Atul from

Saturday 24 December 2016

કાઠીયાવાડના 195 રજવાડા આઝાદી પહેલાના

🔰અખંડ કાઠીયાવાડ🔰

15 ઓગસ્ટ 1947 ના રોજ રાત્રી ના બાર વાગ્યે ભારત માથી ઇસ્ટ ઇંડીયા કંપની રવાના થઇ અને ત્યર બાદ ભારત દેશની સત્તા હિંદ રિયાસતી ખાતાએ સંભાળી હતી.

માર્ચ 1948 દરમ્યાન ગુજરાતના કાઠીયાવાડ પ્રાંતના રજવાડાઓનુ વીલીનીકરણ થયુ હતુ.

કાઠીયાવાડના 7 જીલ્લાઓ રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર મળીને કુલ 195 રજવાડાઓ ગીરાસીયા રાજપૂતોના તાબા મા હતા.

આમ કુલ 195 રાજ્યો પૈકી

શાખા   -   સ્ટેટની સંખ્યા

(1). વાળા(કાઠી) - 61   (2). ઝાલા - 43
(3). ખાચર(કાઠી) - 29   4). જાડેજા - 27   5). ગોહીલ - 22   6). કોટીલા(કાઠી) - 03    7). ધાધલ(કાઠી) - 03
8). પરમાર - 02   9). ખવડ(કાઠી) - 02   10). બસિયા(કાઠી) - 01    11). કરપડા(કાઠી) - 01
 12). પટગીર(કાઠી) - 01

આમ કુલ 12 શાખાઓ ના મળીને 195 રાજ્યો થાય છે.

🚩વાળા રાજપૂતો પાસે આ 61 રાજ્યો(સ્ટેટ) હતા.
1. થાણાદેવળી
2. વડીયા 3. જેતપુર 4. બીલખા
5. અકાળા 6. આલીધ્રા 7. અનિડા
8. બરવાળા 9. ભાયાવદર 10. ચાંપરાજપુર
11. ડાંગાવદર 12. હરસૂરપુર
13. ખીજડીયા(હનુમાન)  14. માનપુર
15. માયાપાદર 16. નડાળા  17. પીપળીયા
18. સનાળા 19. સરદારપુર  20. થુંભાળા
21. બગસરા(ભાયાણી)  22. બગસરા(ખારી)
23. નટવરનગર 24. હડાળા  25. કોટડાપીઠા
26. બાબરા   27. ચિંતલ  28. બળધોઇ
29. ઇશ્ર્વરીયા  30. ચરખા  31. દહીડા
32. ઢોલરવા  33. ગરમલી(મોટી)
34. ગરમલી(નાની)  35. હાલરીયા
36. ઝામકા 37. કહોર 38. કરેણ
39. ખીજડીયા(નાયાણી) 40. ખીજડીયા-2
41. લાખાપાદર 42. મોણવેલ 43. સીલાણા
44. વાઘણીયા 45. વાઘવડી 46. વેકરીયા
47. બગસરા(મોકાવાળા ની)
48. બગસરા(સામતવાળા ની)
49. ચાંચઇ પાણીયા 50. સાંથળી
51. ગઢીયા 52. પીપળલગ 53. પાંચવડા
54. આંકડીયા 55. કાનપુર 56. સરધારપુર
57. સુર્યપ્રતાપગઢ 58. હાથીગઢ
59. ઉંટવડ 60. વાવડા 61. અડતાણા

🚩ઝાલા રાજપૂતો પાસે આ 43 રાજ્યો હતા.
1. ધાંગધ્રા
2. લીમડી 3. વાંકાનેર 4. વઢવાણ
5. ચુડા 6. લખ્તર 7. સાયલા
8. રાજપુર 9. ભડવાણા 10. ભલાણા
11. ભાથણ 12. દુધરેજ 13. દેવળીયા
14. ગુંદયાળી 15. ઝામર 16. ઝાપોદડ
17. કેસરીયા 18. ખેરાળી 19. લાલીયાદ
20. પલાળી 21. તલસાણા 22. તવી
23. વણા 24. વડોદ 25. અંકેવાડીયા
26. ભલગામડા 27. ચચાણા 28. છલાણા
29. દરોડ 30. ગેડી 31. જાખણ
32. કમળપુર 33. કંથારીયા 34. કરમદ
35. કરોળ 36. ખંભળાવ 37. ખંડીયા
38. સહુકા 39. સામળા 40. ઉટડી
41. વણાલા 42. ભોયકા 43. ઝીંઝુવાડા

🚩ખાચર રાજપૂતો પાસે આ 27 રાજ્યો હતા.
1. જસદણ 2. ચોટીલા 3. પાળીયાદ
4. મેવાસા 5. ભિમોર 6. ચોબારી
7. બામણબોર 8. માત્રા ટીંબા 9. ભડલી
10. કરીયાણા 11. ઇતરીયા 12. ખાંભાળા
13. નીલવળા 14. બરવાળા(બાવીશી)
15. જાળીકા 16. વેજકડા 17. ચંદરવા
18. સુંદરીયાણા 19. ગુંદા 20. રોજીંદ
21. ભારેજડા 22. સારીંગપુર 23. સણોસરા
24. આનંદપુર25. આનંદપુર 26. ગઢડા
27. રામપરડા 28. નીલવડા 29.  સોનગઢ

🚩જાડેજા રાજપૂતો પાસે આ 27 રાજ્યો હતા.
1. ધ્રોલ 2. ગોંડલ
3. મોરબી 4. જામનગર 5. રાજકોટ
6. કોટડા 7. મિયાણા 8. ખીરસરા
9. વીરપુર 10. રાજપરા 11. ગઢકા
12. ગૌરીદડ 13. જાળીયા 14. મેગાણી
15. પલ 16. શાહપુર 17. લોધીકા(નાની)
18. લોધીકા(મોટી) 19. ધ્રાફા 20. સાતુદડ
21. કાંગસીયાળી 22. કોટડા(નાયાણી)
23. મહુવા(નાના) 24. મુળીલા
25. સિસાંગ 26. વીરવા 27. રોઝવા

🚩ગોહીલ રાજપૂતો પાસે આ 22 રાજ્યો હતા
1. ભાવનગર 2. પાલિતાણા 3. લાઠી
4. વલ્લભીપુર 5. અમલપુર 6. ભોજાવદર
7. ચામરડી 8. ચીત્રાવાવ
9. ધોળા 10. ગઢડી 11. ગઢુલા 12. કટોઠીયા 13. ખીજડીયા(ડોસાજી)
14. લીબડા 15. પછેગામ 16. પચવાડા
17. રતનપુર 18. ટોડા 19. વડોદ(દેવાણી)
20. વાંગધ્રા 21. વાવડી(ઘરવાડા) 22. ગંધોલ

🚩કોટીલા રાજપૂતો પાસે આ 3 રાજ્યો હતા.
1. ગીગાસણ 2. ડેડાણ 3. ડેડાણ(મજમુ)

🚩ધાધલ(રાઠૌડ) રાજપૂતો પાસે આ 3 રાજ્યો હતા.
1. ચાંચરીયા 2. રેફડા 3. ધાંધલપુર

🚩પરમાર રાજપૂતો પાસે આ 2 રાજ્યો હતા.
1. મુળી 2. મુંજપર

🚩ખવડ રાજપૂતો પાસે આ 2 રાજ્યો હતા.
1. સુદામડા 2. સેજકપુર

🚩બસિયા રાજપૂતો પાસે આ 1 રાજ્ય હતુ.
1. ખોખરીગઢ(ગળથ)

🚩કરપડા રાજપૂતો પાસે આ 1 રાજ્ય હતુ.
1. રાણપરડા

🚩પટગીર રાજપુત પાસે આ 1 રાજ્ય હતુ.
1. કુંડળ

આ 195 રાજ્યો ઉપરાંત થોડા રાજ્યો બાબી, સૈયદ,સિદી અને નાગર ના હતા.

Saturday 17 December 2016

આરોગ્ય વિશે જાણકારી આપતા સવાલો ના જવાબો

[1] જન્મતાની સાથે બાળકને ક્યૂ વેક્સિન આપવામાં આવે છે.
જવાબ : B C G
[2] B C G શેની સામે રકક્ષણ આપે છે.
જવાબ: T B [બાળ ટીબી]
[3] પોલિયો સામે રક્ષણ મેળવવા ક્યૂ વેક્સિન આપવામાં આવે છે.
જવાબ: O P V
[4] D P T થી ક્યાં ત્રણ રોગ મટાડી શકાય.?
જવાબ:
ડિપ્થેરિયા,પર્ટ્યુસીશ,ટીટાનસ
[5] વિટામિન A નું બીજું નામ શું છે.
જવાબ: રેતીનોલ
[6] વિટામિન A ની કમિથી ક્યો રોગ થાય છે.
જવાબ: રતાંધણાપણું
[7] વિટામિન B 1 નું બીજું નામ શું છે?
જવાબ: થાયમિન
[8] વિટામિન B 1 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: બેરીબેરી
[9] વિટામિન B 2 નું બીજું નામ શું છે?
જવાબ: રાયબોફ્લોવિન
[10] વિટામિન B 2 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: ડાર્મેયટાઇટીસ
[11] વિટામિન B 4 ને ક્યાં નામે ઓળખવામાં આવે છે?
જવાબ: નિયાસીન નિકોટિન
[12] વિટામિન B 4 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: પેલાગ્રા
[13] વિટામિન B 6 નું બીજું નામ શું છે?
જવાબ: પાયરોડોક્સિન
[14] વિટામિન B 12 નું બીજું નામ શું છે?
જવાબ: સાયનોકોબાલ એમીન
[15] વિટામિન C નું નામ શું છે?
જવાબ: એસ્કોર્બિક એસિડ
[16] વિટામિન C ની કમિથી ક્યોરોગ થાય છે?
જવાબ: સ્કર્વી
[17] વિટામિન D નું બીજું નામ શું છે.
જવાબ: કેલ્શિફેરોડ
[18] વિટામિન D ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: રીકેટસ
[19] વિટામિન E નું બીજું નામ શું છે?
જવાબ: ટોકોફેરોલ
[20] વિટામિન K નું બીજું નામ શું છે?
જવાબ: મેનોપેરિયા
[21] પ્રોટીનની કમીથી ક્યો રોગ થાય છે?
જવાબ: મરાશ્મ્સ અને ક્વાશ્યોકોર
[22] મલેરિયા ક્યાં મચ્છર કરડવાથી થાય છે?
જવાબ: માદા એનોફિલિસ
[23] આદિવાસી અને પહાડી વિસ્તારમાં કેટલી વસ્તીએ P H C
આવેલું હોય છે?
જવાબ: 20.000
[24] આદિવાસી અને પહાડી વિસ્તારમાં કેટલી વસ્તીએ ઉકેન્દ્ર આવેલું હોય છે?
જવાબ: 3000
[25] સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ P H C આવેલી હોય છે?
જવાબ: 30,000
[26] સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ ઉપકેન્દ્ર આવેલું હોય છે?
જવાબ: 5000
[27] પુખ્ત વયની વ્યક્તિ માં વિટામિન A ની દૈનિક આવશ્યકતા કેટલી હોય છે?
જવાબ: 600 m g
[28] વાયરસ જન્ય રોગો ક્યાં ક્યાં છે?
જવાબ:
એઇડ્સ,ઓરી,હડકવા,શીતળા
[29] આપણાં શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે?
જવાબ: 37.5 સેન્ટિ ગ્રેડ
[30] આપણું શરીર 1 મિનિટમાં કેટલા શ્વાશ લે છે?
જવાબ: 18 થી 20
[31] આપણાં શરીરમાં હદય 1
મિનિટમાં કેટલી વખત ધબકે છે?
જવાબ: 70 થી 72
[32] આપણાં શરીરમાં રુધિર 1
મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે છે?
જવાબ: 96000 કી.મી.
[33] હદય એક દિવસની અંદર કેટલી વખત ધબકે છે?
જવાબ: 1 લાખ
[34] 9 મહિને બાળકને ક્યૂ વેક્સિન આપવામાં આવે છે?
જવાબ: ઓરીનું
[35] ઓરીનું મેડિકલ નામ શું છે?
જવાબ: મિઝ્લ્સ
[36] 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાથી કેટલી ઉર્જા મળે છે?
જવાબ : 4.2 કિલો કેલેરી
[37] 1 ગ્રામ પ્રોટીન માથી કેટલી ઉર્જા મળે છે?
જવાબ: 4 કિલો કેલેરી
[38] 1 ગ્રામ ચરબીમાથી કેટલી ઉર્જા મળે છે?
જવાબ: 9.3 કિલો કેલેરી
[39] આપણાં શરીરમાં ખનિજનું પ્રમાણ કેટલું હોય છે?
જવાબ: 4.6%
[40] આપણાં શરીરમાં કેટલા એમીનો એસિડ આવેલા હોય છે?
જવાબ: 20
[41] શરીરના કેટલા એમીનો એસિડ બહારથી લેવા પડે છે?
જવાબ: 9
[42] વિટામિન A નો ડોઝ દર કેટલા મહિને આપવામાં આવે છે?
જવાબ: દર 6 મહિને
[43] M P H E અને F H W  ના ઉપરી કોણ છે?
જવાબ: M O મેડિકલ ઓફિસર
[44] C H C કેટલી વસ્તીએ આવેલી હોય છે?
જવાબ: 1 લાખ
[45] મધ્યાહન ભોજન કાર્યક્રમ સંપૂર્ણ ભારતમાં ક્યારે શરૂ કરવામાં આવ્યો :
જવાબ: 1969
[46] C T સ્કેન ની શોધ કોણે અને ક્યારે કરી ?
જવાબ: 1972 માં હાઉસફીલ્ડ
[47] જન્મ સમયે બાળકનું વજન કેટલું હોવું જોઈએ?
જવાબ: 2.5 થી 3 કિલો
[49] હદય પ્રતિ સંપદન કેટલા રુધિરનો પંપ મારે છે?
જવાબ: 200 મિલી
[50] હદય પ્રતિ મિનિટ કેટલા રુધિરનો પંપ મારે છે?
જવાબ: 16 લિટર
[51] R B C નું જીવન ચક્ર કેટલું હોય છે?
જવાબ: 120 દિવસ
[52] પાણી માં ક્લોરાઈડની માત્રા કેટલી હોય છે?
જવાબ: 0.5 થી 0.8 p p m
[53] પાણીમાં ક્લોરાઈડની માત્રા ઓછી હોય તો કઈ બીમારી થાય છે?
જવાબ: દંત અસ્યિક્ષય
[54] પાણીમાં ક્લોરાઈડની
માત્રા વાધરે હોય તો કઈ બિમારી થાય છે?
જવાબ: પાયોરિયા
[55] વાળ સફેદ થવાનું મુખ્ય કારણ ક્યૂ છે?
જવાબ: ખોરાકમાં પેન્ટાથીન એસિડ ની ખામી ને કારણે
[56] પગમાં વધારે પડતાં પરસેવાને શું કહે છે?
જવાબ: હાઇપોડ્રોસિસ
[57] પગમાં દુર્ગંધ થતાં પરસેવાને શું કહે છે?
જવાબ: બોમિડ્રોસિસ
[58] સૂર્યના કિરણો પૃથ્વી સુધી પહોચતા કેટલો સમય લાગે છે?
જવાબ: 8 મિનિટ અને 33 સેકન્ડ
[59] કાન પ્રતિ સેકન્ડ કેટલા તરંગો સાંભળે છે?
જવાબ: 20 થી 20,000 HZ
[60] સૂર્યના કિરણો 1 સેકન્ડ માં કેટલું પરિભ્રમણ કરે છે?
જવાબ: 3 લાખ કી મી
[61] ગ્રામીણ વિસ્તારમાં શૌચાલય માટે પ્રતિ દિવસ કેટલું પાણી જોઈએ
જવાબ: 10 લિટર
[62] પીવાલયક પાણીમાં કઠોરતાની માત્રા કેટલી હોય છે?
જવાબ: 500 P P M
[63] પાણીને વિસંક્રામણ કરવા માટે વપરાતા કેમિકલના નામ આપો
જવાબ: ક્લોરીન,બ્લીચિગ પાઉડર,ટીચર આયોડિન,પોટેશિયમ પરમેગ્નેટ.
[64] રોગનું નાસક માટે બ્લીચિગ પાઉડર ની ગણતરી કઈ રીતે થાય છે?
જવાબ: 100 ગેલેન પાણીમાં 6
ગ્રામ 1000 લિટર પાણીમાં 250
ગ્રામ
[65] પૂર્વ ક્લોરિણીકરણ એટલે શું?
જવાબ: પાણી ફીલ્ટર કરતાં પહેલા કરવામાં આવતું ક્લોરીનીકરણ ને પૂર્વ ક્લોરીનીકરણ કહે છે.
[66] 1 વ્યક્તિ પ્રતિ દિવસ કેટલો અવશિષ્ટ ઉત્પાન કરે છે?
જવાબ: 300 થી 400 ગ્રામ
[67] ભોજન પકાવવા માટે ગામડાના લોકો કેટલા લિટર પાણી નો ઉપયોગ કરે છે?
જવાબ: 10 લિટર
[68] 1 ક્લોરીનની ટેબલેટ કેટલા લિટર પાણી માં નાખવામાં આવે છે?
જવાબ: 20 લિટર
[69] A C ની શોધ ક્યાં વૈજ્ઞાનીકે કરી ?
જવાબ: વિલીસ કેરિયર
[70] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલીમાં કેટલી પેટી નો સમાવેશ થાય છે?
જવાબ: 4 (લાલ,કાળી,પીળી,લીલી)
[71] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલી માં કાળી પેટીમાં શું હોય છે?
જવાબ: ઘરેલુ અસંક્રામિક પદાર્થ
[72] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલીમાં પીળી પેટીમાં શું હોય છે?
જવાબ: ભસ્મીકરણ કરવામાં આવતા પદાર્થ
[73] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલીમાં લીલી પેટીમાં શું હોય છે?
જવાબ: પુનઃ ઉપયોગમાં લેવામાં આવતા પદાર્થ
[74] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલીમાં લાલ પેટીમાં શું હોય છે?
જવાબ: ધોબીને આપવામાં આવતા સંક્રામિક કપડાં
[75] હવામાથી શ્વાશ દ્વારા કેટલો ઑક્સીજન લેવામાં આવે છે?
જવાબ: 20.9%
[76] શ્વસન દ્વારા વાતાવરણમાં કેટલો કાર્બન ડાયોક્સાઈડ છોડવામાં આવે છે?
જવાબ: 4.4%
[77] હવામાં લીધેલો ઓક્સિજન શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા કેટલો ઘટે છે?
જવાબ: 4.4%
[78] વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે?
જવાબ: 79%
[79] આરામદાયક મકાનમાં તાપમાન કેટલું હોય છે?
જવાબ: 70 ફેરેનાઇટ
[80] પાણીનું શીતળ બિંદુ સેન્ટિગ્રેડ માં કેટલું હોય છે?
જવાબ: 0 સેન્તિગ્રેડ
[81] પાણીનું ઉત્કલન બિંદુ સેન્તિગ્રેડ માં કેટલું હોય છે?
જવાબ: 100 સેન્તિગ્રેડ
[82] પાણીમાં શીતળ બિંદુ ફેરેનાઇટમાં કેટલું હોય છે?
જવાબ: 32 ફેરેનાઇટ
[83] પાણીનું ઉત્કલન બિંદુ ફેરેનાઇટમાં કેટલું હોય છે?
જવાબ: 212 ફેરેનાઇટ
[84] તાપઘાતમાં શરીરનું તાપમાન જેટલું હોય છે?
જવાબ: 110 ફેરેનાઇટ
[85] આરામદાયક મકાનમાં CO2 નું પ્રમાણ કેટલું હોય છે?
જવાબ: 0.06 થી 0.07 ટકા
[86] ફેક્ટરીમાં ગેસલીકેજ થવાને કારણે 1984 માં ભોપાલમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા.?
જવાબ: 2000
[87] વાતાવરણમાં આસપાસનું વિકર્ણ માપવા માટે ક્યાં યંત્રનો ઉપયોગ થાય છે?
જવાબ: ગ્લોબલ થરમૉમિટર
[88] વાતાવરણની ઉષ્મા માપવા માટે ક્યાં થરમૉમિટર નો ઉપયોગ થાય છે?
જવાબ: વેટ ગ્લોબ થરમૉમિટર
[89] બોરવોલ શૌચાલયનું નિર્માણ શેના દ્વારા કરવામાં આવ્યું હતું ?
જવાબ: રોકેફેલર ફાઉન્ડેશન
[90] પ્રવાહી પદાર્થનું ગુરુત્વાકર્ષણ માપવા માટે ક્યાં ઉપકરણ નો ઉપયોગ થાય છે?
જવાબ: હાઈડ્રોમિટર
[91] દૂધનું ગુરુત્વાકર્ષણ માપવા માટે ક્યાં ઉપકરણ નો ઉપયોગ થાય છે?
જવાબ: લીક્ટોમિટર
[92] દૂધનું ગુરુત્વ કેટલું હોય છે?
જવાબ: 1.028 થી 1.030
[93] બોરવોલ શૌચાલય ક્યાં રોગ સામે રક્ષણ મેળવવા માટે બનાવવામાં આવ્યા છે?
જવાબ: અંકુશ કૃમિ
[94] ખોદકુવા શૌચાલય સૌપ્રથમ ક્યાં બનાવવામાં આવ્યા?
જવાબ: 1949 થી 1950 માં બંગાળમાં શિઝર
[95] રાસાયણિક શૌચાલય કઈ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે?
જવાબ: હવાઈ ઝહાજ અને પાણી ઝહાજ
[96] રાસાયણિક શૌચાલયમાં ક્યાં કેમિકલનો ઉપયોગ થાય છે?
જવાબ: કોષ્ટિક સોડા
[97] છીછરા ખાડાવાળા શૌચાલય ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે?
જવાબ: મેળા અને શિબિરમાં
[98] મેન હોલનો ઉપરી વ્યાસ કેટલો હોય છે?
જવાબ: 550 mm
[99] મેન હોલનો તળિયાનો વ્યાસ કેટલો હોય છે?
જવાબ: 1.21 મીટર
[100] BOD એટલે શું?
જવાબ: બાયોલોજિકલ અપઘટન માટે આવશ્યક ઓક્સિજન ની માત્રા ને BODકહે છે.
[101] સાધારણ જમીન માં CO 2
અને O 2 ની માત્રા કેટલી હોય છે?
જવાબ: CO 2 ની માત્રા વધારે અને O 2ની માત્રા ઓછી હોય છે.
[102] એવા મેળા જ્યાં લોકો દરરોજ જાય છે પરંતુ નિવાસ કરતાં નથી ત્યાં શૌચાલય કેવા પ્રકારના બનાવવામાં આવે છે?
જવાબ: 1000 મી વસ્તીએ 2
શૌચાલય
[103] જે મેળામાં તીર્થયાત્રીઓ નિવાસ કરતાં હોય ત્યાં કેટલા વ્યક્તિએ શૌચાલય બનાવવામાં આવે છે?
જવાબ: 100 વ્યક્તિએ 1
શૌચાલય
[104] પ્રકાશને શેના વડે માપવામાં આવે છે?
જવાબ: યુનિટ
[105] પ્રકાશના યુનિટને બ્રિટિશ સિસ્ટમમાં શું કહે છે?
જવાબ: ફૂડકેન્ડલ
[106] પ્રકાશના યુનિટને મેટ્રિક સિસ્ટમમાં શું કહે છે?
જવાબ: લક્ષ
[107] ફ્યુરે સેટ બલ્બની શોધ કેણે અને ક્યારે કરી હતી
જવાબ: 1950 લેજર
[૧૦૮] વિકીર્ણ સબંધ તેની સાથે જોડાયેલ સંસ્થાના નામ આપો ?
જવાબ: WHO IAEA ICRP
[109] ધ્વનિને ક્યાં એકમમાં માપવામાં આવે છે?
જવાબ: ડેસીબલ
[110] વાતાવરણ નું દબાણ માપવા માટે શેનો ઉપયોગ થાય છે?
જવાબ: માઇક્રો બેરોમિટર
[111] મનુષ્ય પશુ-પક્ષી અને વનસ્પતિ માટે જોખમી તત્વ ક્યાં ક્યાં છે?
જવાબ:
કાર્બનડાયોક્સાઈડ,મિથેન બેરિયમ,રેડિયો એક્ટિવ કિરણો અને આર્ગેનિક સલ્ફરાઈડ
[112] મકાનની ઊચાઇ ઓછામાં ઓછી કેટલી હોય?
જવાબ: 3 ચોરસ મીટર
[113] રસોડાનું ઓછામાં ઓછું કેટલું ક્ષેત્રફળ હોય છે?
જવાબ: 6 ચોરસ મીટર
[114] બાથરૂમ નું ક્ષેત્રફળ કેટલું હોય છે?
જવાબ: 1 ચોરસ મીટર
[115] એક રૂમનું ક્ષેત્રફળ કેટલું હોય છે?
જવાબ: 20.91 ચોરસ મીટર
[116] સ્કૂલ ની અંદર એક રૂમ નું ક્ષેત્ર ફળ કેટલું હોય?
જવાબ: 36 ચોરસ મીટર
[117] WHO ની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
જવાબ: 1948 ઝીનીવા
[118] રેડક્રોસ ઓફ સોસાયટી ની સ્થાપના કોને કરી?
જવાબ: સ્વિચ બેકાર હેનરી ડ્યૂનટ
[119] રેડક્રોસ ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે કરવામાં આવી
જવાબ: 1920 ભારત વિધાન મંડળ અધિનિયમ દ્વારા
[120] વિશ્વવસ્તી દિન ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ: 11 જુલાઇ
[121] વિકીર્ણ ના એકમને શું કહે છે?
જવાબ: રોજન રેડ રેમ્સ
[122] રોજનની જગ્યાએ અત્યારે ક્યાં એકમનો ઉપયોગ થાય છે?
જવાબ: કુલંબ
[123] રેડને બીજી કઈ રીતે પરિભાસિત કરવામાં આવે છે?
જવાબ: આયોનાઇજિગ
[124] રેમ્સ ના સ્થાને કોનો સમાવેશ થાય છે?
જવાબ: સિવર્ટ
[125] રોગપ્રતિકારક શક્તિ વધારવા શેનો ઉપયોગ થાય છે?
જવાબ: વેક્સિનેસન
[126] પદાર્થની માત્રાને શું કહે છે?
જવાબ: ઘનત્વ
[127] સાબુના ઉત્પાદનમાં ક્યાં કેમિકલ્સ નો ઉપયોગ થાય છે?
જવાબ: સોડિયમ હાઈડ્રોક્સાઈડ
[128] કોમ્યુનિકેસન શબ્દ કી ભાષા પરથી ઉતારી આવ્યો છે?
જવાબ: લેટિન
[129] ભાતમાં દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે?
જવાબ: દર 10 વર્ષે
[130] ભારત ક્યારે WHO નો સદસ્ય બન્યું ?
જવાબ: 1948
[131] રસોડા અને બાથરૂમનું પ્રવાહી અપશિષ્ટ ને ક્યાં નામે ઓળખવામાં આવે છે?
જવાબ: મલીન જળ
[132] પૃથ્વી પર પાણી માટેનો પ્રાથમિક સ્રોત ક્યો છે?
જવાબ: વરસાદ
[133] ભારતમાં ક્યાં પ્રકારના કૂવા જોવા મળે છે?
જવાબ: આર્ટીશન (ઉસ્તૃત)
[134] જિલ્લાના નોટ વોટિગ સાદ્શ્ય ને શું કહે છે?
જવાબ: કલેક્ટર
[135] 5 વર્ષ થી નાની ઉમરના બાળકોને કેટલી ઊઘ જરૂરી છે?
જવાબ: 11 થી 13 કલાક
[136] ખાદ્ય અપમિશ્રનણ અધિનિયમ ક્યાં વર્ષ માં શરૂ કરવામાં આવ્યું?
જવાબ: ઇ. સ 1955
[137] ઉંદર મારવા માટે ક્યાં ગેસનો ઉપયોગ થાય છે?
જવાબ: સાઈનો ગેસ
[138] ઇન્ટ્રા વેનસ દવા કઈ રીતે આપવામાં આવે છે?
જવાબ: નશમાં
[139] યુરેન ઉત્પન કરતાં અવ્યવને શું કહે છે?
જવાબ: કિડની
[140] મનુષ્યના શરીરમાં બધાથી મોટું હાડકું ક્યૂ છે?
જવાબ: ફીમર
[141] એન્ડોસ્કોપી ઉપકરણને જંતુ મુક્ત કરવા માટે શેનો ઉપયોગ થાય છે?
જવાબ: પાસ્વરાઇઝેસન
[142] એપીટેક્સિસ રક્ત સ્ત્રાવ કોને કહે છે?
જવાબ: નાક માથી વહેતા રુધિરને
[143] બ્લડ કેન્સરને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે?
જવાબ: લ્યુકોમિયા
[144] CHO માં કાર્બન અને હાઈડ્રોજન સિવાય ત્રીજા ક્યાં તત્વને ઓળખવામાં આવે છે?
જવાબ: ઑક્સીજન
[145] એનાલજેશિક દવા શેમાં આપવામાં આવે છે?
જવાબ: દુખાવામાં
[146] પેનિસિલિક ની શોધ ક્યાં વૈજ્ઞાનિકે કરી હતી?
જવાબ: એલેક્ઝાંડર ફ્લેમિગ
[147] પુરુષમાં હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું હોય છે?
જવાબ: 12 થી 14 ટકા
[148] ઓરલ થરમૉમિટર શરીરના ક્યાં ભાગ માથી ટેમ્પરેચર લેવામાં આવે છે?
જવાબ: મો માથી
[149] રેકટલ થરમૉમિટર દ્વારા શરીરના ક્યાં ભાગમથી ટેમ્પરેચર લેવામાં આવે છે?
જવાબ: મળાશય માથી
[150] માળાશનું તાપમાન કેટલા વર્ષની ઉમર સુધી લઈ શકાઈ?
જવાબ: 6 વર્ષ સુધી
[151] વિટામિનને શું કહેવામાં આવે છે?
જવાબ: પ્રજીવકો
[152] માળાશય માથી લીધેલું સામાન્ય કેટલું હોય છે?
જવાબ: 98.6 ફેરેનાઇટ 38 સેન્ટિગ્રેડ
[153] બગલ માથી લીધેલું સામાન્ય તાપમાન કેટલું હોય છે?
જવાબ: 97.6 ફેરેનાઇટ
[154] R ક્યાં તાપમાનમાં ઉપયોગમાં લેવામાં આવેછે?
જવાબ: R હેન્ન્ટર થર્મોમીટર
[155] અસમાન્ય ધીમા હદય સંપદન ને શું કહે છે?
જવાબ: બ્રેડી કાર્ડિઓ
[156] અસમાન્ય ઝડપી હદય સંપદન ને શું કહે છે?
જવાબ: હોમી કાર્ડિઓ
[157] ભારતમાં કેટલા ગામડાઓ આવેલા છે?
જવાબ: 5,75936
[158] DDT નો સૌપ્રથમ ઉપયોગ ક્યારે કરવામાં આવ્યો હતો ?
જવાબ: 1939 માં
[159] DDT ની શોધ ક્યાં વૈજ્ઞાનિકે કરી હતી ?
જવાબ: 1874 પાઉલ મૂલર ગિડ્લર
[160] પ્રાથમિક સ્વછ દેખભાલ પર સૌપ્રથમ કોને વકીલાત કરી હતી?
જવાબ: 1946 માં ભોર
[161] શિશુ ના પગ અને માથા સુધીની લંબાઈ માપવા માટે ક્યાં સાધનનો ઉપયોગ થાય છે?
જવાબ: ઇન્ફેન્ટોમીટર
[162] ટાઇફોડને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે?
જવાબ: આશ્રજ્વર
[163] ક્યાં મચ્છરની પાંખ ઉપર સફેદ રંગના ડાઘ જોવા મળે છે?
જવાબ: ઈજિપ્ત એડિસ
[164] એન્ટીહેલમેટિક શેમાં આપવામાં આવે છે?
જવાબ: કૃમિને મારવા માટે
[165] બ્લડ પ્રેશર માપવા માં આવતા ઉપકરણને શું કહે છે?
જવાબ: સ્ફિગ્મો મીનોમીટર
[166] બાળ સ્વાસ્થ્ય સાથે જોડાયેલુ આંતરાષ્ટ્રીય સગઠન ક્યૂ છે?
જવાબ: UNICEF
[167] વિશ્વજ્ળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ: 22 માર્ચ
[168] રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાપન ક્યાં આવેલું છે?
જવાબ: પૂના
[169] ભારતમાં અધત્વનું મુખ્ય કારણ ક્યૂ છે?
જવાબ: મોતિયા બિંદુ
[170] અખિલ ભારત અને લોક સ્વાસ્થ્ય સંસ્થા ક્યાં આવેલી છે?
જવાબ: મુંબઈ
[171] અમાશય દ્વારા ઉત્પન થતાં હોર્મન્સ ને શું કહે છે?
જવાબ: ઇન્સુલિન
[172] એમેબેસિસ સેના સંક્રામણ થી થાય છે?
જવાબ: પાણી
[173] મનુષ્યના રેબિઝ (હડકવા) ને શું કહે છે?
જવાબ: હાઈડ્રોફોબિયા

ખુન (રક્ત) કે બારે મે રોચક તથ્ય..

खून के बारे में 20 रोचक तथ्य

1. खून का पहला ट्रांसफर आज से लगभग 350 साल पहले 15 June, 1667 को किया गया था।
2. दुनिया का पहला Blood Bank, 1937 में बनाया गया था।
3. मानव के शरीर में खून की मात्रा कुल वजन का 7% है। खून की एक बूंद में 250 मिलियन कोशिकाएं होती हैं।
4. हमारे शरीर में रक्त का 70% भाग red blood cell के अंदर मौजूद hemoglobin में, 4% भाग मांसपेशियों के प्रोटीन मायोग्लोबिन में, 25% भाग लीवर, अस्थिमज्जा, प्लीहा व गुर्दे में होता है और बाकि बचा 1% रक्त प्लाजमा के तरल अंश व कोशिकाओं के एंजाइम्स में होता है।
5. हर 3 सेकेंड में भारत में किसी न किसी को खून की आवश्यकता होती है। हर 3 में से 1 व्यक्ति को जीवन में कभी न कभी खून की आवश्यकता पड़ती है।
6. हमारी नसों में खून 400 किलोमीटर प्रति घंटा की रफ्तार से दौड़ता है और पूरे दिन में लगभग 96,500 km की दूरी तय करता है।
7. यदि हमारा दिल शरीर से बाहर खून पंप करे तो यह खून को 30 मीटर ऊपर उछाल सकता है।
8. मनुष्य का रक्त केवल 4 तरह (O, A, B, AB) का होता हैं लेकिन गायों में लगभग 800, कुत्तो में 13 और बिल्लियों में 11 तरह का रक्त पाया जाता हैं.
9. सिर्फ मादा मच्छर ही खून चूसती है नर मच्छर शाकाहारी होते है ये सिर्फ मीठे तरल पदार्थ पीते है। मादा मच्छर अपने वजन से 3 गुना ज्यादा खून पी सकती है।
10. आपको लगता होगा कि मच्छर थोड़ा सा खून पीते है लेकिन आपको बता दे कि 12 लाख मच्छर आपका पूरा खून चूस सकते है। मच्छर “O” ग्रुप का खून चूसना ज्यादा पसंद करते है।
11. एक नवजात शिशु में सिर्फ 1 कप (250ml) खून होता है और एक जवान आदमी में लगभग 5 लीटर खून हो सकता है।
12. मौत के बाद शरीर का जो अंग धरती के सबसे नजदीक होता हैं खून का बहाव भी उसी तरफ हो जाता हैं और फिर खून जम जाता हैं एसा शायद गुरूत्वाकर्षण के कारण होता है।
13. गर्भवती और स्तनपान करवाने वाली महिलाएँ खून दान नही कर सकती।
14. हमारे शरीर में लगभग 0.2 मिलीग्राम तक सोना होता है और इसकी सबसे आधिक मात्रा खून में पाई जाती है।
15. जापान में लोग ब्लड ग्रुप के माध्यम से ही आदमी के व्यक्तित्व का अंदाजा लगा लेते है।
16. ब्राजील देश में एक आदिवासी समूह है बोरोरो। हैरानी की बात ये है कि इस समूह के सभी लोगो का एक ही ब्लड ग्रुप “O” है।
17. लगभग सभी में लाल रंग का खून पाया जाता है लेकिन मकड़ी और घोंघा में हल्के नीले रंग का खून पाया जाता है।
18. स्वीडिश में जब कोई खून दान करता है तो उसे “Thank You” का मैसेज किया जाता है और ऐसा ही मैसेज तब भी किया जाता है जब उसका खून किसी मरीज को दिया जाता है।
19. शारीरक तौर पर एक ही समय पर पेशाब करना और रक्त देना असंभ्व है।
20. कई बार जब हम आसमान की तरफ देखते है तो हमारी आँखो के सामने थोड़े सफेद-सफेद से डॉट्स घूमने लगते है। दरअसल ये हमारी white blood cells होती है।

Friday 25 November 2016

ભારતીય આધ્યાત્મિકતા નો વારસો

*ભારતીય સંસ્કૃતિ* -
*મૂલ્યો અને આધ્યાત્મિક વારસો.*

*(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :*
1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર
3. સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર
5. નામકરણ સંસ્કાર 6. નિષ્ક્રમણ સંસ્કાર
7. અન્નપ્રાશન સંસ્કાર
8.વપન(ચૂડાકર્મ) સંસ્કાર 9. કર્ણવેધ સંસ્કાર
10. ઉપનયન સંસ્કાર 11. વેદારંભ સંસ્કાર
12. કેશાન્ત સંસ્કાર 13. સમાવર્તન સંસ્કાર
14. વિવાહ સંસ્કાર
15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર
16. અગ્નિ સંસ્કાર

 *(2) હિન્દુધર્મના ઉત્સવો :*
1. નૂતન વર્ષારંભ 2.ભાઈબીજ 3. લાભપાંચમ
4. દેવદિવાળી
5. ગીતા જયંતિ (માગસર સુદ એકાદશી)
 6. ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ
7. વસંત પંચમી  8. શિવરાત્રી 9. હોળી
10. રામનવમી 11. અખાત્રીજ
12. વટસાવિત્રી (જેઠ પૂર્ણિમા)
13. અષાઢી બીજ 14. ગુરુ પૂર્ણિમા
15. શ્રાવણી-રક્ષાબંધન 16. જન્માષ્ટમી
17. ગણેશ ચતુર્થી 18. શારદીય નવરાત્રી
19. વિજ્યા દશમી 20. શરદપૂર્ણિમા
21. ધનતેરસ 22. દીપાવલી.

*(3) હિન્દુ – તીર્થો : ભારતના ચાર ધામ :*
1. દ્વારિકા 2. જગન્નાથપુરી
3. બદરીનાથ 4. રામેશ્વર

*હિમાલય ના ચાર ધામ :*
1. યમુનોત્રી 2. ગંગોત્રી
3. કેદારનાથ 4. બદરીનાથ

*હિમાલયના પાંચ કેદાર :*
1. કેદારનાથ 2. મદમહેશ્વર
3. તુંગનાથ 4. રુદ્રનાથ
5. કલ્પેશ્વર

*ભારતની સાત પવિત્ર પુરી :*
1. અયોધ્યા 2. મથુરા 3. હરિદ્વાર
4. કાશી 5. કાંચી6. અવંતિકા
7. દ્વારિકા

 *દ્વાદશ જ્યોતિલિંગ :*
1. મલ્લિકાર્જુન (શ્રી શૈલ – આંધ્ર પ્રદેશ)
2. સોમનાથ (પ્રભાસ પાટણ – ગુજરાત)
3. મહાકાલ (ઉજ્જૈન –મધ્યપ્રદેશ)
4. વૈદ્યનાથ (પરલી-મહારાષ્ટ્ર)
5. ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ)
6. ભીમાશંકર (મહારાષ્ટ્ર)
7. ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર)
8. નાગનાથ (દ્વારિકા પાસે – ગુજરાત)
 9. કાશી વિશ્વનાથ (કાશી – ઉત્તરપ્રદેશ)
10. રામેશ્વર (તમિલનાડુ)
11. કેદારનાથ (ઉત્તરાંચલ)
12. ઘૃષ્ણેશ્વર (દેવગિરિ-મહારાષ્ટ્ર)

*અષ્ટવિનાયક ગણપતિ :*
1. ઢુંઢીરાજ – વારાણસી 2. મોરેશ્વર-જેજૂરી
3. સિધ્ધટેક 4. પહ્માલય 5. રાજૂર
6. લેહ્યાદ્રિ 7. ઓંકાર ગણપતિ – પ્રયાગરાજ
8. લક્ષવિનાયક – ઘુશ્મેશ્વર

 *શિવની અષ્ટમૂર્તિઓ :*
1. સૂર્યલિંગ કાશ્મીરનું માર્તડ મંદિર / ઓરિસ્સાનું કોર્ણાક મંદિર / ગુજરાતનું મોઢેરાનું મંદિર
2. ચંદ્રલિંગ – સોમનાથ મંદિર
3. યજમાન લિંગ – પશુપતિનાથ (નેપાલ)
4. પાર્થિવલિંગ – એકામ્રેશ્વર (શિવકાંશી)
5. જલલિંગ – જંબુકેશ્વર (ત્રિચિનાપલ્લી)
6. તેજોલિંગ – અરુણાચલેશ્વર (તિરુવન્નુમલાઈ)
 7. વાયુલિંગ – શ્રી કાલહસ્તીશ્વર
8. આકાશલિંગ – નટરાજ (ચિદંબરમ)

*પ્રસિધ્ધ 24 શિવલિંગ :*
1. પશુપતિનાથ (નેપાલ) 2. સુંદરેશ્વર (મદુરા)
3. કુંભેશ્વર (કુંભકોણમ) 4. બૃહદીશ્વર (તાંજોર)
5. પક્ષીતીર્થ (ચેંગલપેટ)
6. મહાબળેશ્વર (મહારાષ્ટ્ર)
7. અમરનાથ (કાશ્મીર) 8. વૈદ્યનાથ (કાંગજા)
9. તારકેશ્વર (પશ્ચિમ બંગાળ)
10. ભુવનેશ્વર (ઓરિસ્સા)
11. કંડારિયા શિવ (ખાજુરાહો)
 12. એકલિંગજી (રાજસ્થાન)
13. ગૌરીશંકર (જબલપુર)
14. હરીશ્વર (માનસરોવર)
15. વ્યાસેશ્વર (કાશી)
16. મધ્યમેશ્વર (કાશી)
 17. હાટકેશ્વર (વડનગર)
18. મુક્તપરમેશ્વર (અરુણાચલ)
19. પ્રતિજ્ઞેશ્વર (કૌંચ પર્વત)
20. કપાલેશ્વર (કૌંચ પર્વત)
21.કુમારેશ્વર (કૌંચ પર્વત)
22. સર્વેશ્વર (ચિત્તોડ)
23. સ્તંભેશ્વર (ચિત્તોડ) 2
4. અમરેશ્વર (મહેન્દ્ર પર્વત)

*સપ્ત બદરી :*
1. બદરીનારાયણ 2. ધ્યાનબદરી
3. યોગબદરી 4. આદિ બદરી
5. નૃસિંહ બદરી 6. ભવિષ્ય બદરી
7. વૃધ્ધ બદરી.

*પંચનાથ :*
1. બદરીનાથ 2. રંગનાથ 3. જગન્નાથ
4. દ્વારિકાનાથ 5. ગોવર્ધનનાથ

*પંચકાશી :*
1. કાશી (વારાણસી) 2. ગુપ્તકાશી (ઉત્તરાખંડ)
3. ઉત્તરકાશી (ઉત્તરાખંડ) 4. શીવકાશી
5. દક્ષિણકાશી (તેનકાશી – તમિલનાડુ)

*સપ્તક્ષેત્ર*
1. કુરુક્ષેત્ર (હરિયાણા)
2. હરિહિર ક્ષેત્ર (સોનપુર-બિહાર)
3. પ્રભાસ ક્ષેત્ર (સોમનાથ – ગુજરાત)
 4. રેણુકા ક્ષેત્ર (મથુરા પાસે, ઉત્તરપ્રદેશ)
5. ભૃગુક્ષેત્ર (ભરૂચ-ગુજરાત)
6. પુરુષોત્તમ ક્ષેત્ર (જગન્નાથપુરી – ઓરિસ્સા)
7. સૂકરક્ષેત્ર (સોરોં – ઉત્તરપ્રદેશ)

*પંચ સરોવર :*
1. બિંદુ સરોવર (સિધ્ધપુર – ગુજરાત)
2. નારાયણ સરોવર (કચ્છ)
3. પંપા સરોવર (કર્ણાટક)
4. પુષ્કર સરોવર (રાજસ્થાન)
5. માનસ સરોવર (તિબેટ)

*નવ અરણ્ય (વન)  :*
1. દંડકારણ્ય (નાસિક)
2. સૈન્ધાવારણ્ય (સિન્ધુ નદીના કિનારે)
3. નૈમિષારણ્ય (સીતાપુર – ઉત્તરપ્રદેશ)
4. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા)
5. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા)
6. ઉત્પલાવર્તક (બ્રહ્માવર્ત – કાનપુર)
7. જંબૂમાર્ગ (શ્રી રંગનાથ – ત્રિચિનાપલ્લી)
8. અર્બુદારણ્ય (આબુ)
9. હિમવદારણ્ય (હિમાલય)

*ચૌદ પ્રયાગ :*
1. પ્રયાગરાજ (ગંગા,યમુના, સરસ્વતી)
2. દેવપ્રયાગ (અલકનંદા, ભાગીરથી)
3. રુદ્રપ્રયાગ (અલકનંદા, મંદાકિની)
4. કર્ણપ્રયાગ (અલકનંદા, પિંડારગંગા)
5. નંદપ્રયાગ (અલકનંદા, નંદા)
6. વિષ્ણુપ્રયાગ (અલકનંદા, વિષ્ણુગંગા)
7. સૂર્યપ્રયાગ (મંદાકિની, અલસતરંગિણી)
8. ઈન્દ્રપ્રયાગ (ભાગીરથી, વ્યાસગંગા)
9. સોમપ્રયાગ (મંદાકિની, સોમગંગા)
10. ભાસ્કર પ્રયાગ (ભાગીરથી, ભાસ્કરગંગા)
11. હરિપ્રયાગ (ભાગીરથી, હરિગંગા)
12. ગુપ્તપ્રયાગ (ભાગીરથી, નીલગંગા)
13. શ્યામગંગા (ભાગીરથી, શ્યામગંગા)
14. કેશવપ્રયાગ (ભાગીરથી, સરસ્વતી)

*પ્રધાન દેવીપીઠ :*
1. કામાક્ષી (કાંજીવરમ્ – તામિલનાડુ)
2. ભ્રમરાંબા (શ્રીશૈલ –આંધ્રપ્રદેશ)
3. કન્યાકુમારી (તામિલનાડુ)
4. અંબાજી (ઉત્તર ગુજરાત)
5. મહાલક્ષ્મી (કોલ્હાપુર, મહારાષ્ટ્ર)
6. મહાકાલી (ઉજ્જૈન-મધ્યપ્રદેશ)
7. લલિતા (પ્રયાગરાજ-ઉત્તરપ્રદેશ)
8. વિંધ્યવાસિની (વિંધ્યાચલ-ઉત્તરપ્રદેશ)
9. વિશાલાક્ષી (કાશી, ઉત્તરપ્રદેશ)
10. મંગલાવતી (ગયા-બિહાર)
11. સુંદરી (અગરતાલ, ત્રિપુરા)
12. ગૃહેશ્વરી (ખટમંડુ-નેપાલ)

*શ્રી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પાંચ પીઠ :*
1. જ્યોતિષ્પીઠ (જોષીમઠ – ઉત્તરાંચલ)
2. ગોવર્ધંપીઠ (જગન્નાથપુરી-ઓરિસ્સા)
3. શારદાપીઠ (દ્વારિકા-ગુજરાત)
4. શ્રૃંગેરીપીઠ (શ્રૃંગેરી – કર્ણાટક)
5. કામોકોટિપીઠ (કાંજીવરમ – તામિલનાડુ)

*(4) ચાર પુરુષાર્થ :*
1. ધર્મ 2. અર્થ 3. કામ 4. મોક્ષ
વૈષ્ણવો ‘પ્રેમ’ને પંચમ પુરુષાર્થ ગણે છે.

*(5) ચાર આશ્રમ :*
1. બ્રહ્મચર્યાશ્રમ 2. ગૃહસ્થાશ્રમ
3. વાનપ્રસ્થાશ્રમ 4. સંન્યાસાશ્રમ

*(6) હિન્દુ ધર્મની કેટલીક મુલ્યવાન પરંપરાઓ :*
1. યજ્ઞ 2. પૂજન 3. સંધ્યા 4. શ્રાધ્ધ
5. તર્પણવ6. યજ્ઞોપવીત 7. સૂર્યને અર્ધ્ય
8. તીર્થયાત્રા 9. ગોદાન
10. ગોરક્ષા-ગોપોષણ 11. દાન
12.ગંગાસ્નાન 13.યમુનાપાન
14. ભૂમિપૂજન – શિલાન્યાસ – વાસ્તુવિધિ
15.સૂતક 16.તિલક 17.કંઠી – માળા
18. ચાંદલો – ચૂડી – સિંદૂર 19. નૈવેદ્ય
20. મંદિરમાં દેવ દર્શન, આરતી દર્શન
21. પીપળે પાણી રેડવું
22. તુલસીને જળ આપવું
23. અન્નદાન – અન્નક્ષેત્ર

*આપણા કુલ 4 વેદો છે. :*
1.ઋગવેદ 2.સામવેદ
3.અથર્વેદ 4.યજુર્વેદ

*ભારતીય તત્વજ્ઞાનની આધારશીલા પ્રસ્થાનત્રયી કહેવાય જેમાં ત્રણ ગ્રંથોનો સમાવેશ થાય છે.:*

ઉપનીષદો, બ્રમ્હસુત્ર,
શ્રીમદ ભગવદગીતા

*આપણા કુલ 6 શાસ્ત્ર છે.:*
વેદાંગ. સાંખ્ય. નિરૂક્ત. વ્યાકરણ. યોગ. છંદ.

*આપણી 7 નદી :*
ગંગા. યમુના. ગોદાવરી. સરસ્વતી. નર્મદા.
સિંધુ. કાવેરી.

*આપણા 18 પુરાણ :*
ભાગવતપુરાણ. ગરૂડપુરાણ. હરિવંશપુરાણ
ભવિષ્યપુરાણ. લિંગપુરાણ. પદ્મપુરાણ
બાવનપુરાણ.બાવનપુરાણ. કૂર્મપુરાણ
બ્રહ્માવતપુરાણ.મત્સ્યપુરાણ. સ્કંધપુરાણ
સ્કંધપુરાણ. નારદપુરાણ.કલ્કિપુરાણ
અગ્નિપુરાણ. શિવપુરાણ. વરાહપુરાણ.

*પંચામૃત :*
દૂધ. દહીં. ઘી. મધ. ખાંડ

*પંચતત્વ :*
પૃથ્વી. જળ. વાયુ. આકાશ. અગ્નિ

*ત્રણ ગુણ :*
સત્વ. રજ. તમસ

*ત્રણ દોષ :*
વાત. પિત્ત. કફ

*ત્રણ લોક :*
આકાશ. મૃત્યુલોક. પાતાળ

*સાત સાગર :*
ક્ષીરસાગર
દૂધસાગર
ધૃતસાગર
પથાનસાગર
મધુસાગર
મદિરાસાગર
લડુસાગર

*સાત દ્વીપ :*

જમ્બુદ્વીપ
પલક્ષદ્વીપ
કુશદ્વીપ
 પુષ્કરદ્વીપ
 શંકરદ્વીપ
કાંચદ્વીપ
શાલમાલીદ્વીપ

*ત્રણ દેવ :*

બ્રહ્મા
વિષ્ણુ
મહેશ

*ત્રણ જીવ :*

જલચર
નભચર
થલચર

*ત્રણ વાયુ :*

શીતલ
મંદ
સુગંધ

*ચાર વર્ણ :*

બ્રાહ્મણ
ક્ષત્રિય
વૈશ્ય
ક્ષુદ્ર

*ચાર ફળ :*

ધર્મ
અર્થ
કામ
મોક્ષ

*ચાર શત્રુ :*

કામ
ક્રોધ
મોહ,
લોભ

*ચાર આશ્રમ :*

બ્રહ્મચર્ય
ગૃહસ્થ
વાનપ્રસ્થ
સંન્યાસ

*અષ્ટધાતુ :*

સોનું
ચાંદી
તાબું
લોખંડ
સીસુ
કાંસુ
પિત્તળ
રાંગુ

*પંચદેવ :*

બ્રહ્મા
વિષ્ણુ
મહેશ
ગણેશ
સૂર્ય

*ચૌદ રત્ન :*

અમૃત
ઐરાવત હાથી
કલ્પવૃક્ષ
કૌસ્તુભમણિ
ઉચ્ચૈશ્રવા ઘોડો
પાંચજન્ય શંખ
ચન્દ્રમા
ધનુષ
કામધેનુ
ધનવન્તરિ
રંભા અપ્સરા
લક્ષ્મીજી
વારુણી
વૃષ

*નવધા ભક્તિ :*

 શ્રવણ
કીર્તન
સ્મરણ
પાદસેવન
અર્ચના
વંદના
મિત્ર
દાસ્ય
આત્મનિવેદન

*ચૌદભુવન :*

તલ
અતલ
વિતલ
સુતલ
સસાતલ
પાતાલ
ભુવલોક
 ભુલૌકા
સ્વર્ગ
મૃત્યુલોક
યમલોક
વરૂણલોક
સત્યલોક
બ્રહ્મલોક

Saturday 19 November 2016

8 યોગી મહાપુરૂષ જે અજર અમર છે.

💐   *ये हैं वो आठ योगी महापुरुष जो आज भी जीवित और अमर माने जाते हैं..*  💐

1💐. *महावीर हनुमान* – अंजनी पुत्र हनुमान जी को अजर और अमर रहने के वरदान मिला है तथा इन की मौजूदगी रामायण और महाभारत दोनों जगह पर पाई गई है.रामायण में हनुमान जी ने प्रभु राम की सीता माता को रावण के कैद से छुड़वाने में मदद की थी और महाभारत में उन्होंने भीम के घमंड को तोडा था. सीता माता ने हनुमान को अशोक वाटिका में राम का संदेश सुनाने पर वरदान दिया था की वे सदेव अजर-अमर रहेंगे. अजर-अमर का अर्थ है की उनकी कभी मृत्यु नही होगी और नही वे कभी बूढ़े होंगे. माना जाता है की हनुमान जी इस धरती पर आज भी विचरण करते है.

2💐. *अश्वत्थामा* – अश्वत्थामा गुरु द्रोणाचर्य के पुत्र है तथा उनके मष्तक में अमरमणि विध्यमान है. अश्वत्थामा ने सोते हुए पांडवो के पुत्रो की हत्या करी थी जिस कारण भगवान कृष्ण ने उन्हें कालांतर तक अपने पापो के प्रायश्चित के लिए इस धरती में ही भटकने का श्राप दिया था. हरियाणा के करुक्षेत्र और अन्य तीर्थ में उनके दिखाई दिए जाने के दावे किये जाते है तथा मध्यप्रदेश के बुराहनपुर में उनके दिखाई दिए जाने की घटना प्रचलित है.

3.💐 *ऋषि मार्कण्डेय* – ऋषि मार्कण्डेय भगवान शिव के परम भक्त है. उन्होंने भगवान शिव की कठोर तपश्या द्वारा महामृत्युंजय तप को सिद्ध कर मृत्यु पर विजयी पा ली और चिरंजीवी हो गए.

4💐. *भगवान परशुराम* -परशुराम भगवान विष्णु के छठे अवतार माने जाते हैं। परशुराम के पिता ऋषि जमदग्नि और माता का नाम रेणुका था. परशुराम का पहले नाम राम था परन्तु इस शिव के परम भक्त थे. उनकी कठोर तपश्या से प्रसन्न होकर भगवान शिव ने उन्हें एक फरसा दिया जिस कारण उनका नाम परशुराम पड़ा.

5💐. *कृपाचार्य* -कृपाचार्य शरद्वान गौतम के पुत्र हैं। वन में शिकार खेलते हुए शांतनु को दो शिशु मिले जिनका नाम उन्होंने कृपि और कृप रखा तथा उनका पालन पोषण किया. कृपाचार्य कौरवो के कुलगुरु तथा अश्वत्थामा के मामा हैं, उन्होंने महाभारत के युद्ध में कौरवो को साथ दिया.

6💐. *विभीषण* – विभीषण ने भगवान राम की महिमा जान कर युद्ध में अपने भाई रावण का साथ छोड़ प्रभु राम का साथ दिया. राम ने विभीषण को अजर-अमर रहने का वरदान दिया था.

7💐. *वेद व्यास* – ऋषि व्यास ने महाभारत जैसे प्रसिद्ध काव्य की रचना की है. उनके द्वारा समस्त वेदो एवं पुराणो की रचना हुई. वेद व्यास, ऋषि पाराशर और सत्यवती के पुत्र है. ऋषि वेदव्यास भी अष्टचिरंजीवियो में सम्लित है.

8💐. *राजा बलि* – राजा बलि को महादानी के रूप में जाना जाता है. उन्होंने भगवान विष्णु के वामन अवतार को अपना सब कुछ दान कर दिया अतः भगवान विष्णु ने उन्हें पाताल का राजा बनाया और अमरता का वरदान दिया. राजा बलि प्रह्लाद के वंशज है

Friday 18 November 2016

ડૉ.આંબેડકર વિશે જાણકારી


*प्रश्न 1-*      डॉ अम्बेडकर का जन्म कब हुआ था?

*उत्तर-*       14 अप्रैल 1891
-----------------------------------------

*प्रश्न 2-*       डॉ अम्बेडकर का जन्म कहां हुआ था ?

*उत्तर-*      मध्य प्रदेश  इंदौर के  महू छावनी  में हुआ था।
-----------------------------------------
*प्रश्न 3-*     डॉ अम्बेडकर के पिता का नाम क्या था?

*उत्तर-*        रामजी मोलाजी सकपाल था।
-----------------------------------------
*प्रश्न 4-*      डॉ अम्बेडकर की माता का नाम क्या था?
*उत्तर-*         भीमा बाई ।
-----------------------------------------
*प्रश्न 5-*      डॉ अम्बेडकर के पिता का क्या करते थे?

*उत्तर-*        सेना मैं सूबेदार थे ।
-----------------------------------------                        
*प्रश्न 6-*      डॉ अम्बेडकर की माता का देहांत कब  हुआ था?

*उत्तर-*        1896
-----------------------------------------
*प्रश्न 7-*      डॉ अम्बेडकर की माता के  देहांत के वक्त उन कि आयु क्या थी ?

*उत्तर-*          50  वर्ष।
-----------------------------------------
*प्रश्न 8-*      डॉ अम्बेडकर किस जाती से थे?

*उत्तर-*         महार जाती।
-----------------------------------------
*प्रश्न 9-*       महार जाती को कैसा माना जाता था?

*उत्तर-*      अछूत (निम्न वर्ग )।
-----------------------------------------
*प्रश्न10-*      डॉ अम्बेडकर को स्कूल मैं कहां बिठाया जाता था?

*उत्तर-*      क्लास के बहार।
-----------------------------------------
*प्रश्न 11-*     डॉ अम्बेडकर को स्कूल मैं पानी कैसे पिलाया जाता था?

*उत्तर-*       ऊँची जाति का व्यक्ति ऊँचाई से पानी उनके हाथों परडालता था!
-----------------------------------------
*प्रश्न12-*      बाबा साहब का विवाह कब और किस से हुआ?

*उत्तर-*     1906 में रमाबाई से।
-----------------------------------------
*प्रश्न 13-*        बाबा साहब ने मैट्रिक परीक्षा कब पास की?

*उत्तर-*         1907 में।
-----------------------------------------
*प्रश्न 14-*     डॉ अम्बेडकर के बंबई विश्वविद्यालय में प्रवेश लेने से क्या हुवा?

*उत्तर-*      भारत में कॉलेज में प्रवेश लेने वाले पहले अस्पृश्य बन गये।
-----------------------------------------
*प्रश्न 15-*       गायकवाड़ के महाराज ने डॉ अंबेडकर को पढ़ने कहां भेजा?

*उत्तर-*       कोलंबिया विश्व विद्यालय न्यूयॉर्क अमेरिका भेजा।
-----------------------------------------
*प्रश्न 16-*        बैरिस्टर के अध्ययन के लिए बाबा साहब कहां और कब गए?

*उत्तर-*     11 नवंबर 1917 लंदन में।
-----------------------------------------
*प्रश्न 17-*        बड़ौदा के महाराजा ने डॉ आंबेडकर को अपने यहां किस पद पर रखा?

*उत्तर-*        सैन्य सचिव पद पर।
-----------------------------------------
*प्रश्न 18-*       बाबा साहब ने सैन्य सचिव पद को क्यों छोड़ा?

*उत्तर-*       छुआ छात के कारण।
-----------------------------------------
*प्रश्न 19-*     बड़ौदा रियासत में बाबा साहब कहां ठहरे थे?

*उत्तर-*        पारसी सराय में।
-----------------------------------------
*प्रश्न 20-*      डॉ अंबेडकर ने क्या संकल्प लिया?

*उत्तर-*      जब तक इस अछूत समाज की कठिनाइयों को समाप्त ने कर दूं तब तक चैन से नहीं बैठूंगा।
-----------------------------------------
*प्रश्न 21-*      डॉ अंबेडकर ने कौनसी पत्रिका निकाली?

*उत्तर-*          मूक नायक ।

-----------------------------------------
*प्रश्न 22-*       बाबासाहेब वकील कब बने?

 *उत्तर-*           1923 में ।
-----------------------------------------
*प्रश्न 23-*      डॉ अंबेडकर ने वकालत कहां शुरु की?

*उत्तर-*        मुंबई के हाई कोर्ट से ।
-----------------------------------------
*प्रश्न 24-*     अंबेडकर ने अपने अनुयायियों को क्या संदेश दिया?

*उत्तर-*    शिक्षित बनो संघर्ष करो संगठित रहो ।
-----------------------------------------
*प्रश्न 25-*     बाबा साहब ने बहिष्कृत भारत का
प्रकाशन कब आरंभकिया?

*उत्तर-*       3 अप्रैल 1927
-----------------------------------------
*प्रश्न 26-*     बाबासाहेब लॉ कॉलेज के प्रोफ़ेसर कब बने?

*उत्तर-*        1928 में।
-----------------------------------------
*प्रश्न 27-*    बाबासाहेब मुंबई में साइमन कमीशन के सदस्य कब बने?

*उत्तर-*       1928 में।
-----------------------------------------
*प्रश्न 28-*      बाबा साहेब द्वारा विधानसभा में माहर वेतन बिल पेश कब हुआ?

*उत्तर-*       14 मार्च 1929
-----------------------------------------
*प्रश्न 29-*    काला राम मंदिर मैं अछुतो के प्रवेश के लिए आंदोलन कब किया?

 *उत्तर-*     03 मार्च 1930
-----------------------------------------
*प्रश्न 30-*    पूना पैक्ट किस किस के बीच हुआ?

*उत्तर-*       डॉ आंबेडकर और महात्मा गांधी।
-----------------------------------------
*प्रश्न 31-*    महात्मा गांधी के जीवन की भीख मांगने बाबा साहब के पास कौनआया?

*उत्तर-*        कस्तूरबा गांधी
-----------------------------------------
*प्रश्न 32-*    डॉ  अम्बेडकर को गोल मेज कॉन्फ्रंस का निमंत्रण कब मिला?

*उत्तर-*      6 अगस्त 1930
-----------------------------------------
*प्रश्न 33-*     डॉ अम्बेडकर ने पूना समझौता कब किया?

*उत्तर-*        1932 ।
-----------------------------------------
*प्रश्न 34-*     अम्बेडकर को सरकारी लॉ कॉलेज का प्रधानचार्य नियुक्त कियागया?

*उत्तर-*     13 अक्टूबर 1935 को।
-----------------------------------------
*प्रश्न 35-*    मुझे पढे लिखे लोगोँ ने धोखा दिया ये शब्द बाबा साहेब ने कहां कहे थे?

*उत्तर-*    आगरा मे 18 मार्च 1956 ।
-----------------------------------------
*प्रश्न 36-*    बाबा साहेब के पि. ए. कोन थे?

*उत्तर-*     नानकचंद रत्तु।
-----------------------------------------
*प्रश्न 37-*    बाबा साहेब ने अपने अनुयाइयों से क्या कहा था?

*उत्तर-*    - इस करवा को मै बड़ी मुस्किल से यहाँ तक लाया हु !
इसे आगे नहीं ले जा सकते तो पीछे मत जाने देना।
-----------------------------------------
*प्रश्न 38-*      देश के  पहले कानून मंत्री कौन थे?

*उत्तर-*      डॉ अम्बेडकर।
-----------------------------------------
*प्रश्न 39-*    स्वतंत्र भारत के नए संविधान की रचना किस ने की?

*उत्तर-*      डॉ अम्बेडकर।
-----------------------------------------
*प्रश्न 40-*     डॉ अंबेडकर ने भारतीय संविधान कितने समय में लिखा?

*उत्तर- 2*    साल 11 महीने 18 दिन।
-----------------------------------------
*प्रश्न 41-*    डा बी.आर. अम्बेडकर ने  बौद्ध धर्मं कब और कहा अपनाया?

*उत्तर -*   14 अक्टूबर 1956,  दीक्षा भूमि,   नागपुर।
-----------------------------------------
*प्रश्न 42-*    डा बी.आर. अम्बेडकर ने  बौद्ध धर्मं कितने लोगों के साथ अपनाया?

*उत्तर-*   लगभग 10 लाख।
-----------------------------------------
*प्रश्न 43-*    राजा बनने के लिए रानी के पेट की जरूरत नहीं,
तुम्हारे वोट की जरूरत है ये शब्द किस के है?

*उत्तर-*     डा बी.आर. अम्बेडकर।
-----------------------------------------
*प्रश्न 44-*  डा बी.आर. अम्बेडकर के दुवारा लिखित महान पुस्तक का क्या नाम है?

*उत्तर-*      दी बुद्ध एंड हिज धम्मा।
-----------------------------------------
*प्रश्न 45* - बाबा साहेब को किस पुरस्कार से सम्मानित किया गया?

*उत्तर-*       भारत रत्न।
----------------------------------------

           *🙏🏻जय भीम🙏🏻*
🔵🔵🔵🔵🔵🔵🔵🔵🔵

Saturday 10 September 2016

वीर मेघमाया का ईतिहास- ले. दलपत श्रीमाली

*वीर मेघमाया का ईतिहास*

संदर्भ - महानायक ईतिहास
      दलित संतो का आन्दोलन -
                                       - ले. दलपत श्रीमाली
गुजरात मे सिद्धराज सोलंकी नामक राजा अनहिलपुर पाटण राजधानी मे शाशक था... सिद्धराज के समय हमारे लोगो की स्थिति बडी दुखदायी व पशुमय थी.. गले मे हांडी, पिछवाडे झाडू बांधकर चलना पडता था... अश्पृश्यता का कहर छाया हुआ था... गांव के बाहर सीम मे रहने मजबूर अछूतो को तब सीमाडिया कहा जाता था....
अैसे अेक सीमाडिया की वसाहत धोलका के नजदीक रनोडा गांव की सीम मे थी.... यह वसाहत मे मेघमाया नामक अेक अछूत सीमाडिया भी रहता था... वह बडा समजदार व क्रान्तिकारी विचारवाले थे .... रोज रात को अपने लोगो को भजन, किर्तन करते समय जागृति की बाते समजाते थे ...यह बातो से लोगो मे गुलामी प्रति अहेसास हो रहा था....
अेक दिन देर रात को रनोडा की यह वसाहत मे लोगो को ईकठ्ठा करके मेघमाया  सामाजिक जनजागरण की बाते समजा रहे थे.. ( दिन को तो यह मुमकिन नही था, मजदूरी व सवर्णो का डर रहता था)  जब देर रात यह बाते समजा रहा था तब पाटण के राजगोर त्रिभोनन पंड्या वहा से गुजर रहा था... रात के सन्नाटे मे त्रिभोवन पंड्या ने सिमाडीयो की बाते सूनी... वो आगबबूला हो गया... किन्तु ब्राह्मण कभी गुस्सा जाहिर नही करता.... वह कुछ देर बाते सूनकर त्रिभावन पंड्या पाटण की ओर चला गया....
ईस बात का लम्बा समय बित गया... ईघर गुजरात के राजा सिद्धराज ने पाटण मे तालाब खूदाने का काम शरू करवाया... तालाब की खूदाई के लिऐ ओड जाति को काम दीया गया.... तालाब का काम कर रहे ओडजाति के लोग के बीच जशमा नामकी बडी खूबसूरत ओड महिला भी काम कर रही थी... अेक दिन तालाब के काम का निरीक्षण करने आये सिद्धराज ने जशमा को देखा.... जशमा का सुंदर रूप देखकर सिद्धराज मोहांध हो गया.... उसने जशमा को वश करने डर, लालच का उपयोग किया किन्तु  चारित्र्य की वफादार जशमा सिद्धराज के वश नही हुई... तब सिद्धराज ने जबरदस्ती से जशमा को पाने की ठानी.... यह पता लगते ही जशमा रात को ही पाटण से भाग निकली.... सिद्धराज को पता चला तो जशमा के पीछे सिपाही दौडाये.... और वह खूद उनके पीछे लगा..... जशमा को पता चला की पीछे सिद्धराज व उनके सिपाही आ रहे है... तो अपना शील बचाने वढवाण की सीम मे चिता खडकर अपनी जान दे दी..... दंतकथाओ व बारोटो की कहानीयो मे कहा जाता है कि जशमाने सती होने से सिद्धराज को श्राप दीया था कि तेरे सहस्त्रलिंग तालाब मे पानी नही आयेगा...
विज्ञान व तर्क से श्राप देने से पानी नही आता यह बात सही नही है.... लेकिन तथ्य तो यह है कि तालाब का निर्माण  करने का कारण बार बार पडनेवाला सुखा ( दुष्काल)  था... दुष्काल की वजह से धरती से पानी नही निकलता क्यो कि पानी सतह से सुख जाता है.... ईसलिऐ तालाब मे पानी नही आया.... किन्तु ब्राह्मणी कथाकारो व बारोटो ने पानी नही आने का कारण जशमा का श्राप बताया है......
पानी तालाब मे नही आने से सिद्धराज की चिन्ता बढ रही थी.... उसका समाधान पाने उसने पंडितो को बूलाया... पंडितो की यह सभा मे त्रिभोवन पंड्या भी मौजूद था.... सभी पंडितो ने अपने अपने सुझाव दीये.... जब चर्चा हो रही थी तब सभा मे बैठा त्रिभोवन पंड्या के दिमाग मे भयानक षडयंत्र करने का विचार चल रहा था.. त्रिभोवन पंड्या के दिमाग मे रनोडा का सिमाडिया मेघमाया ही बस चूका था.... मेघमाया के विचारो की क्रान्ति से त्रिभोवन पंड्या डर गया था.... सिद्धराज की न्यायप्रियता के कारण वो खूद माया को मार नही शक्ता था... किन्तु माया को खत्म करना त्रिभोवन पंड्या के लिऐ जरूरी था... और यही विचार के कारण त्रिभोवन पंड्या ने खतरनाक षडयंत्र को अमल कराने का प्लान बनाया.... जब सभी पंडित बारी बारी चले गये तब त्रिभोवन पंड्या राजा सिद्धराज के पास गया और बोला... महाराज तालाब का पानी लाने का हल मै जानता हूं.... तब सिद्धराज ने कहा पंडितजी बताओ तालाब मे पानी कैसे आयेगा  ??? तब त्रिभोवन पंड्या ने मौका पाते ही कहा महाराज तालाब मे पानी लाना हो तो हमे तालाब मे बत्रीस लक्षणा पुरूष का बलि देना पडेगा..... ( नोँध- उस समय ब्राह्मण के कथन को ही परम सत्य व ब्रह्मवाक्य माना जाता था.... कितना भी शक्तिशाली राजा क्यो न हो... उसे ब्राह्मण की बात व आदेश मानना पडता था...)
बत्रीस लक्षणा पुरूष की बलि देने बात सुनते ही सिद्धराज ने बिना सोचेसमजे ही कहा कि राज्य मे बत्रीस लक्षणा पुरूष कौन होगा जो बलि देने के लिऐ तैयार होगा   ????
जब बात को लाईन पर आते ही त्रिभोवन पंड्या ने मौका देखकर कहा महाराज बत्रिस लक्षणा पुरूष राज्य मे दो लोग है... अेक आप और दूसरा रनोडा का सीमाडिया माया (वीर मेघमाया).....
सीमाडिया की बात सूनकर सिद्धराज भी चकित रह गया... बोला क्या अछूत भी बत्रिस लक्षणा हो शक्ता है  ??? और ईसके खून से तो तालाब अपवित्र हो जायेगा..... ईसलिऐ अछूत की बलि नही ली जायेगी.... मै खूद अपनी बली दूंगा... यह सिद्धराज ने कहते ही त्रिभोवन पंड्या का षडयंत्र निष्फल होने का खतरा खडा हो गया.... किन्तु ब्राह्मण था.... षडयंत्र को अंजाम देना जानता था.... ईसलिऐ  बिना विचलित हुई त्रिभोवन पंड्या बोला.... महाराज आपके बलिदान से तो प्रजा निराधार हो जायेगी... आप प्रजापालक हो... आपका रहना प्रजा व राज्य के लिए जरूरी है... आप अपनी बलि नही दे शक्ते.... और हमारे शास्त्रो मे लिखे मुताबित अछूत तो हमारी सेवा व बलि देने के लिऐ ही जन्मे है.... ईससे तालाब का पानी व तालाब अपवित्र नही होगा... क्यो कि बाद मे हम हम विधि करवाकर पवित्र कर देगे... यह बात समजाई तो सिद्धराज मान गया और सैनिको को हुकम किया कि मेघमाया सीमाडिया को हाजर करो.... त्रिभोवन पंड्या का षडयंत्र मेघमाया की हत्या करने का था वह सफल होने जा रहा था तो मंदमंद मुस्कुरा रहा था....
      जब सिपाही रनोडा आये और राजा का आदेश माया को सूनाया तो पूरी वसाहत मे हडकंप मच गया... लेकिन अछूत कर भी क्या शकते थे. ??? सिपाहीओ के साथ मेघमाया पाटण कि ओर निकल पडा.... रास्ते मे चलते चलते वह क्रान्तिकारी अपने अछूत समाज का उध्धार करने की बात सोचकर राजा से कुछ मांग लिया जाय यह तय कर लिया.... जब वो सिद्धराज के दरबार कौने मे खडा रहा तब उसे बताया गया कि सहस्त्रलिंग तालाब मे श्राप की वजह से पानी नही आया है तो श्राप के निवारण के लिऐ तुम्हारी बलि देनी है.... यह सूनते ही मेघमाया के पैरो से धरती खिसक गई ....लेकिन वह संभल गया.... क्रान्तिकारी मरते वक्त भी अपना स्वभाव नही छोडते...उसे पता था कि ईन्कार करने की कोई अहमियत नही है... ईन्कार कीया तो वह जबरन मार डालेगे क्यो कि तब अछूतो की ईच्छा पूछी नही जाती थी.... वो बोले महाराज मै  तालाब के पानी के लिऐ मेरा बलि देने को तैयार हूं... लेकिन मुजे कुछ सरपाव चाहिए....ब्राह्मणवाद के गुलाम होते भी न्याय के लिऐ जाना जाता ( हांलाकी तब न्याय भी मनुस्मृति के कानून से ही होता था)  सिद्धराज ने माया की सरपाव देने की मांग का स्विकार किया और कहा... मांगो जो तुम मांगना चाहते हो वह मै दूंगा.... मौका मिलते ही हमारे ईस क्रान्तिकारी मेघमाया ने कुछ मांगे अपने लिऐ  नही किन्तु समाज के लिऐ  मांगी
1 . मेरे अछूत समाज को पूरे राज्य मे सीम की जगह गांव मे बसाया जाय... उनके रहने के लिऐ वसाहत बनवाई जाय
2. गले मे हांडी जो थूंकने के लिऐ लटकानी पडती थी वह निकाली जाय....
3. पिछवाडे बांधा जानेवाला झाडू निकल दीया जाय
4 . पहचान के लिऐ  शर्ट की तीसरी बांय हटा दी जाय...
और उनका पूरे राज्य मे सख्ताई से पालन करवाया जाय
कहा जाता है कि मेघमाया ने शिक्षा का अधिकार, संपत्ति का अधिकार व शस्त्र धारण करने का भी अधिकार ईसी मांग मे मांगा था किन्तु मनुस्मृति के विधानो के चलते ब्राह्मणो के दबाव के चलते यह तीन बात नही मानी थी....
लेकिन जो मांग सिद्धराज ने मान ली उससे हमारे समाज को गांव मे रहने का अधिकार मिला.... गले मे हांडी, पिछवाडे झाडू व तीसरी बांय निकलते ही अछूतो को कुछ हद तक अश्पृश्यता से राहत मिली और अछूतो मे तब से ईन्सान होने का अहेसास होने लगा.... और अछूतो की प्रगति का यह माईलस्टोन बनकर आज उभर रहा है....
यह क्रान्तिकारी का बाद मे तालाब मे वध कर दीया गया.... पानी आया न आया यह तो बात की बात है
लेकिन पांच साल तक सूखा पडने से तालाब मे पानी नही आया था  किन्तु मेघमाया के बलिदान से दूसरे साल भारी बारीस हुई होगी तो तालाब पानी से भर गया होगा...
जो भी हो.....
सत्य तो यह है कि सामाजिक जनजागरण करते करते मेघमाया कट्टर ब्राह्मण त्रिभोवन पंड्या की नजरो मे चड गया और त्रिभोवन पंड्या के षडयंत्र से उन महापुरूष की हत्या कर दी गई..... मतलब हरहंमेश की तरहा हमारा क्रान्तिकारी महापुरूष ब्राह्मणवाद की भेंट चड गया....
मरकर भी ईस महापुरूष ने अछूत समाज का उध्धार किया और ईतिहास मे अमर हो गया.... बाद मे सदीयो बाद ज्योतिराव फूले, शाहूजी, पेरियार, बाबासाहब के सामाजिक आन्दोलन की वजह से अैसे गुमनाम महान क्रान्तिकारी महापुरूषो के ईतिहास की खोजबिन कि गई और सही ईतिहास हम जान पाये....
साथीयो. ....
आज भी हजारो महापुरूषो का सही ईतिहास ब्राह्मणो ने दबाकर खत्म करके कल्पित कहानिया हमारे सिर पर मढ दी है हमे सामाजिक आन्दोलन के कार्यकर होने की फर्ज निभाकर ईतिहास को उजागर करने का काम करके समाज को सच्चाई बताने का काम करना होગા

Thursday 1 September 2016

ગુજરાતી સામાન્ય જ્ઞાન

ગુજરાતી જનરલ નોલેજ

1ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? Ans: ઉકાઇ બંધ

2 સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: હલ્લીસક

3 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર

4 કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? Ans: લેલાં

5 શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત

6 ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે

7 ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા

8 ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ? Ans: તાતારખાન

9 પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. Ans: વલભી વિદ્યાપીઠ

10 સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે? Ans: ગુજરાત

11 શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ? Ans: દ્વારકા

12 ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં દેખી શકાય છે? Ans: શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય ગુજરાતનાં જંગલો

13 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ? Ans: કવિ ભોજા ભગત

14 ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે? Ans: સરદાર સરોવર

15 શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે? Ans: નવોદય શાળાઓ

16 નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ? Ans: સાબરમતી નદી અને સરસ્વતી

17 ગુજરાતમાં વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી ? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

18 કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? Ans: પ્રીતી સેનગુપ્તા

19 કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? Ans: ઇ.સ. પૂર્વે ૧૯૦૦ આસપાસ

20 અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? Ans: આશાવલ (હાલનું અમદાવાદ)

21 ‘જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? Ans: જામ રણજીતસિંહ

22 પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ

23 સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ સ્વરાજ

24 એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ? Ans: શૂન્ય

25 કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? Ans: શરદ પૂર્ણિમા

26 ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? Ans: ઉંઝા

27 પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર

28 ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે? Ans: અંશુમાન ગાયકવાડ

29 સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ? Ans: ઓખા

30 ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે ? Ans: સાવરકુંડલા

31 રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? Ans: ઉધઇ

32 ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? Ans: સંત પીપાજી

33 શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી? Ans: મૃત્યુનો ગરબો

34 અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદીત કરતી ગીતા કયાં રચી હતી? Ans: પ્રભાસ પાટણ

35 ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન સેન્ટર કયાં છે ? Ans: હિંગોળગઢ

36 મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક

37 અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે? Ans: દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ

38 ‘રામ રમકડું જડિયું રે, રાણાજી!…’ પદ કોણે રચ્યું છે? Ans: મીરાંબાઇ

39 ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ? Ans: ધ્યાની દવે

40 ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: ભુજંગ મંદિર

41 કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? Ans: ડૉ. મધુકર મહેતા

42 ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? Ans: ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી

43 ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ? Ans: હજીરા

44 ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રાંરભ કયારથી થયો? Ans: ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫

45 ‘એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી? Ans: દિનેશ ભીલ

46 પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસ મહેતા

47 ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ? Ans: કવિ ભાલણ

48 ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ…’ – આ પદ કોનું છે? Ans: નરસિંહ મહેતા

49 પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી? Ans: ઠક્કરબાપા

50 શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી
51 વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું? Ans: કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર

52 નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે? Ans: રૂપાલ

53 ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ? Ans: વલય પરીખ

54 ગુજરાતી સાહિત્યમાં ‘આદિ વિવેચક’ તરીકે કોણે નામના મેળવી છે? Ans: નવલરામ

55 સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું? Ans: કાદંબરી

56 અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: અરવલ્લી

57 ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે ? Ans: રાજકોટ

58 ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? Ans: ઉકાઇ

59 એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? Ans: સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ

60 ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? Ans: મધ્ય ગુજરાત

61 ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી? Ans: કોચરબ આશ્રમ

62 ‘પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી

63 વડનગરનું કીર્તિતોરણ બીજા કયા નામે ઓળખાય છે ? Ans: નરસિંહ મહેતાનો ચોરો

64 તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે ? Ans: દ્રોપદી સ્વયંવર

65 ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ? Ans: ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭

66 ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા ? Ans: મોતીભાઇ અમીન

67 જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો. Ans: જયશંકર ભોજક

68 ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી

69 સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: સહ્યાદ્રિ

70 ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? Ans: ભેંસ

71 કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે? Ans: કાકાની શશી

72 કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ? Ans: સુરખાબ નગર

73 જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? Ans: ઉપરકોટ

74 સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? Ans: ઝીણાભાઇ દેસાઇ

75 અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી? Ans: ગૂજરાત વિદ્યાપીઠ

76 સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક

77 ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે? Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક

78 ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ? Ans: ઉધના

79 ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો. Ans: હેમુ ગઢવી

80 ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે? Ans: ભુજ

81 જૂનાગઢમાં ઉપરકોટમાં કઇ વાવ જોવાલાયક છે ? Ans: અડી કડીની વાવ

82 આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans: કચ્છ

83 કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદ સ્વામી

84 રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું રત્ન’ કહી છે? Ans: જેમ્સ ફર્ગ્યુસન

85 ગુજરાતમાં આવેલું કયું જ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? Ans: સોમનાથ

86 વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? Ans: સરદાર સિંહ રાણા

87 અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી? Ans: વનરાજ ચાવડા

88 મંજીરાનૃત્ય એ ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે ? Ans: પંઢાર

89 મીઠાપુર શેના માટે વિશેષ જાણીતું છે ? Ans: ટાટા કેમિકલ્સ ઉદ્યોગ

90 ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? Ans: ઇ.સ. ૧૯૭૫

91 અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી? Ans: નરસિંહ માહ્યરો

92 ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ

93 છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા? Ans: દુર્ગારામ મહેતા

94 ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે? Ans: ૨૭,૦૦૦ ચો. કિમી.

95 ‘ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે? Ans: સુંદરમ્

96 સ્વતંત્ર ગુજરાત રાજય મેળવવા માટે થયેલી મહાગુજરાતની ચળવળનો સમય જણાવો. Ans: ૧૯૫૬ થી ૧૯૬૦

97 રમણલાલ વ. દેસાઈનો જન્મ કયાં થયો હતો ? Ans: શિનોર

98 ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન

99 ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે ? Ans: ચામુંડા માતા

100 ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે? Ans: ફાધર વાલેસ

101 ‘રાઇનો પર્વત’ ના લેખક કોણ છે? Ans: રમણલાલ નીલકંઠ

102 ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે? Ans: નીલ ગાય

103 ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર ‘સિસમોગ્રાફ’ રાખવામાં આવ્યું છે? Ans: રાજકોટ અને વડોદરા

104 ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ? Ans: વડોદરા

105 ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? Ans: ગોપનાથ

106 ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ કયાં આવેલું છે ? Ans: જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે

107 રૂપાયતન હસ્તકલા ઊદ્યોગ કયાં વિકસેલો છે? Ans: જૂનાગઢ

108 રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે? Ans: નરસિંહ મહેતા

109 મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? Ans: ગાફિલ

110 ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે? Ans: આરાસુરની ટેકરીઓ

111 ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ? Ans: નાઘેર

112 સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે ? Ans: ગોફ ગુંથન

113 ‘અમે બધા’ હાસ્યકથા કયા બે લેખકોએ સાથે મળીને લખેલી છે? Ans: જયોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા

114 ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરાયા છે? Ans: સલીમઅલી

115 ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? Ans: ૬૭ સેમી

116 કાકરાપાર એટૅમિક પાવર સ્ટેશન કયા જિલ્લામાં છે ? Ans: તાપી

117 ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ? Ans: રાજપીપળાના ડુંગરોની

118 કવિ નર્મદને ‘અર્વાચીનોમાં આદ્ય’ એવું કહી કોણે બિરદાવ્યા છે? Ans: કનૈયાલાલ મુનશી

119 ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું? Ans: સુરત

120 ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? Ans: રણજિતરામ વાવાભાઇ

121 સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ કયાં થયો હતો ? Ans: ભરૂચ

122 ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે? Ans: કમલેશ નાણાવટી

123 છેક ૧૮૭૫ની સાલમાં ‘દેશી કારીગરીને ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું? Ans: હરગોવિંદદાસ કાંટાવાલા

124 હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીકરૂપ ગણાતી મીરાદાતારની દરગાહ ગુજરાતમાં કયાં આવેલી છે ? Ans: ઉનાવા

125 કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? Ans: નિશીથ

126 કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે? Ans: શ્રી એલ.એ. શાહ લૉ કૉલેજ-અમદાવાદ

127 ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે ? Ans: સિરવણ

128 ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: વલસાડ

129 ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? Ans: સુકાની

130 શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? Ans: નળ સરોવર

131 ટીપ્પણી નૃત્ય કઇ પ્રજાતિ સાથે સંકળાયેલું છે? Ans: ભીલ અને કોળી

132 અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? Ans: અપર્ણા પોપટ

133 ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજનાનું નામ જણાવો. Ans: સરદાર સરોવર નર્મદા યોજના

134 C.E.E.નું પૂરું નામ જણાવો. Ans: સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)

135 ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ? Ans: ભાલણ

136 સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી? Ans: જૈન ધર્મ

137 ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત કયાંથી થાય છે? Ans: મૌર્ય કાળથી

138 ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે ? Ans: સૌરાષ્ટ્ર

139 લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર

140 ગુજરાતમાં મોર્યવંશનું શાસન કેટલાં વર્ષ રહ્યું? Ans: ૧૩૭ વર્ષ

141 ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? Ans: દીવ

142 કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ? Ans: નગીનાવાડી

143 ગુજરાતનું સૌથી ઊંચું પર્વતશિખર કયું છે ? Ans: ગોરખનાથ-ગિરનાર

144 ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? Ans: કુમાર

145 કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ? Ans: બાપુસાહેબ ગાયકવાડ

146 ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભિયારણ્યનો વિસ્તાર કેટલો છે? Ans: ૧૧૫૩ ચો. કિ.મી.

147 ભારતના પાંચ પવિત્ર સરોવરમાંનું એક નારાયણ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે ? Ans: કચ્છ

148 ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે? Ans: બાલાછડી

149 સૌરાષ્ટ્રના ભરવાડ કોમના લોકો કયો રાસ લે છે? Ans: હુડારાસ

150 કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ? Ans: ભાવનગર

151 તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ – જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ ધીરો

152 ‘જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? Ans: જામ રણજીતસિંહ

153 સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? Ans: ઝીણાભાઇ દેસાઇ

154 ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા

155 કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે ? Ans: વીર

156 ‘મંગલ મંદિર ખોલો…’ – ગીતકાવ્ય કોણે લખ્યું છે ? Ans: નરસિંહરાવ દિવેટિયા

157 રાજયધોરીમાર્ગ ક્રમાંક-૩ પર કયું બંદર આવેલું છે? Ans: કંડલા

158 પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? Ans: ગોમતી તળાવ

159 સૌરાષ્ટ્રના કયા ખેલાડીએ વર્ષ ૨૦૦૯માં રણજી ટ્રોફીની સળંગ બે મેચમાં બેવડી સદી ફટકારી હતી? Ans: ચેતેશ્વર પૂજારા

160 સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો. Ans: મૂળરાજ સોલંકી

161 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર

162 ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ? Ans: સાત

163 એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? Ans: સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ

164 નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: કચ્છ

165 સાબરમતી નદીનું ઉદગમ સ્થાન કયું છે ? Ans: ઢેબર સરોવર- રાજસ્થાન

166 ગુજરાતના પ્રસિધ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો. Ans: દાઉદખાની

167 કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? Ans: ચાબખા

168 ગાંધીજીએ ગુજરાતની કઇ લડતને ‘ધર્મયુદ્ધ’ નામ આપ્યું? Ans: અમદાવાદ મિલ સત્યાગ્રહ

169 સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા? Ans: કવિ બિલ્હણ

170 ફ્રેંચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: ઇ.સ. ૧૬૬૮

171 ગુજરાતીમાં ‘અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? Ans: કનૈયાલાલ મુનશી

172 અડાલજની વાવની લંબાઇ કેટલી છે ? Ans: ૮૪ મીટર

173 સોનિક મુલતાની કઇ રમત જાણીતો ખેલાડી છે? Ans: સ્નુકર

174 ભવાઇના આદ્યપિતા અસાઇત ઠાકર કઇ સદીમાં થઇ ગયા? Ans: ૧૫મી સદી

175 કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની? Ans: સંતશ્રી આપા ગીગા બાપુ

176 ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઇ સરકારી વાહન સેવા કાર્યરત છે? Ans: ‘૧૦૮’

177 ‘પ્રજાબંધુ’ અને ‘મુંબઇ સમાચાર’ ના રિપોર્ટર જેમણે દાંડીકૂચનું અતથી ઇતિ સુધી રિપોર્ટિંગ કર્યું હતું તે કોણ હતા? Ans: કપિલપ્રસાદ દવે

178 હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી? Ans: રમણભાઇ નીલકંઠ

179 વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું? Ans: કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર

180 કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? Ans: ભુજ

181 ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈમથક કયા શહેરમાં છે ? Ans: અમદાવાદ

182 કેળની એક ખાસ જાત એવી ઇલાયચી કેળનું વાવેતર ગુજરાતમાં કયાં થાય છે ? Ans: ચોરવાડ

183 રાણીની વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું? Ans: ભીમદેવ પહેલો

184 પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભિયારણ્ય કયાં આવેલું છે ? Ans: જસદણ

185 ખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ? Ans: મામલગાર કોયલી

186 નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે ? Ans: જ્ઞાન

187 કાશીનો દીકરો ફિલ્મમાં પ્રથમવાર અને છેલ્લીવાર કોણે સંગીત આપ્યું હતું? Ans: ક્ષેમુભાઇ દિવેટીયા

188 ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજીની સંસ્થા કયાં આવેલી છે? Ans: ગાંધીનગર

189 કચ્છમાં આવેલું કયું સ્થળ આહિર એમ્બ્રોઈડરી માટે જાણીતું છે? Ans: ધનેતી

190 ‘નદીની રેતમાં રમતું નગર મળે ના મળે’ ના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી

191 ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે? Ans: કચ્છ

192 કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ? Ans: પ્રાંતિજ અને હિંમતનગર

193 કવિ ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અજોડ કહેવાય છે? Ans: સંસ્કૃતિ

194 ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની કયાં સ્થપાઇ? Ans: ધોલેરા (ઇ.સ. ૧૮૫૦)

195 ગુજરાતમાં અરબી સમુદ્ર નજીક મીઠા પાણીનું કયું સરોવર આવેલું છે ? Ans: નારાયણ સરોવર

196 ગુજરાત રાજકિય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? Ans: મોહનદાસ કરમચંદ ગાંધી

197 ભારતભરની દૂધ અને ડેરી પ્રોડકટ્સની માંગને પૂરી કરતી અમૂલ ડેરી ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: આણંદ

198 વોશિગ્ટનમાં મેયરે ગુજરાતી લેખક માટે ખાસ દિવસ જાહેર કર્યો હતો તે લેખક કોણ હતા? Ans: સુરેશ દલાલ

199 ઇ.સ. ૧૯૩૦માં અમદાવાદથી કેટલા કિ.મી. ચાલીને દાંડીકૂચ કરવામાં આવી હતી? Ans: ૩૮૫ કિ.મી.

200 કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ? Ans: વઢવાણ

201 ગુજરાત રાજયમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? Ans: સાત

202 ગુજરાતમાં કેટલી જાતિના વન્ય સસ્તન પ્રાણીઓ નોંધાયા છે? Ans: ૧૦૭ જાતિના

203 ગુજરાતનાં સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું છે? Ans: વિદ્યાગૌરી નીલકંઠ

204 વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? Ans: અમદાવાદ

205 કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ? Ans: આઠ

206 હેમચંદ્રાચાર્યે સ્થાપેલું જ્ઞાનમંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: પાટણ

207 લલિતકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: શ્રી રવિશંકર રાવળ પુરસ્કાર

208 પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રીકૃષ્ણ, બલરામ અને રુકિમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: માધવપુર

209 નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? Ans: શંખેશ્વર

210 અખા ભગતના ગુરુનું નામ શું હતું? Ans: બ્રહ્માનંદ

211 બજરંગદાસબાપાએ કયાં સમાધિ લીધી હતી? Ans: બગદાણા

212 હિમાલયન કાર રેલીમાં ગુજરાતના કયા ખેલાડીએ સિદ્ધિ મેળવી છે ? Ans: ભરત દવે

213 ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષીની શિકારને કાંટામાં ભરાવી રાખવાની આદતને કારણે કસાઇ પક્ષીનું ઉપનામ મળ્યું છે? Ans: દૂધિયો લટોરો

214 ભૂકંપના કારણે કચ્છમાં થઇને વહેતી સિંધુ નદીનો પ્રવાહ કયા વર્ષથી બદલાઇ ગયો? Ans: વર્ષ ૧૮૧૯

215 ઉત્કૃષ્ટ કાષ્ટકલાનો નમૂનો ગણાતી ગોપાળદાસની હવેલીની કયાં આવેલી છે? Ans: વસો

216 રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી? Ans: વિભોજી જાડેજા

217 ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં લેવાય છે? Ans: ચરોતર

218 ગુજરાતના કયા વિદ્વાને એક લાખ શ્લોકોવાળા મહાભારતમાંથી ‘ભારતસંહિતા’ અને ‘જયસંહિતા’ જુદી તારવી આપી છે? Ans: કે.કા. શાસ્ત્રી

219 ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના કયારે થઇ હતી ? Ans: ઇ.સ. ૧૯૭૩

220 કયા ક્રાંતિકારી દેશભકત ઓકસફર્ડમાં સંસ્કૃતનાં અધ્યાપક હતાં? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા

221 પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામે ઓળખાય છે ? Ans: અપભ્રંશ

222 વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર ‘પોસ્ટ ઓફિસ’ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે? Ans: ધૂમકેતુ

223 ગુજરાતના કયા અણુવિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી? Ans: ડૉ. હોમી ભાભા

224 કવિ પદ્મનાભ કયા રાજદરબારમાં રાજકવિ હતા? Ans: ઝાલોરનો રાજદરબાર

225 ગુજરાતમાં ચિત્રવિચિત્ર મેળો કયાં ભરાય છે ? Ans: ગુણભાખરી

226 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા કબીરપંથી સંત પોતાને ‘હરિની દાસી’ તરીકે ઓળખાવે છે ? Ans: દાસી જીવણ

227 ‘જનનીની જોડ સખી, નહ જડે રે લોલ’ – જાણીતી કાવ્યપંકિતના રચયિતા કોણ છે? Ans: દામોદર ખુશાલદાસ બોટાદકર

228 ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળા કઇ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી? Ans: ગુજરાત વર્નાકયુલર સોસાયટી

229 ગુજરાતી સાહિત્યમાં ‘માણભટ્ટ’ કે ‘ગાગરિયા ભટ્ટ’ તરીકે કોણ ઓળખાય છે ? Ans: પ્રેમાનંદ

230 ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ? Ans: વડોદરા

231 હડ્ડપીય સંસ્કૃતિના મહત્ત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્ત્વશાસ્ત્રીએ કરી હતી ? Ans: ડૉ. એસ.આર.રાવ

232 ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઇ છે? Ans: અરવલ્લી

233 ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: બનાસકાંઠા

234 કચ્છ જિલ્લાનાં કયા શહેરમાં ‘ખારેક સંશોધન કેન્દ્ર’ આવેલું છે ? Ans: મુંદ્રા

235 કવિ નર્મદને ‘આજીવન યોદ્ધો’ કહેનાર કોણ છે? Ans: વિશ્વનાથ ભટ્ટ

236 પંચમહાલ જિલ્લાનું કયું અભયારણ્ય પક્ષીઓ માટે જાણીતું છે ? Ans: રતનમહાલ

237 ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? Ans: દ્વિતીય

238 કવિ નર્મદે પ્રથમ વ્યાખ્યાન કયા વિષય પર અને કયાં આપ્યું હતું? Ans: મંડળી મળવાથી થતા લાભ – મુંબઇ

239 ગુજરાત રાજયના રચનાકાળે જાણીતા કવિ સુંદરમે્ રચેલી કવિતાનું નામ જણાવો. Ans: ગૂર્જરી ભૂ

240 ગાંધીજીના નઇ તાલીમ શિક્ષણ વિચારના તત્ત્વો સૌપ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા? Ans: કોઠારી કમિશન (૧૯૬૪ – ૬૬)

241 મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક

242 નરસિંહે ગૃહત્યાગ કરી જંગલમાં જઈ કયા ભગવાનની આરાધના કરેલી? Ans: શિવ

243 કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે ? Ans: વીર

244 ‘નંદબત્રીસી’ અને ‘સિંહાસન બત્રીસી’ પદ્યવાર્તાઓ કોણે લખી છે ? Ans: કવિ શામળ

245 કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? Ans: ભૂંગા

246 ડાહ્યાભાઇ ધોળશાજીનું કીર્તિદા નાટક કયું છે? Ans: વીણાવેલી

247 સરદાર આવાસ યોજના કયારથી અમલમાં છે? Ans: ૧૯૭૨થી

248 હિરાચોકડી ભાતની ભૌમિતિક ડિઝાઈન કયા ભરતકામમાં કરવામાં આવે છે? Ans: મહાજન ભરત

249 હસનપીરની દરગાહ કયાં આવેલી છે ? Ans: દેલમાલ

250 ‘સોક્રેટીસ’ નવલકથાના લેખક કોણ છે? Ans: દર્શક – મનુભાઈ પંચોળી

251 મહાન કવિ અખો કયા મુઘલ રાજાના સમયમાં થઈ ગયો ? Ans: જહાંગીર

252 કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમને મિત્રો કયા નામે બોલાવતાં ? Ans: લાલાજી

253 મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે ? Ans: નેમિનાથ ચતુષ્યદિકા

254 પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ

255 રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે ? Ans: બાળ સાહિત્ય

256 રમત – ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર

257 ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યું છે ? Ans: સોમનાથ

258 વડનગર શાના માટે જાણીતું છે ? Ans: પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વર મંદિર

259 બોલીવુડ ફિલ્મ દેવદાસનું નિર્માણ કયા ગુજરાતીએ કર્યું છે? Ans: સંજય લીલા ભણસાલી

260 નરસિંહના મોટાભાગના પદો કયા છંદમાં રચાયા છે? Ans: ઝૂલણા છંદ

261 જામનગર પાસે કયા ટાપુનો સમૂહ છે ? Ans: પિરોટન

262 ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? Ans: કચ્છ મ્યુઝિયમ

263 જુનાગઢમાં આવેલા ઐતિહાસિક કિલ્લાનું નામ શું છે ? Ans: ઉપરકોટનો કિલ્લો

264 આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans: કચ્છ

265 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર

266 ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાયો કઈ છે? Ans: કાંકરેજી

267 કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે? Ans: ડૉ. હંસાબેન મહેતા

268 મંદિરોના નગર તરીકે કયા શહેરની ગણના થાય છે ? Ans: પાલિતાણા

269 દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે ? Ans: દાહોદ

270 ગુજરાતના કયા જિલ્લામાં ઘોરડ પક્ષી જોવા મળે છે ? Ans: કચ્છ

271 ગુજરાતમાં સૌ પ્રથમ ટીચર્સ ટ્રેઇનિંગ કોલેજ કોણે અને કયાં સ્થાપી ? Ans: પ્રેમચંદ રાયચંદ-અમદાવાદ

272 ડાંગના પ્રવેશદ્વાર ગણાતા વઘઇમાં વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે શું જોવાલાયક છે ? Ans: વઘઇ બોટેનિકલ ગાર્ડન

273 ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભિયારણ્ય કયાં આવેલું છે? Ans: જામનગર

274 ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? Ans: છેલ્લો કટોરો

275 ગુજરાતમાં ‘વાડીઓનો જિલ્લો’ તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે ? Ans: વલસાડ

276 સોલંકીવંશના રાજવી કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો? Ans: હેમચંદ્રાચાર્ય

277 ‘હરિજન સેવક સંઘ’ની સ્થાપના કોણે કરી હતી ? Ans: ગાંધીજી

278 કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? Ans: મેકલેન્ડ

279 રસિકલાલ પરીખનું ‘શર્વિલક’ નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? Ans: મૃચ્છકટિકમ્

280 અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો? Ans: દેસાઈની પોળ

281 ગાંધીજીએ આનંદશંકર ધ્રુવની કઈ કૃતિને ‘વૃદ્ધપોથી’ કહી છે? Ans: હિન્દુ ધર્મની બાળપોથી

282 નરસિંહ અને મીરાં માટે ‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે ? Ans: કવિ કલાપી

283 ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે ? Ans: સરદાર સરોવર ડેમ

284 ગુજરાતની મુખ્ય નદીઓ જણાવો. Ans: મહી, નર્મદા અને તાપી

285 ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? Ans: ધુવારણ

286 અમદાવાદ મ્યુનિસિપાલીટીનાં સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતાં? Ans: રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ

287 ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી? Ans: શંકરસિંહ વાઘેલા

288 લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એમ મનાય છે ? Ans: આશરે ૪૦૦૦ વર્ષ પૂર્વેનું

289 ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું? Ans: સુરત

290 નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું? Ans: તળાજા

291 કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? Ans: ભુજ

292 ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ? Ans: ઉધના

293 કઇ વિદેશી પ્રજાએ દિવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું હતું? Ans: પોર્ટુગિઝ

294 વિશ્વામિત્રી નદીનું ઉદભવસ્થાન કયાં છે ? Ans: પાવાગઢનો ડુંગર

295 35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ? Ans: દરિયાછોરું

296 ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે ? Ans: પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ

297 કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? Ans: સુલતાનોનું ગ્રીષ્મકાલિન નિવાસસ્થાન

298 ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ કયાં આવેલો છે? Ans: રાજપીપળા

299 કવિ ભાલણનું મૂળ નામ શું હતું? Ans: પુરષોત્તમ ત્રિવેદી

300 ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? Ans: મહિપતરામ નીલકંઠ
301 ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ? Ans: ગાંધીનગર

302 ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં દરિયાઇ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે? Ans: ત્રણ

303 ગુજરાતના એકમાત્ર હેરીટેજ રૂટ નું નામ શું છે ? Ans: દાંડી હેરીટેજ રૂટ

304 ગોકુલ ગ્રામ યોજનાનો પ્રારંભ કયારે થયો હતો? Ans: ૧૯૯૫-૯૬

305 પન્નાલાલ પટેલની કઇ નવલકથા પરથી ફિલ્મ બની છે? Ans: માનવીની ભવાઇ

306 અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ કયાં શરૂ થઇ હતી? Ans: કાલુપુર

307 દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ? Ans: ગોમતી નદી

308 સુપ્રસિદ્ધ પુરાતત્ત્વશાસ્ત્રી ડૉ. હસમુખ સાંકળિયાએ કયા ગામના ટિંબાનું ઉત્ખનન કરીને ગુજરાતમાં પાંગરેલી પ્રાગઐતિહાસીક સંસ્કૃતિના પુરાવા મેળવ્યા હતા? Ans: લાંઘણજ

309 અખાનો જન્મ કયાં થયો હતો? Ans: જેતલપુર (અમદાવાદ નજીક)

310 ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે ? Ans: જામનગર

311 રંગ અવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો? Ans: ગોધરા

312 કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? Ans: ફલોરસ્પાર

313 ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ? Ans: ખંભાત

314 નીલ ગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં કયાં આવેલું છે? Ans: પાલનપુર

315 ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? Ans: દલપતરામ

316 ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું કે ધનુષ બાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરે છે? Ans: શિકાર નૃત્ય

317 કયા બિનગુજરાતી સાહિત્યકાર ‘સવાઇ ગુજરાતી’ તરીકે ગણના પામ્યા હતા? Ans: કાકાસાહેબ કાલેલકર

318 ગેટ વે ઑફ ફ્રીડમ તરીકે કઇ ગ્રામપંચાયત સમરસ તરીકે જાહેર થયેલી છે? Ans: દાંડી ગ્રામ પંચાયત

319 ક્રિકેટમાં દુલિપ ટ્રોફી કોની યાદમાં રમાય છે? Ans: જામ દુલિપસિંહ

320 આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળાવન કયાં વિકસાવવામાં આવ્યું છે? Ans: સાપુતારા

321 ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે ? Ans: સીદી

322 ભારતના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલય સક્કરબાગ (જૂનાગઢ)ની સ્થાપના કઇ સાલમાં કરાઇ હતી? Ans: ઇ.સ. ૧૮૬૩

323 પોરબંદર અને જામનગર જીલ્લાને જોડતો કયો ડુંગર છે ? Ans: બરડો

324 ‘મંગલ મંદિર ખોલો’ ગીત-કાવ્યના રચયિતાનું નામ જણાવો. Ans: નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા

325 ગોધરાનું પ્રાચીન નામ શું હતું ? Ans: ગોરૂહક

326 જૈન તીર્થસ્થળ પાલિતાણા કયા જિલ્લામાં આવેલું છે ? Ans: ભાવનગર

327 ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઊપયોગ કયા સુલતાને કર્યો હતો? Ans: અહમદશાહ

328 સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો. Ans: સત્યાર્થપ્રકાશ

329 ડભોઇનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે ? Ans: એક હજાર વાર લાંબો અને આઠસો વાર પહોળો

330 ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ? Ans: ચામુંડા માતા

331 ઐતિહાસીક અને સ્થાપત્યના બેનમૂન નમૂનારૂપ ‘પ્રાગમહેલ’ અને ‘આયના મહેલ’ કચ્છના કયા શહેરમાં આવેલા છે? Ans: ભૂજ

332 ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? Ans: દ્વિતીય

333 ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલાં છે? Ans: પાંચ

334 ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? Ans: ૬૦ ટકા

335 મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? Ans: ગાફિલ

336 સુરત શહેર કઇ નદીના કાંઠે વસેલું છે ? Ans: તાપી

337 ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ કયાંના રાજકુંવર હતા? Ans: થરાદ

338 ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે? Ans: જલારામ બાપા

339 ગુજરાતના આદિવાસીઓનું ર્ધામિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે? Ans: પીછોરા

340 ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે? Ans: ગિરધરભાઈ બાળસંગ્રહાલય-અમરેલી

341 અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ? Ans: કાપડ સંશોધન-અમદાવાદ

342 ગાંધીજીના સમાધિ સ્મારકને કયા નામે ઓળખવામાં આવે છે? Ans: રાજઘાટ

343 ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ? Ans: જામનગર

344 એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? Ans: આણંદ

345 ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઇ છે? Ans: અરવલ્લી

346 મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું ? Ans: શ્યામ સરોવર

347 મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી? Ans: આચાર્ય બુદ્ધિસાગરજી

348 આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans: કચ્છ

349 ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક

350 ગરમ કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનો કયો જિલ્લો મોખરે છે ? Ans: જામનગર
351 સરદાર સરોવર યોજના પૂર્ણ થતા કેટલા મેગાવોટ વિદ્યુત ઊત્પન્ન થવાની સંભાવના છે? Ans: ૧૪૫૦ મેગાવોટ

352 ગુજરાત સલ્તનતના કયા બાદશાહને ‘મુસલમાનોના સિદ્ધરાજ’ અને ‘અકબર જેવો’ ગણવામાં આવે છે ? Ans: મહંમદ બેગડો

353 બન્નીના ઘાસનાં મેદાનો કયાં આવેલાં છે ? Ans: કચ્છ

354 ગુજરાત રાજયનો સ્થાપનાનો મહા સમારોહ કયાં યોજવામાં આવ્યો હતો? Ans: સાબરમતી આશ્રમ-અમદાવાદ

355 કઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે ? Ans: ગોકુલગ્રામ યોજના

356 ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? Ans: કુમાર

357 ગીરાધોધ કઇ નદી પર આવેલો છે ? Ans: અંબિકા

358 ગુજરાતનું રાજયપ્રાણી કયું છે? Ans: સિંહ

359 ફિલ્મ અભિનય ક્ષેત્રે જંપલાવનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ હતાં? Ans: લીલા દેસાઈ

360 ર. વ. દેસાઇની ‘ભારેલો અગ્નિ’ નવલકથા કયા ઐતિહાસિક સ્વાતંત્ર્ય સંગ્રામના પરિવેશમાં લખાઇ છે? Ans: ઇ.સ. ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ

361 જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? Ans: ઉપરકોટ

362 હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું? Ans: નવજીવન

363 નળસરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે ? Ans: પાનવડ

364 શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટીવલ – ૨૦૦૯-૨૦૧૦માં કઇ ગુજરાતી ફિલ્મને ઇનામ મળ્યું ? Ans: હારૂન – અરૂન

365 ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી? Ans: શંકરસિંહ વાઘેલા

366 કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે? Ans: ઉત્તર ભાગમાંથી

367 ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ? Ans: ભાવનગર

368 ગુજરાતમાં મોટા અંબાજી ખાતે મેળો કયા મહિનાની પૂનમે ભરાય છે ? Ans: ભાદરવા

369 મૈત્રકવંશના સ્થાપક રાજા પરમ ભટ્ટાર્કની રાજધાની કઇ હતી? Ans: વલભી

370 અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો કયારે બંધાયો ? Ans: ઇ.સ.૧૪૧૧

371 ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી? Ans: મહિપતરામ રૂપરામ

372 ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો. Ans: ગૂજરાત વિદ્યાપીઠ

373 અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે? Ans: બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ

374 પન્નાલાલ પટેલની જ્ઞાનપીઠ પારિતોષિક મેળવનાર નવલકથા પર આધારિત ફિલ્મનું નામ જણાવો. Ans: માનવીની ભવાઇ

375 ગુજરાતમાં સૌપ્રથમ ઉર્દુ શાળા કયાં સ્થપાઇ હતી? Ans: અમદાવાદ

376 ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઈટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે ? Ans: બળવંતરાય ક. ઠાકોર

377 ગુજરાતનું સૌપ્રથમ વિજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું? Ans: જામનગર

378 ચાલુકયકાળના અંતભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી? Ans: માર્કો પોલો

379 સુરત પાસે કયો દરિયાકિનારો પ્રખ્યાત છે ? Ans: ડુમ્મસ

380 વિશાળ હમીરસર તળાવ કયાં આવેલું છે? Ans: ભૂજ

381 સંત પુનિત મહારાજની ગ્રંથશ્રેણીનું નામ શું છે? Ans: જ્ઞાનગંગોત્રી

382 દિવાળીઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે? Ans: આસો માસ

383 ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? Ans: દીવ

384 ગુજરાતનાં કયાં નગરો શિયાળામાં સૌથી વધુ ઠંડી અને ઊનાળામાં સૌથી વધુ ગરમી પડે છે ? Ans: ઠંડી-નલિયા અને ગરમી-ડીસા

385 અસુરોના સંહાર માટે વસિષ્ઠ મુનિએ કયા પર્વત પર યજ્ઞ કર્યો હતો? Ans: અર્બુદક પર્વત

386 ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઇ છે? Ans: છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય

387 કવિ કલાપીનું પુરું નામ શું છે? Ans: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

388 કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ? Ans: આઠ

389 ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇ હતી? Ans: અમદાવાદ-૧૯૦૫

390 સ્વાતંત્ર્ય ચળવળનું ચિહ્ન ‘ચક્ર’ રાખવાનું ગાંધીજીને કોણે સૂચવ્યું હતું? Ans: ગંગાબેન મજમુદાર

391 કવિ નર્મદે કયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? Ans: ડાંડિયો

392 સોલંકી વંશના પ્રસિદ્ધ રાજવી સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કોને ‘કલિ કાલ સર્વજ્ઞ’નું બિરુદ પ્રાપ્ત થયું હતું? Ans: હેમચંદ્રાચાર્ય

393 ખો-ખોની રમતના પ્રસિદ્ધ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ જણાવો. Ans: ભાવના પરીખ

394 ગુજરાતી ભાષાલેખન અને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે? Ans: કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી)

395 ગુજરાતનું ‘નેશનલ મરીન પાર્ક’ કયાં આવેલું છે ? Ans: જામનગર

396 ગુજરાતમાં સૌપ્રથમ કલોથ માર્કેટ કયાં સ્થપાઇ હતી? Ans: અમદાવાદ

397 કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા? Ans: કુમુદબેન જોષી

398 વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? Ans: સાતમું

399 ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? Ans: ગોપનાથ

400 ગુજરાતી ગૃહિણીઓમાં અપાર લોકચાહના મેળવનાર ‘ઘરઘરની જયોત’ કૉલમના લેખિકા કોણ હતાં? Ans: વિનોદીની નીલકંઠ
401 ગુજરાતમાં કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે? Ans: સંજીવની રથ

402 વિશ્વપ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: વેળાવદર

403 એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે? Ans: ડૉ. વિક્રમભાઈ સારાભાઈ

404 ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર

405 ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે? Ans: ચંદ્રનો રક્ષક

406 ગુજરાતમાં દેહદાનની શરૂઆત કયા પ્રસિદ્ધ સાહિત્યકાર દ્વારા થઇ? Ans: નાનાભાઇ ભટ્ટ

407 કવિ કાન્તનું મૂળ નામ શું હતું? Ans: મણીશંકર રત્નજી ભટ્ટ

408 ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે ? Ans: ચામુંડા માતા

409 ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે? Ans: ૨૭,૦૦૦ ચો. કિમી.

410 આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજયના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા? Ans: ઉચ્છંગરાય ઢેબર

411 શેત્રુંજો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? Ans: ભાવનગર

412 ‘વીજળીને ચમકારે મોતીડા પરોવો…’ – પદ કોણે લખ્યું છે ? Ans: ગંગાસતી

413 ‘કવિતા આત્માની અ-મૃત કલા છે’ – તેવું કયા વિવેચકે કહ્યું છે? Ans: આનંદશંકર બાપુભાઇ ધ્રુવ

414 પોતાના શાસનકાળમા ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા

415 બાર જયોતિર્લિંગમાંનું પ્રથમ જયોતિર્લિંગ ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: સોમનાથ

416 ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? Ans: ડૉ. હોમી ભાભા

417 ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે ? Ans: આવાણિયા

418 ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે ? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ

419 અંબાજીની નજીકમાં આવેલું કયું સ્થળ તેની આરસ પરની અદભૂત કોતરણી માટે જાણીતું છે? Ans: કુંભારિયાનાં દેરા

420 ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં? Ans: ફૂલછાબ

421 ગુજરાતની કઇ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? Ans: કોલક

422 દિવાળીઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે? Ans: આસો માસ

423 ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે ? Ans: કાળીયાર

424 મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું ? Ans: શ્યામ સરોવર

425 ‘ફિશર ચેસ કલબ’ની સ્થાપના કયારે થઇ ? Ans: ઇ.સ. ૧૯૯૬

426 ગાંધીજીને રાજકારણમાં આવતા પહેલાં એક વર્ષ સુધી રાજકારણનો અભ્યાસ કરવા એક વિદેશી મહિલાએ સૂચવ્યું. એ મહિલા કોણ હતા? Ans: એની બેસન્ટ

427 ગુજરાતની કઇ જાણીતી હોટલમાં પિત્તળના વાસણોનું સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું છે? Ans: વિશાલા હોટલ-અમદાવાદ

428 ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઊત્સવ ‘તાનારીરી’ ગુજરાતમાં કયાં ઊજવાય છે? Ans: વડનગર

429 વિશાળ હમીરસર તળાવ કયાં આવેલું છે? Ans: ભૂજ

430 ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? Ans: પરબ

431 મુઘલ સામ્રાજય દરમ્યાન ગુજરાતના મુખ્ય બંદર તરીકે રહેલા શહેરનું નામ જણાવો. Ans: સુરત

432 એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી? Ans: જુલાઇ, ૧૯૫૦

433 ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? Ans: ઇ.સ. ૧૯૭૫

434 ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકાર કોણ છે ? Ans: વલી ગુજરાતી

435 સૌ પ્રથમ ‘ગુજરાતી ભાષા’ એવો શબ્દ પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: પ્રેમાનંદ

436 જૂનાગઢ જિલ્લાના ગિરનાં જંગલોમાં રહેલો કેલ્સાઈટનો જથ્થો કયા નામથી ઓળખાય છે? Ans: પનાલા ડિપોઝિટ

437 ફ્રેંચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: ઇ.સ. ૧૬૬૮

438 શ્રયંક મહાકાવ્ય તરીકે નવાજવામાં આવેલું ‘શિશુપાલ વધ’ કયા ગુજરાતી મહાકવિએ રચેલું છે? Ans: મહા કવિ માઘ

439 ગુજરાતમાં ખનીજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે ? Ans: ગુજરાત ખનીજ વિકાસ નિગમ

440 ગુજરાતમાં મધ્યકાલીન યુગના ૧૭મા શતકને કયા નામે ઓળખવામાં આવે છે ? Ans: શાંતિ અને સ્વાસ્થ્યનો યુગ

441 વિકલાંગોને પગભર બનાવવા માટે અમદાવાદમાં કઇ સંસ્થા કાર્યરત છે? Ans: અપંગ માનવ મંડળ

442 ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? Ans: ઉંઝા

443 ‘સીતાહરણ’ કૃતિના રચયિતા કોણ છે? Ans: કર્મણ મંત્રી

444 સરસ્વતીચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે? Ans: ગુણસુંદરીની કુટુંબજાળ

445 ગુજરાતી ભાષાનાં જાણીતાં વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ જણાવો. Ans: સફારી – નગેન્દ્ર વિજય

446 જામનગર શહેરના રણમલ તળાવની મધ્યે આવેલા મહેલનું નામ જણાવો. Ans: લાખોટા મહેલ

447 રાજપીપળાના ડુંગરો કયા ખનીજના ઉત્પાદન માટે જાણીતા છે ? Ans: અકીક

448 અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ? Ans: પાલનપુર

449 ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે ? Ans: અલિયા બેટ

450 ગુજરાતનો કયો પર્વત ‘ઊજજર્યન્ત પર્વત’ તરીકે ઓળખાતો હતો? Ans: ગિરનાર

451 ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી? Ans: ફાર્બસ ગુજરાતી સભા

452 બ્રિટીશ રાજ દરમિયાન મુંબઇના કયા ગવર્નરે કચ્છ મ્યુઝિયમની સ્થાપના કરી હતી? Ans: સર જેમ્સ ફર્ગ્યુસન, ઇ.સ. ૧૮૭૭

453 ‘સંભવામિ યુગે યુગે’ના લેખક કોણ છે? Ans: હરીન્દ્ર દવે

454 તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે ? Ans: મહેસાણા

455 પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ? Ans: મોરારજી દેસાઇ

456 સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા- 1920

457 શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? Ans: નળ સરોવર

458 પાવાગઢ પર્વત ઉપર કયા માતાજીનું સ્થાનક છે ? Ans: મહાકાળી

459 ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? Ans: રાજભાષા

460 ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે? Ans: કવિ ન્હાનાલાલ

461 ગુજરાત ક્રિકેટ એસોસિએશન(જીસીએ)નું મુખ્ય મથક કયાં આવેલું છે? Ans: અમદાવાદ

462 મહમ્મદ બેગડાએ જામા મસ્જિદ કયાં બંધાવી હતી? Ans: પાવાગઢ અને ચાંપાનેર

463 પાટણની કઇ ચીજ સમગ્ર ભારતમાં વિશેષ છે? Ans: પટોળાં

464 ગુજરાતમાં આવેલું કયું જ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? Ans: સોમનાથ

465 વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? Ans: આજવા તળાવ

466 જામનગરમાં કયો બહુહેતુક ડેમ આવેલો છે? Ans: રણજિતસાગર ડેમ

467 ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ? Ans: સાત

468 સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળપ્રણાલી રચે છે ? Ans: ત્રિજયાકાર

469 પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે? Ans: અંધજન મંડળ-અમદાવાદ

470 કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? Ans: મેકલેન્ડ

471 ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ રચના ગુજરાતની કઇ વ્યકિતએ કરી હતી? Ans: મેડમ ભીખાઈજી કામા

472 ગુજરાતની પ્રાચીન નદી શ્વભ્રવતી આધુનિક કાળમાં કયા નામે ઓળખાય છે ? Ans: સાબરમતી

473 સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે ? Ans: ગોફ ગુંથન

474 ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા ? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ

475 લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા

476 દર વર્ષે અમદાવાદના કયા મંદિરેથી રથયાત્રા નીકળે છે? Ans: જગન્નાથ મંદિર

477 કયા જિલ્લાઓ મહી નદી પરના બંધના કારણે લાભાર્થી બન્યા છે ? Ans: પંચમહાલ, ખેડા, આણંદ

478 વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: જામનગર

479 ગુરુ નાનક કચ્છમાં કયાં રહ્યા હતા? Ans: લખપત

480 વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? Ans: સાતમું

481 કવિ ‘કાન્ત’ નું મૂળ નામ શું છે? Ans: મણિશંકર રત્નજી ભટ્ટ

482 ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ? Ans: ઇ.સ.૧૯૯૭

483 ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે? Ans: નવમું

484 ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે ? Ans: ગ્રંથાલય ખાતું

485 ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે ? Ans: ભાટચારણ

486 રૂપાયતન હસ્તકલા ઊદ્યોગ કયાં વિકસેલો છે? Ans: જૂનાગઢ

487 શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? Ans: શ્રી ગુરુલીલામૃત

488 સ્થાપત્યકળાનો મૂલ્યવાન વારસો ધરાવતી દાદા હરિની વાવ કયાં આવેલી છે ? Ans: અમદાવાદ

489 વિશ્વના રમતગમત જગતનો પરિચય કરાવતી વ્યાયામ વિજ્ઞાન કોષ યોજનાના ગ્રંથની સામગ્રીને કેટલાં વિભાગમાં વહેંચવામાં આવી છે? Ans: નવ વિભાગમાં

490 ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ યાર્ડ કયાં આવેલું છે? Ans: અલંગ

491 ગુજરાતી ભાષા-સાહિત્યના સંદર્ભમાં ઈ.સ.૧૪૦૦ થી ૧૮૦૦નો સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે ? Ans: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ

492 કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે ? Ans: રાજયરંગ

493 ગુજરાતમાં કાર્તિકી-પૂનમનો સૌથી મોટો મેળો કયાં ભરાય છે ? Ans: સોમનાથ

494 સરદાર પટેલ સ્મારક ભવનની સ્થાપના કયારે અને કયાં કરવામાં આવી? Ans: ૧૯૮૦, અમદાવાદ

495 છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય દ્વારા પ્રકાશિત વિશ્વભરની રમતો સમાવતા ગ્રંથનું નામ જણાવો. Ans: મેદાની રમતો

496 પાટણમાં ડબલ ઈક્કત પદ્ધતિથી બનાવવામાં આવતી સાડીઓ માટે કયું ફાયબર ઉપયોગમાં લેવાય છે? Ans: સિલ્ક ફાયબર

497 સરદાર પટેલનો જન્મ કયાં થયો હતો? Ans: નડિયાદ

498 ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું ? Ans: મહેસાણા

499 કવિ નાકરનું વતન કયું હતું? Ans: વડોદરા

500 બાર હજારથી વધુ ગુજરાતી ગીતોના રચયિતાનું નામ જણાવો. Ans: અવિનાસ વ્યાસ

Friday 12 August 2016

મહાન હસ્તીઓની જન્મતારીખ

महान हस्तियों का जन्म
Jan...
12-1-1863 स्वामी विवेकानंद
28-1-1865 लाला लजपतराय
1-1-1894 जगदीश चंद्र बोंज
23-1-1897 सुभाष चंद्र बोंज
13-1-1949 राकेश शर्मा
20-1-1900 जनरल के.ऍम. करिअप्पा
Feb...
18-2-1486 महाप्रभु चेतन्य
18-2-1836 रामकुष्ण परमहंस
13-2-1879 सरोजिनी नायडु
29-2-1896 मोरारजी देसाइ
March...
23-3-1910 डॉ. राममनोहर लोहिया
April...
15-4-1469 गुरु नानक देवजी
14-4-1563 गुरु अर्जुन देवजी
14-4-1891 डॉ.भीमराव आंबेडकर
May...
5-5-1479 गुरु अमरदास
31-5-1539 महाराणा प्रताप
6-5-1861 मोतीलाल नेहरु
7-5-1861 रविन्द्रनाथ टेगोर
9-5-1866 गोपालकृष्ण गोखले
24-5-1907 महादेवी वर्मा
2-5-1921 सत्यजित राय
Jun...
26-6-1838 बंकिमचंद्र चट्टोपाध्याय
July...
23-7-1856 लोकमान्य तिलक
31-7-1880 प्रेमचंद मुनशी
29-7-1904 जे. आर. डी. टाटा
Aug...
27-8-1910 मधर टेरेसा
29-8-1905 ध्यानचंद
Sept...
26-9-1820 ईश्वरचंद्र विद्यासागर
4-9-1825 दादाभाई नवरोजी
10-9-1887 गोविंद वल्लभ पंत
5-9-1888 डॉ. राधाकृष्ण
11-9-1895 विनोबा भावे
27-9-1907 भगतसिंह
15-9-1861 ऍम.विश्वसरेइया
15-9-1876 शरदचंद्र चटोपाध्याय
Oct...
1-10-1847 डॉ. ऐनी.बेसन्ट
2-10-1869 महात्मा गांधीजी
22-10-1873 स्वामी रामतीर्थ
31-10-1875 सरदार वल्लभभाई पटेल
31-10-1889 आचार्य नरेन्द्रदवे
11-10-1902 जयप्रकाश नारायण
30-10-1909 डॉ. होमी भाभा
19-10-1920 पांडुरंग शास्त्रीजी आठवले पु.दादा
Nove...
13-11-1780 महाराणा रणजीतसिंह
4-11-1845 वासुदेव बळवंत फडके
7-11-1858 बिपिनचंद्र पाल
30-11-1858 जगदीशचंद्र बोज
5-11-1870 देशबंधु चितरंजनदास
11-11-1888 मौलाना आज़ाद
4-11-1889 जमनालाल बजाज
19-11-1917 श्रीमती इंदिरागांधी
23-11-1926 श्री सत्यसाई बाबा
4-11-1939 शकुंतलादेवी
12-11-1896 सलीमअली
Dec...
9-12-1484 महाकवि सूरदास
25-12-1861 मदनमोहन मालविया
27-12-1869 ठक्कर बापा
7-12-1879 चक्रवर्ती राजगोपालचारी
3-12-1884 डॉ. राजेन्द्रप्रसाद
30-12-1887 कनैयालालमुनशी
11-12-1931 राजेन्द्रकुमार जेन ओसो रजनीश
22-12-1887 रामानुजम

Wednesday 27 July 2016

ભારતના મુખ્યમંત્રી તથા રાજયપાલ, રાજયના નામ તેની રાજધાની 2016


मुख्यमंत्री - राज्यपाल

*१) राज्य : अरुणाचल प्रदेश*
राजधानी : इटानगर
मुख्यमंत्री : पेमा खंडू  (रा.कॉ.)
राज्यपाल : ज्योतीप्रसाद राजखोवा
*२) राज्य : आसाम*
राजधानी : दिसपूर
मुख्यमंत्री : सर्वानंद सोनोवाल (भाजप)
राज्यपाल : पी.बी. आचार्य
*३) राज्य : आंध्रप्रदेश*
राजधानी : हैद्राबाद (प्रस्तावित : अमरावती)
मुख्यमंत्री : एन. चंद्राबाबू नायडू (टीडीपी)
राज्यपाल : ई.एल. नरसिंहम
*४) राज्य : बिहार*
राजधानी : पाटणा
मुख्यमंत्री: नितिश कुमार (जेडीयू)
राज्यपाल : रामनाथ कोविंद
*५) राज्य : छत्तीसगड*
राजधानी : नया रायपूर
मुख्यमंत्री : डॉ. रमण सिंग(भाजप)
राज्यपाल : बलराम दास टंडन
*६) राज्य : दिल्ली (कें.प्र.)*
राजधानी : दिल्ली
मुख्यमंत्री : अरविंद केजरीवाल(आप)
राज्यपाल : नजिब जंग
*७) राज्य : गोवा*
राजधानी : पणजी
मुख्यमंत्री : लक्ष्मीकांत पार्सेकर (भाजप)
राज्यपाल : मृदुला सिन्हा
*८) राज्य : गुजरात*
राजधानी : गांधीनगर
मुख्यमंत्री : आनंदी बेन पटेल (भाजप)
राज्यपाल : ओ.पी. कोहली
*९) राज्य : हरियाणा*
राजधानी : चंदिगड
मुख्यमंत्री : मनोहरलाल खट्टर (भाजप)
राज्यपाल : कप्तानसिंग सोलंकी
*१०) राज्य : हिमाचल प्रदेश*
राजधानी : शिमला
मुख्यमंत्री : वीरभद्रसिंग (रा. कॉ.)
राज्यपाल : आचार्य देवव्रत
*११) राज्य : जम्मु काश्मीर*
राजधानी : जम्मू, श्रीनगर
मुख्यमंत्री: मेहबूबा मुफ्ती (पीडीपी)
राज्यपाल : एन.एन. व्होरा
*१२) राज्य : झारखंड*
राजधानी : रांची
मुख्यमंत्री : रघुवर दास (भाजप)
राज्यपाल : श्रीमती द्रोपदी मुर्मू
*१३) राज्य : कर्नाटक*
राजधानी : बंगलुरू
मुख्यमंत्री : सिद्धरम्मैया (रा. कॉ.)
राज्यपाल : वजुभाई वाला
*१४) राज्य : केरळ*
राजधानी : तिरूअनंतपुरम
मुख्यमंत्री : पीनाराई विजयन (माकप)
राज्यपाल : पी. सथशिवम
*१५) राज्य : मध्य प्रदेश*
राजधानी : भोपाळ
मुख्यमंत्री : शिवराजसिंह चौहान ( भाजप )
राज्यपाल : राम नरेश यादव
*१६) राज्य : महाराष्ट्र*
राजधानी : मुंबई
मुख्यमंत्री : देवेंद्र फडणवीस ( भाजप )
राज्यपाल : सी. विद्यासागर
*१७) राज्य : मणिपूर*
राजधानी : इंफाळ
मुख्यमंत्री : ओकराम इबोबी सिंग (रा. कॉ.)
राज्यपाल : व्ही. षण्मुखानाथन
*१८) राज्य : मेघालय*
राजधानी : शिलाँग
मुख्यमंत्री : मुकुल संगमा ( रा. कॉ.)
राज्यपाल : व्ही. षण्मुखनाथन
*१९) राज्य : नागालँड*
राजधानी : कोहिमा
मुख्यमंत्री : टी.आर. झेलियांग (एन.पी. एफ.)
राज्यपाल : पद्मनाथ आचार्य
*२०) राज्य : मिझोराम*
राजधानी : ऐजॉल
मुख्यमंत्री : पु. ललथनहवला (रा. कॉ.)
राज्यपाल : निर्भय शर्मा
*२१) राज्य : ओडिशा*
राजधानी : भूवनेश्वर
मुख्यमंत्री : नवीन पटनाईक ( बीजेडी )
राज्यपाल : एस.सी.जमीर
*२२) राज्य : पॉंडिचेरी (कें.प्र.)*
राजधानी : पॉंडिचेरी
मुख्यमंत्री : व्ही. नारायणसामी ( रा. कॉ.)
राज्यपाल : किरण बेदी
*२३) राज्य : पंजाब*
राजधानी : चंदिगड
मुख्यमंत्री : प्रकाश सिंग बादल (अकाली दल)
राज्यपाल : कप्तानसिंग सोलंकी
*२४) राज्य : राजस्थान*
राजधानी : जयपूर
मुख्यमंत्री : वसुंधरा राजे शिंदे (भाजप)
राज्यपाल : कल्याण सिंग
*२५) राज्य : सिक्किम*
राजधानी : गंगटोक
मुख्यमंत्री : पवनकुमार चामलिंग (एसडीएफ)
राज्यपाल : श्रीनिवास पाटील
*२६) राज्य : तामिळनाडू*
राजधानी : चेन्नई
मुख्यमंत्री : जे. जयललिता (एआयएडीएमके)
राज्यपाल : के. रोसैय्या
*२७) राज्य : तेलंगणा*
राजधानी : हैदराबाद
मुख्यमंत्री : चंद्रशेखर राव (टीआरएस)
राज्यपाल : इ. एस. एल. नरसिंहन
*२८) राज्य : त्रिपुरा*
राजधानी : आगरताळा
मुख्यमंत्री : माणिक सरकार (माकप)
राज्यपाल : तथागत रॉय
*२९) राज्य : उत्तरप्रदेश*
राजधानी : लखनौ
मुख्यमंत्री : अखिलेश यादव (सपा)
राज्यपाल : राम नाईक
*३०) राज्य : उत्तराखंड*
राजधानी : डेहराडून
मुख्यमंत्री : हरिष रावत ( रा. कॉ.)
राज्यपाल : कृष्णकांत पॉल
*३१) राज्य : पश्चिम बंगाल*
राजधानी : कोलकता
मुख्यमंत्री : ममता बॅनर्जी (टीएमसी)
राज्यपाल : केसरीनाथ त्रिपाठ