની અમુલ્ય ભેટ સમાજને આપતા ગયા અને જીવનના અંત સમયે દલિત સમાજના અને અન્ય સમુદાયના ભકતજનોની અરજને માની હડમતીયા ગામે સમાઇ ગયા. ત્યારથી હડમતીયા ગામે દર વર્ષે ભાદરવા વદ નોમના રોજ સાડા ત્રણ દિવસનો મેળો ભરાય છે. અંદાજે ૮૦૦ વષૅ જુના પાલણપીરના આ ધાર્મીક મેળામાં આજે મુંબઇ તેમજ રાજસ્થાન અને ગુજરાતમાંથી દલિત સમાજ ના લોકો આવે છે. કામધંધા માટે થઇ દુર દુર જઇ વસેલા દલિત સમાજના  જ્ઞાતિબંધુઓને એક કરવાનો આ મેળો છે.

Sunday 13 August 2017

સંત સવૈયાનાથનો ઈતિહાસ

                  *સંત શ્રી સવૈયાનાથ*  

સંત શ્રી સવૈયાનાથ મેઘવાળ વણકર સમાજ માં જન્મ લઇ ૧૭મી સદી દરમિયાન મેઘવાળ  સમાજના વિકાસમાં અનેક સામાજીક પ્રવૃતિઓ કરીને પોતાનું નામ વિખ્યાત કર્યૂ હતું.તેવો સવગુણ, સવા ભગત, સવગણદાદા અને સંત સવૈયાનાથ થી જાણીતા બન્યા. મહેસાણા જિલ્લાના ટૂંડિયા ગામે થી કૌટુંબિક કલેહના કારણે શાણાભગત ટૂંડિયા પોતાના પરિવાર સાથે મજુરી કરવા નિકળી પડ્યા.
પ્રથમ બાવળા અને ત્યાર બાદ હડાલાભાલ ને છેવટે ઝાંઝરકા માં પોતાનું કાયમી ઘર બનાવીને પડાવ નાખ્યો.
 શાણા ભગતનો પુત્ર સુરાભગત , સુરાભગતે વંશપરંપરાગત વણાટ્ કામનો ધંધો સ્વીકાર્યો હતો. આ સમય દરમિયાન ધંધુકા આજુ - બાજુના ગામડા ઓનું વેપારી મથક ગણાતું સુરાભગત ધંધુકામાં પોતાની વણાટ કામની વસ્તુંઓ જેવીકે વેજુ,પછેડી, ચોફળી કામળી, ધાબળા વગેરેને વેચીને આજીવિકા સાથે ખ્યાતી પણ મેળવી હતી.સુરાભગતના પુત્ર એટ્લે સંતશ્રી સવૈયાનાથ, માતા ગરબીબાઇ . અમદાવાદ જીલ્લાના ધંધુકા તાલુકાના ઝાંઝરકા ગામે તેમનો જન્મ થયો હતો.
 તેમના જન્મ વિશે ચોક્ક્સ પુરાવા મળતા નથી પણ સવંત ૧૮૯૮ (ઇ.સ.૧૭૪૨) ના ફાગણ સુદ ૧૩ને ગુરુવારના રોજ સમાધી લીધી હતી. ત્યારે ૮૩ વર્ષ વટાવી ચુકયા હતા એટ્લે સવંતના આધારે તારણ કાઢીએ તો ૧૮૧૩ (ઇ.સ.૧૭૫૭) ની આસ-પાસ તેમનો જન્મ થયો હશે.
     સવાભગતને બાળપણથી જ ધાર્મિક વાતાવરણ અને સાધુ-સંતોના સંપર્કના લીધે તેમનાં માં ધાર્મિક ગુણોનું સિંચન થયું હતું. બાળપણમાં એમની માતા તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કારો અને બોધપાઠો શિખ્યા હતા.
પિતાએ શાળ ચલાવી અને બોબીન ભરવાનું શિખવાડ્યું હતું.. આથી સવાભગતને બાળપણથી કર્મ થી ધર્મ તરફનો માર્ગ મળ્યો હતો. ૧૫-૧૬વર્ષની ઉંમરે જ્ઞાતિના રીતિ-રિવાજો પ્રમાણે લીંબડી તાલુકાના ગેડી ગામે જાદવજીની દિકરી મેઘાબાઇ સાથે તેમના લગ્ન થયા અને સાંસારીક જીવનની શરૂઆત કરી. સુરાભગતની સાથે આખો દિવસ વણાટકામ માં સખત પરિશ્રમ કરતા અને રાત્રીના સમયે ગામ લોકો, સાધુ- સંતોને મહેમાનો સાથે ભજન-કિર્તન કરતા. રાત્રીના ખુલ્લા આકાશ નીચે સુતેલા સવાભગતને અનેક પ્રશ્ર્નોની મુંઝવણ તેમને થતી અને મનોમન કહેતા કે
“ ‘હું કોણ છું “” ,
‘ “મારો જન્મ શા માટે થયો છે””? “ સત્ય શું છે ? ‘ , ‘ આત્મા અને પરમાત્મા શું છે ?“. સાચો ધર્મ કોને કહેવાય ?“ આવા સમય દરમિયાન ઝાંઝરકા માં સંત શ્રી તુલસીનાથનું આગમન થયું. સવૈયાનાથે સંત તુલશીનાથ પાસે પોતાના દરેક પ્રશ્ર્નોનું કહ્યા. અને સંત તુલસીનાથે સવાભગતના તમામ પ્રશ્ર્નોનું નિરાકરણ કર્યુ.
તે દિવસથી સવાભગતે તુલસીનાથને પોતાના ગુરૂ બનાવ્યા.
સંત તુલસીનાથે તેમને દિક્ષા આપી અને “ “જે દે ટુકડો એને પ્રભુ ઢુંકડો”.  એ મંત્ર રહસ્યથી અલખના આરાધક , નિર્ગુણ ભક્તિના ઉપાસકમાં ભક્તિની જ્યોત જાગી.
સંત સવૈયાનાથે મેઘવાળ સમાજ ઉધ્ધારની પ્રવ્રૃતિઓમાં ધણો જ સક્રિય ફાળો આપ્યો હતો.
૧૭મી સદી માં મેઘવાળ સમાજ અનેક યાતનાઓ અને પિદાઓનો ભોગ બન્યો હતો.
ગામની બહાર તેમનો નિવાસના કારણે અનેક મુશ્કેલીઓ વેઢવી પડતી હતી.
મેઘવાળ સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર, ગામનું મેલુ ઉપાડ્તા, ગામમા પ્રવેશનો નિષેધ ,
મંદિર પ્રવેશનો નિષેધ,
વાસી ભોજન , પાણી નિષેધ વગેરે આવી અનેક પારવાર મુશ્કેલીઓ વેઠ્તા હતા.
સર્વણ સમાજ  સાથે આવો વ્યવહારના રાખે એવા કર્મ અને ધર્મનો ઉપદ્દેશ આપતા હતા.
 સંત સવૈયાનાથે એક સમાજ સુધારકનુ કાર્ય કર્યુ છે. મેઘવાળ સમાજ માં અંધશ્રધ્ધા, વહેમો, કુરીવાજો જેવા કે બાળલગ્નો પર પ્રતિબંધો મુક્યા, દારૂબંધી માસનો ત્યાગ વગેરે મેઘવાળ ઉધ્ધારની પ્રવૃતિઓ હાથ ધરી હતી.
તેવો મેઘવાળ સમાજને ઉપદેશ આપી મેઘવાળ સમાજ ને સાચા ધર્મ તરફ વાળ્યા હતા.
સવાભગત કહેતા કે “ સાચો ભગવાન માણસની અંદર રહેલો છે તેને મંદિર માં જાવાની જરૂર નથી.
માણસના કર્મ એજ સાચા ધર્મ તરફ લઇ જાય એટલે આપણે નિરાકાર ઇશ્ર્વરની ભક્તિ કરવી.”
આવા સરળ ઉપદ્દેશ થી સવાભગત સાચા ધર્મમશીહા તરીકે ખ્યાતી મેળવી હતી.
 આ ઉપરાંત સવાભગતે ધાર્મિક મેળાવડાઓ કરીને ભજન,
કિર્તન, સંમેલનો, પાટોત્સવ, માંડવા વગેરેના આધારે ધાર્મિક એકતાની સાથી કોમી એકતા લાવવાનું કાર્ય કરીને સામાજીક સુધારણની પ્રવૃતિને વેગ આપ્યો હતો.
આ ઉપરાંત અબોલ જનાવર માટે ધાસચારો, પક્ષીઓ માટે ચણ આપવી વગેરે કાર્યો કરતા હતા.
સવૈયાનાથે સૌ પ્રથમવાર સદાવ્રત
પરંપરાની શરૂઆત કરી હતી. સદાવ્રત ચલાવા માટે કોઇની પાસે લાંબો હાથ કરીને ટેલ માંગતા ન હતા.
પરંતુ વણાટકામના કપડા વેચી ને પૈસા મેળવતા.
આ પૈસાથી સાધુ-સંતો, દુખિયાંને જમાડીને જ જમતા હતા. એવામાં ગામ લોકો હમેંશા દીન- દુખિયાંને મહેણા ટોણા મારીને કહેતા” “ જા પેલા સવાભગતને ત્યાં તને જમાડશે”.”, “ “ પેલો સવો તારા પેટની ભુખ ભાંગશે.” ” દુષ્કાળના સમયે પોતાની ધર્મપત્ની મેઘાબાઇના ઘરેણા વેચીને પણ લોકોની ભુખ ભાંગી હતી એવા સવાભગત પરોપકારી સંત હતા.
સંત સવૈયાનાથની વિખ્યાતી ચારેયકોર ફેલાવા લાગી હતી. એવામાં ધ્રાંગધ્રા નરેશ માનસિંહે પોતાના મહેલા માં સવાભગતને આમંત્રણ આપ્યું હતું.
નરેશે સૌ પ્રથમવાર મેઘવાળ સંતને પોતાના મહેલમાં તેડાવ્યા અને સવાભગતનું સ્વાગાત કર્યુ હતું.
જેના પરિણામ સ્વરૂપે ઊંચ-નીચના ભેદભાવ મિટાવવા માટે એક મિશાલ પુરી પાડી હતી.
સંત સવૈયાનાથેને ધ્રાગધ્રા રાજવી પરીવાર પોતાના ગુરૂ માને છે અને આજેય પણ સવાભગતની સમાધીએ દર્શન કરવા આવે છે.
 સવાભાગત સિધ્ધપુરૂષ હત્તા. તેમના અનેક પરચાઓ જોવા મળે છે. આપણા માજી વડાપ્રધાન મોરારજી દેસાઇ એ પણ ઝાંઝરકા જગ્યાની મુલાકાત લીધી હતી. તેવો એ ગુજરાત સમાચારમાં
 “ સવગણ દાદા” ના શિર્ષક નીચે એક લેખ લખ્યો હતો તેમાં “ ભગતમાટે ભગવાન વેઠિયા બન્યા “ અને “ કાંકરાની સાંકર ને રેતીની ખાંડ “ જેવા પરચાનો ઉલ્લેખ કર્યો હતો.
       સંત સવૈયાનાથ ત્રીકમસાહેબ, દાસીજીવણ, ભાણસાહેબ વગેરે સંતોની હરોળમાં ગણના થાય છે. મેઘવાળ સમાજના ઉધ્ધારક સવાભગતે” આત્મનાંદ”થી સવંત ૧૮૯૮ (ઇ.સ.૧૮૪૨) ના ફાગણ સુદ ૧૩ ને ગુરૂવારે ઝાંઝરકામાં સમાધી લીધી.
     આજેય શ્રધ્ધાળુંઓ સમાધી પર માનતા માનીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને આજે સવાભગતની સમાધી ઝાંઝરકામાં એક કિલોમિટરના અંતરે પથરાયેલી છે.
ત્યાં સવાભગતે ચાલુ કરેલી સદાવ્રતની પરંપરા ચાલું છે.
જ્યાં હજારો ભક્તો પ્રસાદ લે છે. આ જ્ગ્યાને સંત તુલસીનાથ ભોજનાલય નામાકરણ કરવા માં આવ્યું છે.
આ ઉપરાંત ઝાંઝરકાની જગ્યામાં વિશ્રામગૃહ, ધર્મશાળાઓ, ગૌશાળાઓ વગેરે આવેલા છે જ્યાં કોઇપણ જાત-જ્ઞાતિના ભેદ-ભાવ વગર અવિરત પણે સેવા કાર્ય ચાલુ છે.
  આ ઉપરાંત ઝાંઝરકાના મંદિર તરફથી બીજી ધણી સામાજીક પ્રવૃતિઓ પણ થઇ રહી છે.
જેમાં ધંધુકા અને સુરેંદ્ર્નગરમાં આશ્રમશાળાઓ ચાલું છે.
તેની સાથે લોકોને હુન્નરઉધોગની પ્રવૃતિઓ દ્વ્રારા કામ મળી રહે તેના માટે કામગીરી થઇ રહી છે. જેમાં લીમડી, સુરેન્દ્રનગર , વઢવાનણ અમદાવાદ વગેરે તેના કેન્દ્રો છે.
તેમજ સતસંગ મંડળ દ્રારા ધંધુકા અને તેની આજુ- બાજુના ગામડાઓમાં સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કરે છે.
સંત શ્રી સવાભગત્ત ના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ગુજરાતભર અનેક સંતો – મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં મોરારીબાપુ,
સ્વામિ વિશ્ર્વભરભારણજી, પ્રમુખ સ્વામિ વગેરે.
તા; ૧/૧૨/૧૯૮૨ના રોજ મંદિરનો જીણોદ્ધાર કરીને શિખર બંધ કરવામાં આવ્યું હતું.
 દર બેસતા વર્ષના દિને સવાભગતનો ભંડારો ઉજવાય છે જેમાં હજારો ભકતો ભગતના દર્શને આવે છે અને મંદિર પર ધજા રોહણની વિધિ કરાય છે. હજારો ભક્તો રાત્રિના સમયે સંત વાણીના કાર્યક્રમમાં લોકડાયરો, ભજન મંડળી અને કિર્તન- રાસ વગેરે દ્વ્રારા ભક્તિમય વાતાવરણથી સતનામનું સ્મરણ કરે છે.
કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર સવાભગતના સમાધી સ્થળે ભક્તો પ્રસાદ લે છે.
સવાભગતની શિષ્ય પરંપરા નિરાલી છે. સવાભગતની માફક તેમના શિષ્યો પણ અલખના આરાધક હતા તેવો પણ ભગતની જેમ દિન દુખિયાની સેવા કરનારા હતા.
ભગતના શિષ્યોમાં પાલાભગત , ઉગમશીભગત,
ગોવિંદદાસજી,
ભાણાભગત,
મુળદાસજી, બળદેવબાપુ વગેરે હતા.
 હાલ ઝાંઝરકાના ગાદી પર મહંતશ્રી શંભુનાથજી બિરાજમાન છે.
જેવો જનસેવા કરી રહ્યા છે. ઝાંઝરકા (ધંધુકા) ઉપરાંત સવાભગતના શિષ્યોએ આશ્રમો સ્થાપ્યા હતા જેમાં વાસણા (અમદાવાદ),
બોટાદ (ભાવનગર),
જાળિલા ( અમદાવાદ) વગેરે જગ્યાઓનો સમાવેશ થાય છે. આમ સવા ભગતે શરૂ કરેલી સમાજીક - ધાર્મિક સુધારણાની પ્રવૃતિઓ આજેય પણ ઝાંઝરકાની જગ્યાથી અવિરત પણે ચાલુ છે.
શ્રી કૃષ્ણ કન્યા લાલ ની જય,
જય સંત સવૈયાનાથ,
જય મહંત શ્રી શંભુ નાથ મહારાજ. 

Wednesday 2 August 2017

વીર માંગડાવાળો

👉 વીર માંગડાવાળો

                લેખક :- ઝવેરચંદ મેઘાણી

 વીર માંગળા વાળા નો પાળીયો અને એ ઝાડ ભાણવડ માં આવેલ છે.

પાઘડીયુ પચાસ પણ આંટાળી એકેય નય,
એ ઘોડો એ અસવાર, હું ડીઠું નય માંગળા

પદ્દમા તારો પ્રિતમ જો ને આજ હિરણ ની હદ માં રિયો એને કેજો ઝાઝા જુહાર,
મરતા બોલ્યો વિર માંગડો.
સૌ રુવે સંસાર એને પાપણિયેં પાણી જરે પણ ભુંત રુવે ભેંકાર એને લોચનીયે લોહિ જરે.

 👉 વીર માંગડા વાળાની જગ્યા -ભુતવડ (ભાણવડ)

 👉 માંગડાવાળા અને પદમાવતી ની પે્મ કથા

જ્યારે પ્રેમની ચર્ચા થાય ત્યારે ઘણા બધા રોમીઓ-જુલિયેટ, હીર-રાંજા અને ઘણા ઍવા ઐતિહાસીક પાત્રોને યાદ કરતા હોય છે. કેમ આપણે હંમેશા હિન્દુસ્તાનની બહાર નામના પામેલા પ્રેમી યુગલોને જ આપણા દિલો દિમાગમા સ્થાન આપી રાખ્યુ છે? તેનુ ઍક કારણ પશ્ચિમી સંસ્કૃતિ તરફનો મોહ પણ ગણી શકાય. ગુજરાતી ભાષા, પાત્રો, ઘટનાઓ, ઇતીહાસ તરફ પાછુ વળીને નહી જોવાનો અભાવ.

           ખૈર મૂળ વાત પર જરા પાછો આવુ છુ. પ્રેમની પરાકાષ્ટા સૌથી વધુ મને માગડાવાળા અને પદમાવતીમા જોવા મળે છે. રાજપુત જાતના માગડાવાળા અને વણીક જાતની પદમા. મામાના ઘરે મોટો થતો યુવાન માગડાવાળો ગામના વાણીયાની દીકરીના પ્રેમમા પડે છે અન તેટલો જ પ્રેમ પદમા માગડાવાળાને કરે છે. આટલા સુધી ઘણા માણસોના પ્રેમની સરખામણી થાય છે, પરંતુ કથાનો વળાંક બહુ જ રોમાંચક છે મિત્રો.

         પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા માગડાવાળો દુશ્મનો સાથે યુદ્ધ કરે છે. યુદ્ધમા જતા પહેલા પદમા પોતાની સાથે થોડો સમય પસાર કરવાની અરજ કરે છે, માગડો ક્ષત્રીયધર્મના પાલન અને પ્રેમની અરજ આ બન્ને શરતો નુ પાલન કરે છે, ઍક જીવતે જીવ અને બીજુ મૃત્યુ બાદ. યુદ્ધમા દુશ્મનો સાથે લડીને પોતાના પિતાના મારતલને હણે છે, અને માગડો મોતને ભેટે છે અને પણ મૃત્યુ બાદ તેનો આત્મા પદમા માટે ભટકે છે, માગડો અને પદમા ઍમ ઍક આત્મા અને ઍક જીવંત શરીર લગ્નગ્રંથીથી જોડાઈ પોતાનુ જીવન બાકી રહેલા અરમાનો સાથે પસાર કરે છે.

આને પ્રેમની પરાકાષ્ટાની હદ કહી શકાય. આ અજોડ કથાનુ વર્ણન ખૂબ સુંદર રીતે શ્રી ઝવેરચંદ મેઘાણીઍ પોતાની સૌરાષ્ટ્રની રસધારમાં કરેલ છે. 'ભુત રુવે ભેંકાર' નામની વાર્તા આપ વાંચશો ત્યારે મને લાગે છે ત્યા સુધી આપ ભારત બહારની પ્રેમ કથાઓ કરતા આ કથાને થોડી આગવી દ્રષ્ટીથી જોઈ રહેશો. આવા કઈંક કિસ્સાઓ અને કથાઓ ભારતમા બન્યા છે જેનાથી આપણે સૌ આજ અજાણ છીઍ.

આશા રાખુ કે આપણે પણ આવા પાત્રોને યાદ કરી આપણી સંસ્કૃતિની ગાથાઓને સહેજ આગળ લાવવા પ્રયત્ન હુ કરતો હોવ છુ જ.

👉 ભૂત રૂવે ભેંકાર

                          લેખક :- ઝવેરચંદ મેઘાણી

નેસડામાં રાતે વાળુ કરીને સહુ માલધારી બેઠા હતા‌. આઘેથી ભૂતના ભડકા સળગતા લાગે તેવી રીતે ચલમો પર નો દેવતા ફૂંકે ફૂંકે ઝબૂકતો ને વળી પાછો જાંખો પડી જાતો. વરસાદ મોટે મોટે  ફોરે ઠમ! ઠમ! ઠમ! પડતો હતો, અને નીચાં  ઘરના નેવાં ટપકતાં હતાં. તેનાં ટીપાં  નીચે ખબોચિયામાં પડીને ટપક ! ટપ ! ટપક ! ટપ એવાં ભાત ભાત ના સૂર કાઢી કાંઈક વાતો કરતા હતા. આખી ગીર ઉપ અંધારૂં પથરાઈ ગયું હતું.વાત તો એમ ચાલતી હતી કે –“ભાઈ, હમણાં એક ચમત્કાર બની ગયો.”શું ચમત્કાર ?” “કંટાળે ગામેતીને  ઘેર એક ચારણ આવેલો. ચીંથરે હાલ ચારણ, વાર્તા – કવિતા  તો  કાંઈ આવડે  નહિ, પણ ગામેતી  જેવો આયર  તે ક્યાંયિક થાવો છે, બા ? સહુને આપે  એમ એને પણ શીખ આપી : ચારણ  બંધાણી માણસ, પણ  કંટાળે અફીણ  રે’તુ નહોતુ : અને  ચારણને  ઉતાર  આવી  ગયેલો : એટલે  દી  આથમી  ગયો  હતો  તોય રજા લઈ પડખેના ગામમાં  ઝટ પહોંચી જવા માટે રવાના થયો : ઝોલાપરી નદીને કાઠે ચડ્યો અને માંગડાને ડુંગર આવ્યો ત્યાં  ભાન  ભૂલીને  રસ્તો ચૂકી ગયો. અંધારૂં ઠીકઠીક જામી ગયુ : અને નાડ્યું તુટતી હતી, એટલે  ચારણ તો ડુંગર ઉપર ઢગલો થઈને પડી  ગયો : થોડી વાર થઈ ત્યાં અંધારામાં પણ ઉજાશ મારે તેવાં ધોળાં બાસ્તા જેવાં લૂગડાં પહેરેલો એક માનવી  ત્યાં આવ્યો અને ચારણના હાથમાં છેટેથી અફીણનો એક ગોટો નાખીને કહ્યુ : ‘લ્યો ગઢવા!’

ગઢવો : ‘આ ક્યાંથી, બાપ ?’

આદમી કહે : ‘કંટાળેથી ગામેતીએ  મોકલાવ્યું  છે.’

ચારણે તરત જ અફીણ ખાધું : જિંદગીમાં કદી નહોતું ચાખ્યું તેવું અફીણ: શરીરમાં કાંટો આવ્યો  એટલે ચારણ એજ ટાણે પાછો વળીને કંટાણે આવ્યો: ગામેતીને પગે  પડીને બોલ્યો : ‘બાય ક્રોડ દિવાળી તારો વૈભવ ટકજો ! મને  આજ  નવું જીવતર દીધું.ગામેતી અચંબો પામીને કહે : ‘કેમ ભાઈ ?’

‘બાપ! મારી વાંસે ડુંગરામાં અફીણ પોગતું કર્યું એ તો તું વિના બીજો કોણ કરે ?’

‘ના ભાઈ! અમને  તો  ખબર  પણ  નથી. ગઢમાં તો ચણોઠી જેટલું પણ  અફીણ  નથી ને ! કોણ આવ્યું’તું ?’

‘અરે,  બાપ!  ધોળે લૂગડે જુવાન આદમી  આવીને મને  હાથોહાથ આપી  ગયો, ને તમારું નામ  લીધું! ‘

સાંભળીને સહુ એકબીજાની સામે સમસ્યાથી  નીરખી રહ્યા. ગામેતી એટલું જ બોલ્યા : ‘નક્કી માંગડો વાળો !’

“આવો ચમત્કાર બન્યો, ભાઈ !” ઓહોહોહો! હજીયે શું માંગડ વાળાનો છૂટકારો નહિ  થયો  હોય ? માલધારી એકબીજાને પૂછવા લાગ્યા.

બીજાએ વળી જવાબ દીધો : “એની  વાસના ભારી જોરાવર હતી ને, ભાઈ ! વાસના મટયા વિના નવું ખોળિયું ક્યાંથી લેવાય ? ગજબની વાસના હતી  માંગડા વાળાની.”

અજાણ્યાએ સવાલ કર્યો : “એ શી વાત હતી, ભાઈ ? માંગડા વાળો કોણ ?  ક્યાંનો ?”

“માંગડા વાળો આપણી ધાતરવડીને કાંઠે આવેલ ગામ ધાંતરવડના રજપૂત જેઠાવાળાનો દીકરો થાય.” વાળાઓ  હજી વટલીને કાંઠી નહોતા થયા ઇ વખતમાં થઈ ગયો ને ભરજુવાનીમાં ભાલે વીંધાણો.”

એમ થાતા  તો વાતચીતે વાર્તાનુ સ્વરૂપ ધારણ  કર્યું. રવાજ નામના વાજિંત્ર પર ઝણેણાટી બોલાવતાં એ વાત ડાહ્યા પરોણાએ દુહા આરંભ્યા :

(અહી, દુહા નથી આપવામાં આવ્યાં સીધો જ તેનો અનુવાદ છે)

(શોભીતો ઘોડો રાંગમાં હોય, શિર પર  વાંકડિયા વાળ ઝૂલતા હોય, શરિર ઉપર  હથિયાર ચક્ચકાટ કરે;  આહા ! સાચા વીરને એક જ  વાર મરવાની – મોટી ફોજમાં ઝંપલાવીને  ભલી ભાંતે  મરવાની – ઝંખના હોય છે.)

અસવાર પાટણની બજાર ચીરીને સોંસરવો નીકળ્યો;  કેમકે  જતાં જતાં નજરું એક  કરી લેવી હતી. છેલ્લીવારના રામરામ કરવા હતા.

ઝરૂખામાં બેઠેલી નગરશેઠની દીકરીએ પોતાના પ્રીતમ માંગડાને દીઠો : ઘાટીલો ઘોડો, એવો જ લાયક અસવાર, આસમાનને માપતો ઊંચો ભાલો; એવા મનના માનેલા ક્ષત્રી કંથને વાણિયાની દીકરીએ દીઠો અને ચારેય નજરુંના તાર સંધાયા.

(હે સ્વામી માંગડા, આપણી  જાતતો જુદી છે પણ  પૂર્વભવની પ્રીતિએ આ જન્મે નાત જાતનાં  બંધન ભેદીને આપણને જોડી દીધા છે.)

માટે –
હે સગા, મેડી ઉપર ચોપાટ માંડી છે. પીતળિયા પાસા પડ્યા છે. સંકલ્પ કરી કરીને હું  તારી સાથે એકલી એકલી બાજી રમી રહી છું. માટે તુ એક વાર ઉપર આવી, દાવ નાંખી સોગઠી મારતો જા, એટલે આપણું લગ્ન સફળ થાય.)

“ના, ના, પહ્માવતી ! રજપૂતની એ રીત ન હોય. હું તો ગા’ની વા’રે ચડ્યો છું. રસ્તે  રમત રમવા મુજ્થી રોકાવાય નહી. પણ તું વાટ જોજે . હમણાં પાછો વળુ છું. પછી રમી લેશું”

ઘોડો દોડાવી મૂક્યો. ગયો ! ગયો ! ત્રીસ -ત્રીસ ગાઉનો પંથ કાપી નાંખ્યો. હીરણ નદીને કાંઠે મોટા વડલા હેઠળ ઘૂમલીનું ગૌધણ ઊભુ છે ને લૂંટારો ચાડવો બાયલ ભાણ જેઠવાની ફોજ સાથે ધીંગાણું કરી રહ્યો છે. ત્યાં તો માંગડો દેખાણો.

જીવતો પાછો જા, વઢિયાની  વેળા નહી, રોશે તારી મા, તું પરદેશી પ્રોણલો.

પણ ત્યાં તો –

ચાડવા કાઠીના હાકલા પડકારા સાંભળીને માંગડો ન થડક્યો. એ હૂકળતા શત્રુઓની સાથે માંગડો તરવારથી ભેટવા દોડ્યો. પહ્માવતી ઝરૂખે બેસીને વાટ જોતી  હતી. એણે જોયુ કે ભાણ જેઠવાની ફોજ ઝાંખાં મોં લઈને ચાલી આવે છે. પણ એકલવાયો ગયેલો અસવાર માંગડો કાં ન દેખાય?

આ  પચાસ – પચાસ પાઘડીઓ વાળા દેખાય  છે. પણ રૂડી આંટીઓ પાડીને બાંધેલ પાઘડીવાળો મારો પ્રિતમ માંગંડો નથી. એ ઘોડો ને એ અસવાર નથી દેખાતા. હોય તો સહુથી નોખો તરી રહે  ને !

કોણ જાણે, કદાચ પાછળ રહ્યો હશે – મારી પાસે આવવા માટે જાણી જોઈને પાછળ રહી ગયો  હશે. કોલ દઈને ગયા પછી પરબારો તે કેમ ચાલ્યો જાય ?

ત્યાં તો –

ઘોડો આવે ઘૂમતો, માથે સોનરી સાજ, એકલડો અસવાર, મીટે ન ભાળું માંગડો.  સોનેરી સાજ થકી શોભતો એકલો  ઘોડો ઘૂમતો ઘૂમતો ચાલ્યો આવે છે. એની પીઠ ઉપર એ એકલડો અસવાર ન દીઠો. જરૂર મારો માંગડો રણમાં ઠામ રિયો ..! અસવારોએ અટારી સામે આવીને સંદેશો કહ્યો : હે સતી પહ્માવતી, તારો પ્રીતમ હીરણ નદીને કાંઠે રહ્યો, અને એણે મરતી વેળાએ કહ્યું  કે, પહ્માને  મારા ઝાઝા કરીને જુહાર દેજો!

માંગડાના મોસાળમાંથી સાત સોડ્યો લાવીને એના શબને દેન દેવાય છે, અને પહ્માવતી નદીને કાંઠે વિલાપ કરતી ઊભી છે તેને સહુ છાની રાખે છે.

મારા અંગ ઉપર રક્તના છાંટા પડ્યા હશે ! મને એવાં અપશુકન મળ્યાં હશે! એવી  હું અભાગણી! એટલે મારે રોઈ રોઈને અવતાર ગુજારવો રહ્યો.

ભૂતવડલાની ઘટામાં એક દિવસ સાંજે એક વાણિયાની જાન છૂટી છે. અઘોર જંગલમાં બળદની ડોકે ટોકરીઓ વાગે છે ને વાણિયા ભાતાંના ડબરા ઉઘાડી ઉઘાડીને ટીમણ કરે છે. ભેળો વાંકડી મૂંછોવાળો રજપૂત ગામધણી અરસીવાળો વોળાવિયો બનીને આવ્યો છે.

વડલાની ડાળ નીચે અરસીવાળો બેઠો છે, તે વખતે ટપાક ! ટપાક ! ટપાક ! વડલા ઉપરથી કંઇક ટીપાં પડ્યાં !

અરે ! આ શું ! આકાશમાં ક્યાય વાદળી ન મળે ને મે’ ક્યાંથી ? ના, ના, આતો ટાઢાનહિ, બરડો ખદખદી  જાય એવા ઊનાં પાણીના છાંટા : અરે, નારે ના.! આ પાણી નો’ય, આ તો કોઈનું ધગધગતું  લોહી !

વોળાવિયો ક્ષત્રિય અરસીવાળો ઊંચે નજર કરે, ત્યાં તો ડાળી પર બેસીને કોઈ જુવાન રૂદન કરે છે.  એનુ મોં  દેખીને અરસીને અનુકંપા વછૂટી :

“કોણ છો?”

“ભૂત છુ !”

સૌ રોતો સંસાર, (એને) પાંપણીએ પાણી પડે, (પણ) ભૂત રૂવે ભેંકાર, (એને) લોચનિયે લોહી ઝરે.

હે રજપૂત, સંસારના માનવીઓ રૂવે છે, છતાં એ રૂવે ત્યારે એની પાંપણે પાણી પડે, પરંતુ આતો ભૂતનાં રૂદન;  ભયંકર રૂદન;  હૈયાનાં લોહી નીતરી નીતરી એના લોચનમાંથી ઝરે. ભૂતના અંતરની વેદના કેવી વસમી! ઓહો, કેવી દારૂણ!

“ભૂતડો છો? કોનો ભૂત?”

“ન ઓળખ્યો, કાકા?”

હુ બેટો, તુ બાપ, અરસી, કાં ઓળખ નહીં , પેલા ભવનાં પાપ, આ ભવમાં આવી નડ્યાં.

“હે કાકા અરસી, તારા સગા ભાઈ જેઠાવાળાનો હુ દીકરો એટલે તારો પણ હુ દીકરો : ને તુ મારો બાપ : છતાંય હજુય ન ઓળખ્યો ? આ ભૂતની દશાને પામ્યો એ મારા પૂર્વજન્મનાં પાપનું ફળ છે. મેં પૂર્વ ભવે  પ્રીતિ બાંધેલી હતી .”

“અરે તું, માંગડો ? બેટા, તું અહીં ક્યાંથી ? તને એવાં શાં દુઃખ મરણ પછી પણ રહી ગયાં ?”

ભૂતડો ભેંકાર વિલાપ કરતો બોલે છે કે –

“હે કાકા, ભીતરની વેદના કોને ઉઘાડી કરી બતાવું. ? પહ્મા સાથે પરણ્યા વિના જ મારે આ વડલાની ઘટામા વિંધાવું પડ્યું . અને , કાકા , હવે તો –

આહીં ભૂતાવળનાં વૃંદમાં અમે બધાં આ ગીરને ઓળંગી બહાર નીકળવા તલખીએ છીએ, પણ અમારા અંગો વાસનાની આગથી સળગી ઉઠ્યાં છે, તે તારી મદદ વગર નહી ઓલવાય, હે કાકા ! ”

“તે હવે હું શું કરું, બેટા ?”

“મને પાટણ તેડતો જા. મારી પહ્માવતી સાથે પરણવા દે. મારી પરણેતર આજ બીજાને જાય છે, એ વિચાર મને સળગાવી મેલે છે, કાકા!”

“અરે ગાંડા! તું પ્રેત છો. તને કેમ કરી લઈ જાઉં ?”

“બસ, કાકા?”

“હે સગા, આજ તારા સ્નેહની સરવાણી કેમ તૂટી ગઈ ? એવા તે કેવા ઝેરી પવન વાયા કે તારી પ્રીતિનાં નીર આટલાં બધાં ઉંડાં ઉતરી ગયાં ?”

“ઓ અરસી, આ જાન જતી જોઉં છું ને અંતર ચિરાય છે, મારા પ્રાણ મેં પહ્માવતીની પાસે મૂક્યા છે.”

“હે સગા, સુખ તો બધું  ત્યાં પહ્માવતીની પાસે રહ્યું અને આ જંગલમાં ભૂતોની સાથે રહેવું પડ્યુ છે. હવે હું સળગું છું.  મને એક વાર પરણી લેવા દે.”

“શી રીતે ?”

“તમારી જાનનો વરરાજો કદરૂપો છે, ઓ કાકા ! એને બદલે મને વરરાજો બનીને માયરે જાવા દે. ચાર ફેરા ફરવા દે.”

“પછી ?”

“પછી પાછો વળીને  આહીં વડલાને થાનક ઊતરી પડીશ. નદીની સામે કાંઠે જો હું ચડું તો મને ભૂતનાથની આણ છે.”

કોઈ ગુફાના પોલાણમાંથી પવન સૂસવતો હોય તેવા ભૂતનાં વિલાપ સાંભળીને અરસી વાળાના શ્વાસ ઊંચા થઈ ગયા. વાણિયાને ભૂતની વાત કરીશ તો તો બી ને આહીં જ ફાટી પડશે ! શું કરું ? વિમાસણ થઈ પડી.

“કાકા !” ભૂતનો અવાજ આવ્યો :  “વાણિયાને ભડકાવવા નથી. હુ આંહી મારી મોઢમેડિયું ઊભી કરું છું. આજ મારી ડેલીયે હું વાણિયાની જાનને ઉતારો આપીશ.”

ઉજ્જડ વનમાં હીરણ્યને કાંઠે મોટો દરબારગઢ ઊભો થઈ ગયો.

જાનમાં ઘોડાને માણું બાજરાનાં જોગાણ, વેલ્યના બળદને કપાસિયાનાં બહોળા ખાણ એ જાનૈયાને ભોજન દીધાં.શેઠે જાણ્યું કે કોઈક ગરાસિયાએ  આંહીં  અંતરીયાળ ગઢ બાંધ્યો હશે!

અરસીએ વાત ઉચ્ચારી : “શેઠીયા, આ કદરૂપો વરરાજો લઇને જાશું તો વેવાઈ ના પાડીને ઊભો રહેશે. માટે આ ગઢવાળા રૂડા રજપૂતને વર બનાવી તેડી જાયેં. વળતાં આંહી ઉતારી મેલશું.”

વાણિયા કબૂલ થયા.

(પીઠીભરી કન્યા પહ્માવતી પાટણની મેડીયે બેસીને વિલાપ કરે છે કે હે ધાંતરવડના ધણી માંગડા, આજ પરપુરુષ સાથે મારાં લગ્ન મંડાયેલ છે . હું કોઈને મોંએ મારું અંતર ઉધાડી શકતી નથી. મારે એક ભવમાં બે ભવ થાય છે. ઊંચે આભ સળગ્યો છે, નીચે ધરતી ધખધખે છે. માટે, હે સ્વામી, તું વહેલો વહેલો મારી જવાળાઓ  ઓલવવા આવજે.)

જાનની વેલ્યો ગાજી, વર પરણવા આવ્યો.

હથેવાળો મેળવતાં પહ્માવતીએ સામા પુરુષને – પરપુરુષને નહીં, પણ ખુદ માંગડાને – દીઠો.

વાતનો ભેદ સમજ્યા વગર કલેજે ટાઢક વળી ગઈ.આ મરેલું માનવી આંહી ક્યાંથી ? શું પરલોકમાંથી મને લઈ જાવા આવ્યો ? કે શું કોઈ દેવતાએ એને માથે અમીનો કૂંપો છાંટી સજીવન કર્યો ?પરણી ઉતર્યા અને જાન પાછી વળી. હીરણ્યને કાંઠે ભૂતવડલો આવ્યો અને સંધ્યાનાં ઘેરાતા અંધારાંમાં, એ ભેંકાર જંગલની અંદર, વરરાજે ભડકારૂપે છલાંગ મારી વડલાની ઘટામાં અલોપ થયો ને આંહીં વેલડામાં કન્યાએ પોતાની બાજુએ જોયુ તો જેની સાથે ચાર ફેરા ફરવા ચોરીએ ચડી હતી તેને બદલે બીજો કદરૂપો આદમી દીઠો. છલાંગ મારીને પહ્માવતી પણ વેલ્યમાંથી નીચે ઉતરી પડી.

“અરે, હા ! હા ! વહુ દીકરા શું થયું ?”

“રામ રામ છે, વાણિયા ! જ્યાં મારો પરણ્યો ત્યાં જ હું!”

“અરે દીકરી, એ તો બનાવટી હતો!”

“ગમે તે હોય, બીજાનાં મીંઢોળ ન બાંધું”

સમજાવી, પણ ન સમજી. ઘોર જંગલમાં એ અબળાને એકલી મૂકીને જાન ચાલી નીકળી.

વેલડાનાં પૈડાંનાં અવાજ સીમાડા સુધી સંભળાઇને બંધ પડી ગયા, અને મોટી મોટી ખાવા ધાતી ભેખડો વચ્ચે વહી જતી હીરણ નદીનાં નીર પણ ટાઢે પહોરે વિલાપનાં સૂર બાંધી પૂકારવા લાગ્યાં. ઝાડવે ઝાડવું  પ્રેત જેવુ બનીને બિવરાવવા લાગ્યું, અને ‘માંગડા વાળા ! માંગડા વાળા ! માંગડા વાળા !’ એવા ત્રણ સાદ કરીને જ્યારે પહ્મા પોતાના પીયુને બોલાવવા લાગી, ત્યારે ભેખડોમાંથી પડછંદા ઉઠીને ભયંકર બની જતી એ એક એક ચિસનાં જવાબમાં ઝડડડ ! ઝડડડ ! એવા ભૂતભડકા વડલાની ડાળે ડાળે ઉઠવા લાગ્યા.

(વડલા, તારે પાંદડે ભૂતની જવાળાઓ સળગી ઉઠી છે. હું દિવસરાત એ જ્વાળાઓમાં સળગી રહી છું. હું આ આગને ક્યાં ઓલવું ?)

એ રીતે અદૃશ્ય ભૂતનાં ભડકામાં રાતને દિવસ આ એકલવાઇ સુંદરી સળગે છે. પોતાના નાથને ગોતવા એ વડલા ઉપર ચડીને ડાળે ડાળે ને પાંદડે પાંદડે જુએ છે.

એ ગોતાગોતમાં સળગવા સિવાય બીજું કાંઇએ નથી રહ્યું. એ મરેલા પિયુની અણછીપી વાસના જ જવાળારૂપે જંગલને સળગાવી રહી છે.

દિવસ બધો આવી આગ સળગે છે, ને રાતે એ ઉજ્જડ વગડામાં માયાવી દરબારગઢ ઊભો થાય છે. એ માંગડો ભૂત માનવીની કાયા કરીને પહ્માવતી પાસે વસે છે. પરોઢિયે પાછી એ બધી માયા સંકેલાઇ જાય છે. પહ્મા એકલી સળગતી રહે છે.



બે જુવાન ઘોડેસવારો ગીરમાં ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે ને અંધારા ઘેરાય છે. એ વિકરાળ ઝાડીમાં કોઈ પંખી કે માનવી દેખાતાં નથી. જુવાનો ભૂખથી ને મુસાફરીથી થાકીને લોથપોથ થઈ ગયા છે.

ઘાટા જંગલમાં રસ્તાની એક બાજુએથી માંડણાંમાં બેઠેલી એક ભેંસ ઊભી થઈ અને ચાલવા લાગી.

જુવાનો જોઈ રહ્યા. એક કહે કે “આજ તો આવડી આજ ભેંસના દૂધે વિયાળુ કરીએ.”

અંધારે અંધારે ભેંસનું પૂંછડું પકડીને અસવારો ચાલવા લાગ્યા. થોડી વારે ઉજ્જડ વગડામાં રૂપાળો દરબારગઢ દેખાણો ને ભેંસ એ ગઢની ડેલીમાં ચાલી ગઈ.

અસવારો પણ ડેલીએ જઈ, પલાણ છાંડી, ઊતરીને ચોપાટમાં બેઠા. ગઢ મોટો,પણ પ્રમાણમાં કાંઈ બોલચાલ સંભળાતી નથી. કોઈ દરવાન પણ હાજર નથી.

ઘડીક થયું ત્યાં સફેદ વસ્ત્રોવાળો ખૂબસૂરત યુવાન આવીને ઊભો રહ્યો. મૂંગો મૂંગો બાથ ભરીને એ મહેમાનો સાથે ભેટ્યો. જઇને એ ઘોડારમાં બેય ઘોડા બાંધી આવ્યો.

વાળુની વેળા થઈ. જુવાને ઓરડામાં ગાદલીઓ પથરાવીને બેય પારોણાને જમવા બેસાર્યા. રૂપ જેનાં સમાતાં નથી, એવી એક સ્ત્રીએ આવીને રોટલા, શાક ને દૂધ પીરસ્યાં. રાતે ઓસરીમાં મહેમાનો માટે ઢોલિયા ઢળાણા. કોઈ કોઈની સાથે કાંઈ વાતચીત કર્યા વિના સૂવા ગયા. મુસાફરો તો અજાયબીમાં પડ્યા છે;  આંહી અંતરિયાળ આ દરબારગઢ કોણે બંધાવ્યો? આવડા મોટા ગઢમાં સ્ત્રી-પુરુષ બે જ શી રીતે રહેતાં હશે? બોલતાં ચાલતાં કેમ નથી? આવાં રૂપાળાં બે મોઢાં ઉપર દુઃખની પીળાશ શા માટે?

ત્યાં તો અંદરના ઓરડામાં સૂતેલો એ પુરુષ કણકણતો હોય એવું સંભળાણું. કોઈ ભારી કારમી વેદના થાતી હોય એવી રીતે ઘરધણી કણકી રહ્યો છે. આખી રાત કણકયા જ કરે છે; જંપ લેતો જ નથી.

મુસાફરો ચોંકીને સાંભળ્યા જ રહ્યા. બેમાંથી એકેય ને ઊંધ આવી જ નહીં. વિચારમાં પડી ગયા. ભળકડાટાણે કણકારા બંધ પડ્યા. પછી મુસાફરોની આંખો મળી ગઈ.

સવારે સારી પેઠે તડકા ચડી ગયા ત્યારે મુસાફરોની આંખ ઊઘડી. નજરે કરે, તો ન મળે દરબારગઢ, કે ન મળે ઢોલિયા ! બેય જણા ધરતી ઉપર પડેલા, ને બેયનાં ઘોડાં બોરડીના જાળાં સાથે બાંધેલાં, માથે વડલો છે, ને પડખે ઊંચી ભેખડો વચ્ચે ધોળે દિવસેય બિવરાવે તેવા અવાજ કરતી નદી ચાલી જાય છે.

તાજુબ થઇને બેય બહારવટિયા ચાલી તો નિકળ્યા; બેઉનાં કલેજાં થડકી પણ ગયા, પણ સાંજ પડી ત્યાં બેમાંથી એક ભાઈ બોલ્યો :“ભાઈ, એ ગમે તે હોય, પણ આપણે એમનો રોટલો ખાધો, ને હવે શું એમનું દુઃખ મટાડયા વિના ભાગી જશું ! ”

“સાચું, ન જવાય. આજ પાછા પહોંચી પત્તો મેળવીએ.”

રાત પડતાં પાછા એ જ ઠેકાણે જઈ ને ઊભા રહ્યા: એ જ દરબારગઢ, એ જ ચોપાટ, એ જ જુવાન, એ જ રાંધીને પીરસનાર રંભા, અને એ જ પથારી.

વાળુ કરી ઊભા થયા. એટલે બેય મુસાફરો એ જુવાનની આડા ફરીને ઊભા રહ્યા અને પૂછ્યું : “બોલો, કોણ છો તમે ? ને આખી રાત કણકયા કરો છો કેમ ?”

“તમને એ જાણીને શો ફાયદો છે ?”

“અમે રજપૂતો છીએ. જેનો રોટલો જમ્યા એનું દુઃખ ટાળીએ નહીં તો જીવતર શા ખપનું છે ?”

“જુવાનો !” ભાલા જેવી તીણી નજર નોંધીને ઘરધણી બોલ્યો :  “જુવાનો.! ડરશો નહીં ને ?”

“ડર્યા હોત તો પાછા શીદ આવત ?”

છાતી ચીરી નાખે એવો ભયંકર સ્વર કાઢીને જુવાન અંદરથી આંતરડાં કપાતાં હોય એવી વેદનાભરી વાણીમાં બોલ્યો : “જુવાનો ! હું માંગડો વાળો !”

“માંગડો વાળો!!!”

મુસાફરોનાં મોંમાં ચીસ દબાઇ રહી.હા, હું ધાંતરવડીનો ધણી માંગડો: કમોતે મૂઓ. ભૂત સરજયો છું. પહ્માને લઇને આંહી એનાં લોહી ચૂસ્તો વસ્યો છું. તે દી ચાડવા બાયલની બરછી ખાઈ ને હું પડ્યો. એ બરછીની કરચ મારી છાતીના હાડકામાં વીંધાઇને ભાંગી ગઈ. હજી હાડકું ને એ બરછીની કરચ છાતીમાં દિવસ ને રાત ખટકે છે. તેથી કણકું છું, ભાઈ ! ”
“એનો ઇલાજ શો ?”
“તમારાથી બને તો હાડકું ગોતી ને બરછીની કરચ કાઢો, ને મારા હાડકાં દામા કુંડમાં પહોંચતા કરો. નીકર આ વાસના-દેહ ટકશે ત્યાં સુધી હું એના ખટકા ખમ્યા જ કરીશ.”
એટલું બોલીને ‘આહ ! આહ !’ કરતો યુવાન ઓરડામાં ગયો. મુસાફરો સૂતા, સવારે એ-ની એ દશા દેખી.
વડના થડમાં ખોદકામ કરીને ભૂતે કહેલું હાડકું શોધી કાઢ્યું. બરછીનો ટુકડો જુદો પાડીને એ હાડકાં લઈ બેય બહારવટિયા દામે કુંડ ચાલ્યા ગયા.

 👉 જેસાજી - વેજાજી

ભાદરવા મહિનાની મેઘલી રાતે એક નગરના દરબાર ગઢને ઝરૂખે પાદશાહ અને હુરમ જાગતાં બેઠાં છે. નદીમાં પૂર ઘૂઘવે છે. આસમાનમાં ગાજવીજ અને કડાકા થાય છે. વીજળીએ એવી તો ઘૂમાઘૂમ માંડી છે કે જાણે આકાશની જગ્યા એને ઓછી પડે છે. હુરમ બોલી : “ઓહોહોહો ! કેવી કાળી રાત છે !”

પાદશાહે કહ્યું : “આવી રાતે કોણ ઘરની બહાર ભમતું હશે ?”

“બીજું તો કોણ ભમતું હોય? બિચારા મારા ભાઈઓ, જેને માથે તમ સરખા રાજાનું વેર તોળાઇ રહ્યું છે !”

“કોણ? જેસો-વેજો?”

“હા, ખાવિંદા ! તમારા બાર’વટિયા, પણ મારા તો જીભના માનેલા સાચા ભાઈઓ !”

“બેગમ ! અટાણે મને એનું શૂરાતન સમજાય છે. આવી ભયંકર રાતે શું એ વગડા વીંઝતા હશે ? બખોલોમાં સૂતા હશે?”
“બીજું શું કરે, ખાવિંદ ?તમે એને સૂવાનું બીજું ઠેકાણું ક્યાં રહેવા દીધું છે?”
“સુણો ! અટાણે એ બેય ભાઈ હાજર થાય, તો માફી આપું, ગામડાં રહેવા પાછાં સોંપીને બાર’વટું પાર પાડું એવું મન થઈ જાય છે.”
“અરેરે! અટાણે ક્યાંથી હોય?”

“સાદ તો કરો !”
“ખાવિંદ, મશ્કરી ?”
“ના , ના , મારા સમ , સાદ તો કરો !”
ઝરૂખાની બારીએ જઈને હુરમે અંધારામાં સાદ દીધો : “જેસાજીભાઈ ! વેજાજીભાઈ ! ”

નીચેથી જવાબ આવ્યો: “રાણી મા, હાજર છીએ.”
“ઓહોહો ! ભાઈ, આ ટાણે તમે આંહી ક્યાંથી ?”
“પાદશાહની રખેવાળી કરવા, બોન.”
“તમારા શત્રુની રખેવાળી ?”

“હા , બોન!”

“કેમ ?”

“અમારે માથે આળ ચડે તે બીકે.”

“શેનું આળ ?”

“કોઈ બીજો દુશ્મન આવીને પાદશાહનું માથું વાઢે, ને નામ અમારા લેવાય ! અમે રહ્યા બહારવટિયા ! અમારી મથરાવટી જ મેલી, બોન ! અમારા માથે જ કાળી ટીલી આવે અમારું ખોટું નામ લેવાય એ કેમ સંખાય ?”

“વાહ રે મારા વીરાઓ ! રોજ ચોકી કરોછો ?”
“ના, બોન. આવી કોઈ ભયંકર રાત હોય તે ટાણે જ.”
પાદશાહે કાનોકાન આ વાતચીત સાંભળી . અટારી પરથી કૂદી પડીને એ રજપૂત વીરને ભેટી લેવાનું દિલ થયું. છાતી ફાટવા લાગી. પાદશાહ બોલ્યો : “જેસાજી ! વેજાજી ! સવારે કચેરીએ આવજો. કસુંબા પીવા છે.”
“બાપુ ! દગો તો નહીં થાયને ?”
“રાજાનો બોલ છે. ઇતબાર આવતો હોય તો હાજર થજો.”

 👉 એ હોંકારા દેનાર કોણ હતું ? માંગડાવાળાનું પ્રેત હતું. બહારવટિયા ભાઈઓ પોતાનું કામ કરવા દામે કુંડ ગયા છે, અને આહીં પાદશાહની દેવડી હેઠળ બાર’વટું પાર પાડવાનો મોકો મળ્યો છે, એ જાણીને બાર ‘વટિયાનો ઓશિંગણ ભૂત જેસા-વેજાને નામે હાજર થયો હતો. પાદશાહનો કોલ મળતાં જ એણે બાર’વટિયાઓને જાણ દીધી.

કચેરીમાં બાર’વટાં પાર પડ્યાં.સામસામાં કસુંબા પીવાણા.

 👉 એ માંગડો વાળો ગીરમાં ઘણે ઠેકાણે રહ્યો હોવાનું કહેવાય છે, અને ડુંગર ઉપર એણે ચારણને અફીણનો ગોટો દીધો તે પણ એના વસવાટ ઉપરથી જ ‘માંગડાનો ડુંગર’ કહેવાય છે.
એટલું કહીને વાર્તા કહેનારે ચલમ હાથમાં લીધી .સગડીના ઓલવાયી જતાં અંગારામાં નવાં કરગઠિયા નાંખીને તાપણું સતેજ કર્યું